ઘરની આજુબાજુ છે આવા ઝાડ અથવા છોડ તો થઈ જશો માલામાલ, જાણીલો ફટાફટ.
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘરમાં છોડ, ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં લોકો હંમેશા સ્વસ્થ રહે છે. પરંતુ ઘણીવાર આપના દ્વારા લગાવવામાં આવેલા ઝાડ-છોડ સારા પરિણામ આપતા નથી, કેમકે તેમા વાસ્તુ દોષ હોય છે. અહીં જાણીએ વાસ્તુ અને છોડ વચ્ચે નો સંબંધ. ઘરની પૂર્વ દિશામાં જો પીપળાનું ઝાડ-છોડ હોય તો ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે. ઘરની પૂર્વ દિશામાં વડનું ઝાડ હોય તો તમામ મનોકામના પૂર્ણ થાય છે. ઘરની દક્ષિણ દિશામાં કાંટાવાળા છોડ-ઝાડ હોય તો ઘરમાં બીમારી આવે છે.
ઘરની દક્ષિણ દિશામાં ગૂલરનું ઝાડ શુભ ફળદાયક હોય છે.ઘરના પાછળના ભાગે અથવા દક્ષિણ તરફ ફળવાળા ઝાડ શુભ હોય છે.ઘરની ઉત્તરમાં ગૂલર અથવા લીંબૂનું ઝાડ હોય તો આંખો સંબંધિત બીમારીઓ થાય છે. પૂર્વ અને ઉત્તર દિશામાં ફળવાળા ઝાડ લગાવવાથી સંતા પીડા અને બુદ્ધિનો નાશ થાય છે. તુલસીનો ઝોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રોપવો જોઇએ. અહીં તુલસીનો છોડ શુભ ફળ આપે છે. ઘરની દક્ષિણમાં તુલસીનો છોડ કઠોર યાતના આપે છે.
મની પ્લાન્ટ.તમે જોયું હશે કે મોટે ભાગે દરેક લોકોના ઘરમાં સુશોભન માટે મની પ્લાન્ટ લગાવેલ હોય છે. આ છોડ ના નામ ઉપરથી જ તેનું કામ પણ જાણી શકાય છે. તેમનું નામ મનીપ્લાન્ટ હોવાથી તે ધન સાથે સંબંધ ધરાવે છે. શાસ્ત્રો અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી સમૃદ્ધિમાં વધારો થતો હોય છે. આ છોડને તમારે અગ્નિ દિશામાં લગાવો જોઈએ. કારણકે આ દિશાને ગણેશજીની દિશા માનવામાં આવે છે. અને વિઘ્નહર્તા ગણેશ તમારા જીવનમાં આવી પડેલા દરેક વિઘ્નોને દૂર કરે છે.
કેળાનું ઝાડ.મિત્રો કેળા ના ઝાડ નો પણ આપણે શુભકાર્યમાં ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ. સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કેળા નું ઝાડ ઘરમાં હોવું ખુબ જ જરૂરી છે. ઘરની ચારે દિશામાં એક એક કેળાનુ વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કેળા ના ઝાડ અને ઇશાન ખૂણામાં લગાવવું વધારે શુભ રહેશે કારણકે આ ખૂણાને બૃહસ્પતિ ની દિશા માનવામાં આવે છે. વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી આઝાદના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
તુલસીનો છોડ.આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ ધર્મની અંદર તુલસીના પવિત્ર છોડનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીની સમાન પૂજવામાં આવે છે. એવું કોઈપણ ઘર નહીં હોય કે જ્યાં તુલસીનો છોડ ન હોય. ખાસ કરીને તુલસીના છોડને પૂર્વ કે પછી ઇશાન ખૂણામાં રાખવામાં આવે છે. સવારે અને સાંજે માતા તુલસીની પૂજા કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
રજનીગંધા.મિત્રો છોડની યાદીમાં ચોથા નંબર ઉપર રજનીગંધા નો છોડ આવે છે. તમને જણાવી દઇએ કે રજનીગંધા ત્રણ પ્રકારની હોય છે. જેમાંથી એક સુગંધિત તેલ તથા અત્તર બનાવવામાં કામ લાગે છે. રજનીગંધા ની અંદર ખુબ વધારે માત્રામાં પૌષ્ટિક ગુણો મળે આવે છે. જેથી તમે ગંભીર બીમારીઓ માંથી મુક્તી મેળવી શકો છો. આ છોડને પણ ઘરમાં લગાવવો શુભ કહેવાય છે.
