શું આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન નહીં થાય? લગ્નને લઈને માતા નીતુ કપૂરે કર્યો એવો ખુલાસોકે ચોકી જાસો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ આખા વિશ્વ માં પોતાની અલગ ઓળખ ધરાવે છે આખા વિશ્વ ને મોટા પાયા પર મનોરંજન આપવાનું કામ બોલીવુડ કરે છે બોલીવુડ ફિલ્મો અને બોલીવુડ ના ચાહકો આખા વિશ્વમા છે. આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ કલાકારો લોકોમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે તેમનો ચાહક વર્ગ આખા વિશ્વમાં છે.
માટે જ લોકો પોતાના પસંદગી ના કલાકાર ના જીવન માં શું ચાલે છે અને તેમના જીવન વિશે દરેક માહિતી મેળવવા માંગે છે. હાલમાં આખા બોલીવુડ અને ફેન્સ માં એક બાબત ઘણી ચર્ચામાં છે કે જે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન છે. આપણે સૌ જાણીએ છિએ કે આ બંને કલાકારોએ પોતાની એક્ટિંગ અને આવડતથી ખાસ ઓળખ બનાવી છે.
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના ચાહકો આખા વિશ્વ માં છે અને તેમણે અનેક હિટ ફિલ્મો આપીને ખાસ ઓળખ બનાવી છે. તેવામાં હવે જ્યારે આ બંને સુપર સ્ટાર ના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય રહ્યું છે કે આજથી જ રણવીર આલિયા ના લગ્નની અને સગાઈ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
રણવીર કપૂર ની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા એ પૂજા કરીને લગ્ન વિધિ આગળ વધારી છે આ સમયે તેઓ ઘણા જ સુંદર અને લાગી રહ્યા હતા. ઉપરાંત જે રીતે એક પછી એક અન્ય હસ્તિઓ પણ કપૂર અને ભટ્ટ પરિવાર ને મળે છે અને જે રીતે તૈયારીઓ જોવા મળે છે તે લગ્નને લઈને ખાતરી આપે છે.
જો કે આ સમયે જ્યારે નીતુ કપૂર ને લગ્ન ની તારીખ પૂછવામાં આવી ત્યારે તેમણે લગ્ન ની તારીખ 15 એપ્રિલ કહી જ્યારે આલિયા ભટ્ટ ના ભાઈ રાહુલ ભટ્ટે લગ્ન મોકૂફ રાખ્યા અંગે માહિતી આપી છે જોકે લગ્નને લઈને આલિયા ભટ્ટ કે રણવીર કપૂર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી માટે હકીકત વિશે કોઈને માહિતી નથી જોકે હાલમાં કપૂર પરિવાર નું લગ્ન કાર્ડ ઘણું વાયરલ થઈ રહ્યું છે.
રણવીર આલિયા ના લગ્નને લઈને ઉત્સાહીત લોકો માં જ્યારે આ કાર્ડ જોવા મળ્યું ત્યારે તેઓ કાર્ડ જોતાં રહ્યા. જણાવી દઈએ કે આ કાર્ડ રણવીર આલિયા ના લગ્નનું નહીં પરંતુ રિશી કપૂર અને નીતુ કપૂર ના લગ્નનું છે જેના કારણે લોકો રણવીર આલિયા ના લગ્ન ના કાર્ડ અંગે અંદાજો લગાવી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.