પગપાળા જતા પરીવાર ને ટ્રક ચાલકે અડફેટે લેતા દિકરા નુ કરુણ મોત થયુ…

અકસ્માત! રોજ બરોજ્ અનેક અક્સ્માતો થઈ છે. જેમાંથી અમુક ની જાણ આપણે મળે છે તો અમુક ની જાણ મળતી નથી. અકસ્માત નું કારણ કઈ પણ હોય પરંતુ તેનાથી મોટી જાન હાનિ જ થાય છે. આવીજ એક ઘટના આજ રોજ સવારે બની છે.

આ ઘટના વિશે સમગ્ર માહિતી કંઈક આવી છે. ઘટના કચ્છની ભાગેડે સુરજબારી માળિયા ધોરીમાર્ગ પાસેની છે. કે જ્યાં એક બેકાબુ ટ્રેક દ્વારા એક દંપતિ અને તેના બાળક ને હડફેટે લીધા હતા. જ્યાં તેમાંથી પતિ ને ગંભીર ઈજા થઈ જયારે માતા અને તેના પુત્ર નું મોત નિપજિયુ છે.

સમગ્ર ઘટના કંઈક આવી છે, કે કચ્છની ભાગેડે સુરજબારી માળિયા ધોરીમાર્ગ પર શનિવારે સવારે 8 વાગ્યે પતિ-પત્ની અને 4 વર્ષના પુત્ર સહિતનો પરિવાર માતાના મઢ દર્શને પગપાળા ચાલતા નીકળ્યા હતા. જ્યાં પાછળ થી ફૂલ સ્પીડ માં આવતા પીળા રંગવાળા બાટલા ભરેલી બેકાબૂ ટ્રક નં જીજે12 બીવી 6382 એ તેમને ઠોકરે લઇ લીધાં હતા.

આવા ગમખ્વાર અકસ્માત ને કારણે તેમ ને તેમને હોસ્પિટલ માં ખસેડિ ગ્યા. જ્યાં સારવાર દરમિયન માતા અને તેના 4 વર્ષના પુત્ર નું મોત થઈ ગયું. જયારે પિતાને ગંભિર ઈજા થતા પ્રથમ મોરબી અને ત્યાર બાદ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યાં.

આ આખી ઘટના ની માહિતી પોલીસ ને મળી અને તેમને તપાસ કરવાનું સારું કરિયું.જેમાં તે વ્યક્તિ માળિયાના અશ્વિનસિંહ રાણાએ જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *