ટ્રેકટર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો ! પાચ લોકો ના ઘટના સ્થળે જ મોત
મિત્રો આપડે અવાર નવાર અનેક અકસ્માત વિશે સાંભળતા હોઈએ છીએ. આવા અક્સ્માત માં અનેક વ્યક્તિઓ ને પોતાના જીવ ગુમાવવા પડે છે. જેને કારણે આસપાસ ના વિસ્તારો માં અને અક્સ્માત માં મૃત્યુ પામનર લોકોના પરીવાર માં શોક ની લાગણી ફેલાઈ જાઇ છે.
આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે આ અકસ્માત માં 5 લોકો મૃત્યુ પામીયા છે જયારે 15 જેટલા લોકોને ઈજા પહોંચી છે તો ચાલો આખા અકસ્માત વિશે વિસ્તારમાં માહિતી મેળવીએ.
આ અક્સ્માત શુક્રવારે વહેલી સવારે સનૌરના જગતપુરા ગામમાં થયો હતો. અહીં એક સ્કોર્પિયો અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં 5 લોકોના ખૂબજ કરુણ મૃત્યુ થઈ હતી. જ્યારે આ અકસ્માતમા 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જો વાત મુત્યુ પામનર સ્કોર્પિયો સવાર ની કરીએ તો કરમજોત સિંહ કે જેઓ બગૌર સમરાલ નિવાસી છે જયારે ગુરપ્રીત સિંહ સરજ નિવાસી છે, અને શ્રી મુક્તસર સાહિબનો સમાવેશ થાય છે તેઓ અહીં પંજાબી યુનિવર્સિટીમાં એમટેકમા અભ્યાસ કરતા હતા.
અહીં અકસ્માત માં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત નાજુક છે. તેઓને પીજીઆઈ ચંદીગઢમાં મોકલવામાં આવ્યો છે.
જો વાત અકસ્માત વિશે કરીએ તો ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લોકો કરનાલના એક ધાર્મિક સ્થળેથી પરત ફરી રહ્યા હતા. જ્યાં જકાતપુરા ગામ નજીક પાછળથી આવતી સ્કોર્પિયોએ ટ્રોલીને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.