નારીયેળનું ઝાડ.તમને જણાવી દઈએ કે મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે નારિયેળનું ઝાડ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. આ શુભ વૃક્ષને દરેક ઘરમાં લગાવવું ખૂબ જરૂરી છે. આ વૃક્ષના કારણે ઘરની અંદર અને પરિવારના સભ્યોમાં શાંતિ બની રહે છે. જે ઘરની અંદર રાહુ અને કેતુ ના દોષ હોય તે ઘરના લોકોએ આ વૃક્ષને ખાસ લગાવવું જોઈએ.
ઘરમાં લગાવવાથી પૈસાની તંગી દુર થઇ જાય છે. એ છોડનું નામ છે ક્રાસુલાનો છોડ. આપણે ધન પ્રાપ્તિની વાત કરીએ તો ફેંગશુઈ મુજબ આ છોડ ઉર્જાની જેમ ધનને પણ ઘર તરફ ખેંચે છે.એવું કહેવામાં આવે છે કે વૃક્ષો વાવવાથી આપણી આજુબાજુનું વાતાવરણ ખુશનુમા રહે છે, પરંતુ તે આપણા મન ને પણ પ્રસન્ન કરે છે.
હવે તેમાં કોઈ શંકા નથી કે ઝાડના છોડ આપણને માત્ર છાંયો જ નથી આપતો, ફળ પણ આપે છે.આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ જમણી બાજુ લગાવવું, જ્યાં થોડા જ દિવસોમાં આ છોડ એમની અસર બતાવવાનું શરૂઆત કરી દેશે. ઘરમાં રાખી મુકવાથી જ આ છોડ પૈસાને એની તરફ ખેચી લાવે છે. આ છોડને લગાવવાથી પૈસાની સાથે સાથે ઘરમાં સુખ શાંતિ પણ રહે છે.આ ઉપરાંત વૃક્ષો વાવવાથી આપણી ચારે બાજુ હરિયાળીનું વાતાવરણ રહે છે.
આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ તેની આજુબાજુમાં વૃક્ષો રોપવા જ જોઇએ. જોકે આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ કિંમતી છે. ચોક્કસ આ છોડ વિશે જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.આ છોડને મની ટ્રી કહેવાય છે. ચાલો તમને આજે એના વિશે બધું જણાવીશું. જેવી રીતે આપણી ત્યાં વાસ્તુ શાસ્ત્ર હોય છે, એવી જ રીતે ચીનમાં ફેંગશુઈની વિધિ હોય છે અને એને અનુસાર એક છોડ છે, જેને ઘરમાં મૂકી રાખવા માત્રથી એ પૈસાને એમની તરફ ખેંચે છે.
આ છોડને જ ક્રાસુલાનો છોડ કહે છે અને આ એક ફેલાવદાર છોડ છે, જેના પાંદડા પહોળા હોય છે પરંતુ એને હાથ લગાવવાથી મખમલ જેવા લાગે છે.તેથી જો તમે ક્યારેય આ છોડને જોશો, તો તેને અવગણશો નહીં. નોંધપાત્ર રીતે, આવા ઘણા છોડ છે, જે ઘણા ઔષધીય ગુણથી ભરેલા છે. તે છોડ જે દવાઓ બનાવવા માટે વપરાય છે.આ છોડના પાંદડાનો રંગ ન તો લીલા રંગનો અને ન તો પીળા રંગના હોય છે. આ બંને રંગોથી મિશ્રિત પાંદડા છે.
પરંતુ બીજા છોડની પાંદડીઓની જેમ કમજોર હોતી નથી જે હાથ લગાવવાથી તૂટી જાય છે.બતાવી દઇએ કે પહેલાના સમયમાં આ ઝાડ છોડનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો અથવા એમ કહો કે આ ઝાડના પાંદડાઓને જડીબુટ્ટીઓ બનાવવા માટે વાપરવામાં આવતા હતા. જો કે, આજના સમયમાં લોકો રસાયણોથી બનેલા રસાયણો પર વધુ માને છે.હવે જ્યાં સુધી કાળજી લેવાની વાત છે તો મની પ્લાન્ટની જેમ આ છોડ માટે વધારે પરેશાન થવાની જરૂર નથી.
