GujaratIndia

ગાડી બે વાર પલ્ટી ખાઈ ને પડી ઊંડી ખાઈ માં જેના કારણે 4 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

આમ તો કોઈ પણ વ્યક્તિ નું મૃત્યુ થાય તો ઘણું જ દૂખ લાગે છે. પરંતુ જ્યારે એક જ પરિવાર ના એક થી વધુ લોકો અક્સ્માત ના કારણે મૃત્યુ પામે ત્યારે આખા પરિવાર પર જાણે વિપદાઓ ના પહાડ પડી ગયો હોય તેવું લાગે છે. આવો જ એક અક્સ્માત અંગે હાલ માહિતી મળી રહી છે. કે જેમાં એક ગાડી બે વાર પલ્ટી ખાઈ ને ઊંડી ખાઈ માં ગરકાવ થઈ હતી. આ અકસ્માત માં 4 લોકો ના મોત થયા હતા. જયારે 3 લોકો ઘાયલ થયા હતા.

જો આ અકસ્માત વિશે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અક્સ્માત ઉદેપુર થી અમદાવાદ જતી એક કર સાથે રસ્તામાં બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના NH-8 પર આરા મોડ પાસે સર્જાયો હતો. આ અકસ્માત ગાડીની હાઇ સ્પીડ અને વરસાદને કારણે સર્જાયો હતો. જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો તે આ પ્રમાણે છે.

આ ગાડીમાં સુંદરલાલ જૈન કે જેઓ છગનલાલ જૈનના પુત્ર છે અને જેઓ ઉદયપુરના રહેવાસી છે. ત્તેઓ ઉપરાંત લલિત જૈનના પુત્ર શાંતિલાલ જૈન કે જેઓ દેબારી ચૌરાહા ના નિવાસી છે, અને ભંવરીદેવી કે જેઓ સુંદરલાલ જૈનના પત્ની છે. તેમનિ સાથે સ્વરમ અને માવરમ કે જેઓ ડોલાજીના પુત્ર છે. અને દેવીલાલના પુત્ર કેસાજી ડાંગી. આ ઉપરાંત નારાયણ નો પુત્ર ભગા ગાયરી આ ગાડીમાં સવાર હતા.

આ તમામ લોકો ઉદયપુરથી ગાડી લઈને અમદાવાદ જઈ રહ્યા હતા. કે જ્યારે આ અકસ્માત સર્જાયો આ ગાડી જ્યારે બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના NH-8 પર પહોંચી ત્યારે હાઇ સ્પીડ અને વરસાદને કારણે આ ગાડી પલટીને 15 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. જેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલા સહિત અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં સુંદરલાલ જૈન કે જેઓ છગનલાલ જૈનના પુત્ર છે. આ ઉપરાંત સ્વરમ અને માવરમ કે જેઓ ડોલાજીના પુત્ર છે. અને નારાયણ નો પુત્ર ભગા ગાયરી નો સમાવેશ થાય છે. જયારે અન્ય 3 લોકો ને ઈજા થતાં હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *