Gujarat

શા માટે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પિતાના ઘરે જ રહે છે? આ વાતને લઈને થયો મોટો ખુલાસો

Spread the love

અમિતાભ બચ્ચનએ છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દિલો પર રાજ કરે છે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનએ ઇન્ડસ્ટ્રી શેત્રમાં એક મહાન અભિનેતા માનવામાં આવે છે. આ અભિનેતાને ફક્ત ભારતમાં જ નહી પરંતુ પૂરી દુનિયામાં તેણે ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચન કોઈ દિવસ પોતાના પારિવારિક બાબતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્ય નથી પણ હવે આ અભિનેતા પોતાની એક બાબતને લઈને ખુબ ચર્ચામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનએ પોતાના પરિવાર સાથે ખુબ સુખી અને શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા છે. એવામાં એક કારણ સામે આવ્યું છે કે જેના લીધે અમિતાભ બચ્ચનએ છેલ્લા થોડા સમયથી ચર્ચાનો વિષય બની ગયા છે. આ બાબત છે તેની દીકરી શ્વેતા બચ્ચન. શ્વેતા વિશે જણાવીએ તો તેના લગ્ન ફક્ત ૨૧ વર્ષની ઉમરમાં થયા હતા.

તમને જણાવી દઈએ કે શ્વેતા બચ્ચનતો હાલ પોતાના પિતાના ઘરે એટલે કે પોતાના પિયરમાં રહે છે. આ બાબતને લઈને લોકો દ્વારા ઘણી બધી સંભાવનાઓ કરવામાં આવી છે અને લોકો આ બાબત પર ખુબ ચર્ચામાં કરી રહ્યા છે. અમુક લોકોને લાગે છે કે શું આ બાબતને લઈને શ્વેતાના તેના પતિ સાથે છુટાછેડા થવાના છે એવી અટકળો હાલ સોશિયલ મીડિયા પર બાંધવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાની વાસ્તવિકતા શું છે તે આ અભિનેતા અને તેની દીકરી જ જાણતી જ હશે. શ્વેતાએ પોતાના સાસરિયને મૂકીને પોતાના પિયરમાં જ વધુ જોવા મળે છે, જે ખુબ ચર્ચાનો વિષય બની ગયો છે. તો ચાલો મિત્રો તમને શ્વેતાના અંગત જીવન વિશે જણાવીએ. શ્વેતાએ દિલ્હી છોડીને મુંબઈ પોતાના પિયરમાં રેહવા લાગી છે આની પાછળ શું કારણ હશે તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતગાર કરીએ.

શ્વેતા બચ્ચન હાલતો સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને ખુબ ચર્ચામાં રહી છે. શ્વેતાએ મુંબઈ રેહવાનું કારણ જણાવતા કહે છે કે ‘હું મારો એક બિઝનેસ કરવા ઇચ્છુ છુ અને આત્મનિર્ભર થવાનો પ્રયત્ન કરું છુ.’ તે એટલા માટે મુંબઈ આવી કારણ કે તેના પતિએ દિલ્હીમાં જ બિઝનેસ કરે છે. તમને જણાવી દઈએ કે આ અભિનેતાનો જમાઈ પાસે કરોડોની સંપતી છે છતાં પણ શ્વેતાએ મુંબઈ આવીને પોતે આત્મનિર્ભર થવા ઈચ્છે છે અને પોતાની એક અલગ ઓળખાણ કરાવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *