Categories
Entertainment

દિપિકાને લઈને અનુષ્કા શર્માએ કર્યો ચોકાવનાર શું ખુલાસો બંને વચ્ચે થઈ છે લડાઈ? રણવીર સિંહ પણ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ફિલ્મ જગતમા અનેક કલાકારો જોવા મળે છે વિશ્વ માં અલગ અલગ જગ્યાએ બોલીવુડ ફિલ્મો અને તેના પ્રશંસકો જોવા મળે છે. લોકો દ્વારા વિવિધ માધ્યમ થી પોતાના પસંદગી ના કલાકારો વિશે માહિતી મેળવવા માંગે છે અને તેમની ખબર રાખે છે.

આપણે સૌ જાણીએ છિએ કે બોલિવૂડ ના અમુક કલાકાર પોતાની ફિલ્મો અને અંગત કારણો ને લઈને સતત ચર્ચામાં રહે છે. આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ માં અનેક કલાકારો છે જે પૈકી ખાસ તો અમુક અભિનેત્રીઓ છે જેઓ એકબીજા સાથે નથી મળતી અથવાતો તેમની વચ્ચે લડાઈ ચાલતી હોય છે. જ્યારે આ અભિનેત્રીઓ એકબીજાની સામે આવે છે, તો ક્યારેક તેઓ કેટ ફાઈટમાં પણ સામેલ થઈ જાય છે.

આજ કડી માં ફરી એવો એક બનાવ સામે આવી ગયો છે જેણે બોલીવુડ ગરમાવ્યુ છે જણાવી દઈએ કે તાજેતરમાં દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા વચ્ચેની લડાઈને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે સૌ અનુષ્કા શર્મા અને રણવીર સિંહ ના જૂના સંબંધો વિશે માહિતગાર છિએ.

તેવામાં એવું કહેવાય છે કે અનુષ્કા શર્માએ તેના પૂર્વ બોયફ્રેન્ડ અને પ્રેમી રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણને લઈને મોટું અને ચોકાવનાર નિવેદન આપ્યું છે. આ નિવેદન પરથી સીધા સંકેત નથી મળતા કે બંને વચ્ચે ઝઘડો છે કે પરંતુ એવું માનવામાં આવે છે કે અનુષ્કાએ તેના ઇન્ટરવ્યુમાં જે પણ કહ્યું છે, તેણે દીપિકા પર નિશાન સાધ્યું છે.

સૌ પ્રથમ જાણકારી માટે જણાવી દઈએ કે રણવીર સિંહ દીપિકાને ડેટ કરતા પહેલા અનુષ્કા શર્મા સાથે રિલેશનશિપમાં હતો. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા અને બંને અલગ થઈ ગયા. જણાવી દઈએ કે જ્યારે મીડિયાએ અનુષ્કા અને દીપિકાના સંબંધને પૂછ્યું ત્યારે અનુષ્કાએ કહ્યું કે તેનો અને દીપિકા નો કોઈ મેચ નથી અને બંનેએ અલગ અલગ પ્રકારની ફિલ્મો કરી છે.

અનુષ્કાએ કહ્યું કે દીપિકામાં વધુ ફિલ્મો છે જ્યારે તેઓ ફિલ્મોના કિસ્સામાં થોડી ચુઝી છે. અનુષ્કા અનુસાર, તેઓ પાસે આવેલા દરેક રોલ કરતા નથી. આ ઉપરાંત જ્યારે ઈન્ટરવ્યુમાં અનુષ્કાને જણાવવામા આવ્યુ કે દીપિકાના એક મિત્રએ તેને ફોન કરીને કહ્યું હતું કે દીપિકા યે જવાની હૈ દીવાની કરી રહી છે. આવી સ્થિતિમાં અનુષ્કાએ મીડિયાને કહ્યું કે તેના મિત્રોએ ક્યારેય આવું કંઈ કર્યું છે. અનુષ્કાના કહેવા પ્રમાણે, તેણે ક્યારેય કોઈને નીચે ધકેલ્યા નથી અને કહ્યું છે કે લોકોએ તેના પર કાદવ ફેંકવાનું પણ બંધ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *