રાધનપુર માં કાળ બનીને આવેલી ગાડીએ બાઈક ચાલાક યુવકનો લીધો જીવ અકસ્માત માં…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. હાલ આવી જ એક અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક ગાડીએ એક બાઈક સવાર ને હડફેટે લીધો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જો આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાંધનપુરી અને મહેસાણા હાઇવે પર સર્જાયો છે. અહીં એક વેગેનાર ગાડી અને એક સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ વેગેનાર ગાડીએ હાઇવે પર જઈ રહેલા સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે આ સ્કૂટર સવાર યુવક નું મૃત્યુ થયું હતું. જો વાત આ ગાડી અંગે કરીએ તો ગાડીનો નંબર જીજે 01 કેડી 3664 છે. જણાવી દઈએ કે આ ગાડી રાંધનપુરી થી મહેસાણા તરફ જઈ રહી હતી. જોકે આ સમયે ગાડીની ગતિ ઘણી જ વધુ હતી. જેના કારણે આગળ જતા સ્કૂટર ને ટક્કર લગતા અકસ્માત સર્જાયો હતો.
જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામલે વ્યક્તિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું નામ ભરત કાંતિભાઈ વાલ્મિકી છે. અને તેઓ નર્મદા કચેરીમાં કાર્યરત હતા. તેમની ઉમર 21 વર્ષની હતી. તેઓ વરસડા ગામના રહેવાશી હતા. યુવકના અકસ્માત બાદ પરિવાર માં શોકનો માહોલ છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને વેગેનાર સવાર વિરુદ્ધ મોતનો ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી હતી.