જો તમે ૨ કે ૩ દિવસ પછી પાણી આપશો તો પણ આ છોડના પાંદડા સુકાશે નહિ. ક્રાસુલા ઘરની પાછળ છાયામાં પણ લગાવી શકો છો. આ છોડ વધારે જગ્યા પણ નથી રોકતો. તમે આ છોડને નાના કુંડામાં પણ લગાવી શકો છો.આ જ કારણ છે કે આજના સમયમાં લોકો વિદેશી દવાઓનો વધારે ઉપયોગ કરે છે.બરહલાલ આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઔષધીય ગુણધર્મો ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે.
ચોક્કસ તમારે પણ આ ચમત્કારિક છોડ વિશે જાણવું હશે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.ફેંગશુઈ શાસ્ત્ર મુજબ ક્રાસુલા છોડ સારી ઉર્જાની સાથે ધન પણ લાવે છે. આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે લગાવવો. જ્યાંથી પ્રવેશ દ્વાર ખુલે છે, એમની જમણી બાજુ એને લગાવવું. થોડા જ દિવસમાં છોડ એમની અસર બતાવવાનું ચાલુ કરી દેશે. ઘરમાં દરેક પરેશાની પણ દુર થઇ જશે અને સુખ શાંતિ બની રહેશે.
ત્યારબાદ મિત્રો આવો જ બીજો છોડ છે જેનાથી પૈસા મળવાની સંભાવના હોય છે તો ચાલો મિત્રો જાણીએ.ચુંબકની જેમ પૈસા ખેચી લાવે છે આ છોડ, ઘરમાં ફક્ત એક વાર લગાવી જુઓ, જો કે આપણે બધા જાણીએ છીએ કે મહેનત વગર ક્યારેય સફળતા નથી મળી શકતી, પરંતુ ઘણી વાર આપણને એવું લાગે છે કે આપણે મહેનત કરીએ છીએ, પરંતુ મહેનતનું ફળ નથી મળતું. આપણા ઘરમાં અચાનક સંકટ પરિવર્તન થતું રહે છે.
સૌથી પહેલા આ છોડ વિશે આપણે જાણીશું, દોસ્તો આ પારિજાતનો છોડ સમુદ્ર મંથનમાં નીકળ્યો હતો બધા જાણો જ છો કે સમુદ્ર મંથનમાં ૧૪ રત્નોની ઉત્પતિ થઇ હતી આ પારિજાત છોડ ૧૧ સંખ્યાનો રતન છે અને આ છોડને બધા દેવો ખુબ પ્રેમ કરે છે.પારિજાત છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. પારીજાત છોડને અડવાથી શરીરમાં ઉર્જા આવે છે. ઘરમાં પારીજાત છોડ લગાવવાથી બધા દોષો દુર થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે
અને ઘરમાં શાંતિ બની રહે છે.ઘરમાં બધી તરફથી ખુશી આવશે અને તમારા ખરાબ થયેલ કામ પણ ધીમે ધીમે સારા થવા લાગશે. આ છોડના ફૂલને પવિત્ર માનવામાં આવે છે, માતા લક્ષ્મીને પણ આ છોડ ખુબ જ પસંદ છે એટલા માટે આ છોડ જીવનમાં ધનની ઉણપને પૂરી કરશે અને તમારી મહેનત રંગ લાવશે.બધા મનુષ્ય આજકાલના સમયમાં વધારેમાં વધારે પૈસા કમાવા માટે દિવસ રાત બહુ મહેનત કરવામાં લાગી રહે છે, બધા જ વ્યક્તિ પૈસાદાર બનવા માંગે છે,
બધા વ્યક્તિની આવી જ સોચ હોઈ છે કે એની જોડે સુખ સુવિધાઓની કોઈ કમીના હોઈ, એની જોડે બહુ જ પૈસા હોઈ જેમાં એ પોતાની જરૂરતોને તરત જ પુરી કરી શકે અને તમારી પણ આવીજ ઈચ્છા હોય તો આજે અમે તમને થોડાક એવા છોડ વિષે જાણકારી આપવાના છે. એ હકીકતમાં શુભ માનવામાં આવે છે, જો તમે આ છોડ તમારા ઘરમાં લગાવો છો તો આનાથી તમારા ઘરમાં પૈસાની કોઈ પણ પ્રકારની અછત નહીં થાય.આ છોડને લગાવાથી ઘરમાં પૈસાનું આગમન થાય છે.