Gujarat

બજરંગ દાસ બાપા ને રાષ્ટ્રિય સંત કહેવામા આવે છે તેની પાછળ નુ કારણ તમે જાણો છો બાપા સીતારામ લખજો

Spread the love

આજે આપણે એવા સંત ની વાત કરવા જઈ રહયા છીએ જેને સૌ કોઈ જાણે છે બાપા સીતારામ નામ પડતા જ આખો મા એક છબી પ્રતીત થાય એવા સંત શ્રી બજરંગદાસ બાપા બગદાણા ખાતે આવેલુ આશ્રમ માત્ર ગુજરાત માં જ નહી પરંતુ આજે આખા વિશ્વ મા બાપા સીતારામ નું નામ બોલાય છે.બાપા સીતારામ ને કેવી રીતે રાષ્ટ્રિય સંત નુ બિરુદ મળ્યું

પુરા દેશ માં કટોકટી લાગુ પડી ત્યારે આપણા બાપા સીતારામ બજરંગદાસ બાપા દેશ ની સાથે ઉભા રહ્યા હતા ૧૯૯૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી.૧૯૯૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી પોતાની તમામ વસ્તુ પોતે વેચી ને જે રકમ મળી તે લશ્કર ને આપી.

આમ ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી ના નીરથંભી ગયા તપંખી ઓ નો કલરવ સાન્ત થય ગયા હતા.

આજે પણ બાપા સીતારામ બગદાણા ધામ મે લાખો ભકતો રોજ આવે છે અને પુનમ ના દિવસે સેવા કરવા માટે લાઈનો લાગે છે આ ઉપરાંત અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં અન્ન કયારેય ખાલી નથી થયુ બસ આ જ છે બાપા નો મહિમા બોલો બાપા સીતારામ અને લેખ ગમે તો મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *