ફટાકડા ફેક્ટરી મા ધમાકો થયો અને ચાર લોકો ના ઘટના સ્થળે જ…

આપણે સૌ જાણીએ છિએ કે હવે દિવાળી નજીક છે. દિવાળી આવતા ની સાથે જ્ અનેક પ્રકાર ના તહેવારો સરું થઈ જાય છે. દિવાળી એ હસી ખુશી લાવનારો તહેવાર છે. દિવાળી માં સૌ કોઇ ભેગા મળી ને ફટાકડા ફોડે છે. જોકે સાથો સાથ એ નું પણ ધ્યાન રાખે છે કે ફટાકડા થી કોઇ દાજી ના જાય.

ઍક ફટાક્ડો વ્યક્તિ ને સારી રીતે દઝાડી શકે છે. તો તેવામાં વિચરિએ કે તે ફટાકડા બનાવતા કારખાના માં જો આગ લાગી જાય તો? આપડે અહીં એક્ એવીજ વાત કરવા જય રહિયા છિએ. આ વાત ઉત્તર પ્રદેશના કૈરના વિસ્તાર ની છે.

જ્યાં આવાજ એક ફટાકડા બનાવતા કારખાના માં આગ લાગી. જેમાં 4 લોકો ની મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આ બનાવ ઉત્તર પ્રદેશના શામલિ જીલ્લા ના કૈરના વિસ્તાર નો છે. જ્યાં ઍક ફટાકડા બનાવતા કારખાના માં અચાનક આગ લાગી છે. જેની અંદર લગભગ 12 જેટલા લોકો ને ઈજા પહોંચી છે, જ્યારે 4 લોકો ના મૃત્યુ થયા છે.

મળતી માહિતી આનુસર્ રજ્વાહે પાસે આવેલ આ કારખાના માં લગભગ પોણા પાચ વાગ્યા આજુ બાજુ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો મોટો હતો કે આસ પાડોસ ના અનેક લોકો તેનો ભોગ બનિયાં. ઘટના અંગે ની માહિતી મળતા તુરંત પોલીસ તંત્ર ત્યાં દોડી આવ્યુ અને ફસાયેલ્ લોકો ને ત્યાંથી બહાર નીકળવા માં મદદ કરવા લાગીયા.

આ કારખાના માં ઘણા લોકો કર્યા કરતા હોય છે, પરંતુ શુક્રવાર હોવાને કારણે આજે થોડા ઓછા લોકો કામ પર્ હતા. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે એટલો મોટો હતો કે તે દૂર સુધી સાંભળવા મળિયો હતો. જોકે જ્યાં આ વિસ્ફોટ થયો તે અથાણા બનાવ્તુ કારખાનુ હતું કે જેમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા.

તેની પહેલા પણ ઘણિ વાર આવા કારખાના માં વિસ્ફોટ થયા છે. જેમ કે કરનાલમાં એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. નાગલા ચોક પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગનપાઉડર અને કેમિકલ્સ મિક્સ કરતી વખતે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. જેમાં પણ ત્યાં કામ કરતા લોકોએ પોતાનો જિવ ગુમવિયો હતો

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *