India

ઋષિકેશ ફરવા ગયેલ એક પરીવાર ને અકસ્માત નડ્યો એકજ પરીવારના ત્રણ સભ્યો નું……

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ દિવાળીનો સમય ચાલી રહ્યો છે આ તહેવાર પોતાની સાથે અનેક અન્ય તહેવારો પણ લાવે છે આ સમય ગાળામાં લોકો પોતાના પરિવાર ના સભ્યો સાથે અનેક સ્થળો એ ફરવા અને આનંદ માનવ માટે જાય છે તેવામાં લોકો આવા શુભ દિવસો માં ધાર્મિક સ્થળોએ જવાનું પસંદ કરતા હોઈ છે પરંતુ તેવા સમયે ઘણીવખત તેમની સાથે એવી ઘટના બની જાય છે કે જેને કારણે આવા ફરવાનો આનંદ એકા એક શોક માં ફેરવાઈ જાય છે.

આવોજ એક બનાવ ઋષિકેશ પાસે જોવા મળ્યો છે જ્યાં એક પરિવાર દિવાળી નિમિતે ફરવા આવ્યો હતો અને અહીં ગાંગા નદીમાં એકજ પરિવાર ના ત્રણ સભ્યો તણાઈ જતા તેમના મોટ નિપજ્યા હતા. એક બાજુ જ્યાં આ પરિવાર ફરવાનો આનંદ લેવા માટે અહીં આવ્યા હતા ત્યાં બીજી બાજુ પોતાના સ્નેહીજનોને ખોઈ બેસીને આ પરિવાર પર દુઃખ નું આભ ફાટ્યું હોઈ તેવું લાગે છે જો વાત આ અકસ્માત અંગે વિગતે કરીએ તો તે આ પ્રમાણે છે.

સ્થાનના સમયને કારણે ગુજરાતના નારાજીના બજરંગવાડી વિસ્તારના સી એક પરિવાર ઋષિકેશ રાજાઓ માટે ગયા હતા તે સમયે લક્ષ્મણ ઝૂલા પાસે સંગમ પ્રસંગ પર મોટીચના આ પરિવારના ત્રણ સભ્યો ડડતા તેમના મોર બની ગયેલા પરિવારની માહિતી આ પરિવારના સભ્યો ગંગા નદીમાં આચમન કરવા ગયા હતા તે સમયે તે પરિવારની 18મી ની સોનલ નદીના પાણીમાં તપાસ.

તેને જોવામાં આવે છે કે તેના માટે તેના તરૂણબેન પણ પાણીમાં કૂલઈ સોનલના પિતા અનિલભાઈ નદીમાં કૂદી કલેક્શનના કારણે આ પરિવારના સભ્યો પાણીમાં તણાઈ જતા હતા જે બાદ આ ઘટનાની માહિતી પોલીસની ટીમે ઘટના સામે આવી હતી અને આ ત્રણેય લોકોના ભાગદેહ શોધ શરૂ કરી 3 કલ્લાક પછી તરૂલતા નાના દેહનો દેહનો સ્વીકાર થયો છે અને હજુ સુધી તેની માહિતી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *