Gujarat

અંતીમ યાત્રા આવી રીતે નીકળી કે તમે જાણીને નવાઈ પામશો

Spread the love

મદદ આપડે માનવી છિએ ભગવાને આપણને ઘણીજ આવડત આપી છે. જેનો ઉપયોગ કરી આપડે બીજાની મદદ કરી શકીએ છિએ. અહીં એક એવો જ કિસ્સો સામે આવિયો છે કે જ્યાં એક સ્મશાન યાત્રા માટે આખા ગામે ઘણીજ મહેનત કરી.

આ બનાવ ગુજરાત ની નજિકે આવેલા નવાપુર તાલુકાના ધનરાટ ગામનો છે. કે જ્યાં અંતિમ ક્રિયા કરવા માટે ગામ માં કોઇ પણ સમસાન નથી. પરિણામે આ ગામ ના લોકોએ ફરજિયાત પણે અગ્નિસંસ્કાર માટે નદીના વહેતા પાણીમાંથી લઈ જવું પડે છે. 

આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમય થી મેઘ રાજા આપડા પર મહેરબાન્ છે. તેવામાં આ વિસ્તાર ની નદી માં પૂર જોવા મળિયો. પરંતુ ગામના 23 વર્ષીય ડેનિયલ સતુ ગાવીતનું અકાળે મોત થયું. તેથી તેમના અંતિમ સંસ્કાર માટે તેમને નદી ની પેલે પાર લઇ જવા જરૂરી હતું.

તેથી ગામના લોકો એ યુક્તિ લગાડી અને એક કિનારે ઝાડ સાથે દોરડું બાંધી તેને સામે પાર લઇ ગયા અને તેને પકડીને આ પૂર વાળી નદી પાર કરી. કે જેથી કરિને અર્થીને ઉપાડી જતાં લોકો જો પાણીમાં તણાય જાય તો તેને બચાવી શકાય.

ગામ ના લોકો દ્વારા આવાર નવાર રજૂઆત કરવા છત્તા પણ નાતો ગામ માં બ્રિજ બનાવવામાં આવીયો કે નાતો ગામ માં સમસાન બનાવવા આવોયુ હવે જો આને તંત્ર ની બેદર કરી ન ગણવી તોશું ગણવું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *