Categories
Helth

શું તમને ખબર છે? ચણા ખાવાથી શરીરને થશે આ આ મોટા ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…જાણો આ ગુણકારી ફાયદા વિશે

હાલના વ્યસ્ત જીવનશૈલીમાં આપણે હેલ્ધી રેહવું કેટલું જરૂરી બની જાય છે, શરીરને કોઈ પણ પીડા કે બીમારી થાય તો સૌ પ્રથમ આપણે તેના ઉપાયમાં લાગી જાયે છીએ પરંતુ આપણે પેહલા આપણે તે નથી વિચારતા કે આપણે બીમાર શા માટે પડ્યા. આપણી ખાણી-પીણીની ટેવ સારી હોય તો આપણા શરીરને ઘણી ઓછી તકલીફ પડતી હોય છે પરંતુ જો તમે વારંવાર બહારનો તથા જંક ફૂડ ખાતા હોવ તો તેનું નુકશાન તમારા જ શરીરને થતું હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ખોરાકને લઈને આવ્યા છીએ જેને ખાવાથી શરીર માટે અનેક ફાયદા તો પોહચે જ છે પરંતુ સાથો સાથ શરીરને અનેક પ્રકારની શક્તિઓ પણ પુરી પાડે છે.આ ખોરાક બીજો એકેય નહીં પરંતુ ચણાં છે. તમે અનેક વખત એવું સાંભળ્યું જ હશે કે ચણાં ખાવાથી દોડવામાં રફતાર આવે છે તથા ખુબ શક્તિ મળે છે.તમને ખબર હશે કે ઘોડા પણ ચણા જ ખાતા હોય છે આથી તેઓ આટલા તંદુરસ્ત હોય છે.

લોકો ચણાને ખુબ અલગ અલગ રીતે ખાતા હોય છે, અમુક લોકો બાફેલા ચણા કરીને તો અમુક લોકો રાત્રે ચણા પલાળીને બીજા દિવસે તેનું સેવન કરતા હોય છે. ચણાનો આવી રીતે ઉપોયગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે જે ખરેખર દરેક શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તમે અમુક સ્થાનોએ જોયું હશે કે ત્યાંના લોકો ચણાનું શાક જેવી વાનગીઓ બનાવતા હોય છે.

બાફેલા કાળા ચણા ખાવાથી શરીરને ગેસ જેવી અનેક તકલીફો માંથી રાહત મળે છે, એટલું જ નહીં આવા ચણા શરીરને પણ ખુબ વધારે શક્તિ પુરી પાડતા હોય છે. જો તમારે દિવસભર કામ કરવાનું હોય તો તમારે ચણા ખાવા જોઈએ જેથી આખો દિવસ માટે એમનામજ શક્તિ બની રહે અને તમારા શરીરમાં ઉર્જા એમનામ જળવાય રહે, જો વજન ઓછો કરવો હોય તો તે માટે પણ તમારે બાફેલા ચણા ખાવાનું રહેતું હોય છે જેથી વજનમાં ઘણો ઘટાડો થાય છે.

Categories
Helth

ગરમીમાં નહીં પણ સામાન્ય સ્થિતિમાં તમને જો વારંવાર તરસ લાગતી હોય તો નજર અંદાજ નહીં કરતા, આ ગંભીર બીમારીનું સૂચન કરે છે આ વાત….

પાણી પીવું એ ખુબ સારી વાત છે એવામાં હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકોને ખુબ તરસ લાગતી હોય છે અને પાણી પીવું જરૂરી બની જાય છે અને પીવું જ પડે નહિતર ડિહાયડ્રેશન જેવી સમસ્યા ઉદભવે છે.એવામાં પાણી પીવું જરૂરી બની જાય છે પરંતુ શું તમને ખબર છે ખુબ વધારે તરસ લાગવી પણ તમને આ આ બીમારીના સંકેત આપવા કરે છે જેના વિશે તમને પણ ખબર હોતી નથી. તબીબોનું માનીએ તો તેઓનું પણ એવું જ કેહવું હોય છે કે રોજના 2 થી 3 લીટર પાણી પીવાનું રહે છે.

તમને જાણતા નવાય લાગશે કે જયારે સામાન્ય સ્થિતિ હોય તેમ છતાં તમને વારંવાર તરસ લાગવા લાગે તો તમને આ વાત ગંભીર બીમારી વિષે સૂચવે છે અને આ બીમારી આવું થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.જો વધારા ગરમી ના હોય તેમ છતાં તમને વારંવાર પાણીની તરસ લાગવા લાગે તો તેને સામાન્ય ન સમજવું અને તેની ગંભીરતા લઈને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.

જરૂરિયાત વધારે તરસ લાગવા લાગે તેને મેડિકલની ભાષામાં ‘પોલિડીપસીયા’ તરીકે ઓળખવામાં આવે છે, આવી પ્રિતસ્થિતિમાં પાણી વધારે કરે છે.આવું થવા પાછળ મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે શરીરમાં જયારે સોડિયમની કમી હોય છે ત્યારે આવી મુશ્કેલી ઉદભવે છે, આ લક્ષણ જ નહીં પરંતુ આની સિવાય ઉલ્ટી થવી જેવા પણ દેખાવા લાગે છે. વધારે પાણી પીવાથી પેશાબ પણ જાડું થવા લાગે છે.

વારંવાર તરસ લાગવી તે ડાયાબિટીસનું એક મહત્વનું લક્ષણ માનવામાં આવી રહ્યું છે, જયારે જે તે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે ત્યારે તેને લોહી અને શુગર લેવલ ખુબ વધી જાય છે જેના લીધે એક્સ્ટ્રા શુગરને કિડની પોતાની ક્ષમતા અનુસાર યુરિન સાથે બહાર કાઢે છે આથી જ વારંવાર પેશાબ કરવાની સમસ્યા ઉદભવે છે, આથી વારંવાર પાણી પીવાં જેવી મુશ્કેલી આવે છે.

Categories
Helth

આ સમયે આટલી રોટલી ખાશો તો તમને થશે આ આ ફાયદા, જો વધારે રોટલી ખવાય ગઈ તો થઇ શકે આ નુકશાન..જાણી લ્યો પુરી વાત

રોટલી આપણા દૈનિક ખોરાકનું એક એવું અંગ બની ગયું છે જેના વગર તમામ ખોરાક અધૂરા માનવામાં આવે છે, હાલના સમયમાં દરેક ઘરોમાં જમવામાં રોટલી ફરજીયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતની કોઈ પણ સબ્જી કે શાક રોટલી વગર ખાવાથી અધૂરું જ લાગે છે, એવામાં હાલ અમે તમને રોટલી ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ તે અંગેની માહિતી આ લેખના માધ્યમથી આપવાના છીએ.

જો રોટલીને વધારે પ્રમાણમાં ખાય લેવામાં આવે તો તેનાથી વજન વધારો અને પાચનની પ્રક્રિયા મુશ્કેલ થતી હોય છે જ્યારે ઓછી ખાતા હોઈએ તો તેમાંથી આપણને જરૂરી કેલેરી પ્રાપ્ત થતી હોતી નથી આથી જ રોજની પુરુષો તથા મહિલાઓને કેટલા પ્રમાણમાં રોટલી ખાવી જોઈએ તે અંગેના ફાયદા અને નુકશાન વિશે આજના આ લેખમાં અમે તમને જણાવાના છીએ.

કહેવામાં આવે છે કે રોટલીને ચોખા અથવા તો ભાતથી પણ સૌથી વધારે હેલ્ધી માનવામાં આવે છે, રોટલીની અંદર વધારે કેલેરી અને કાર્બ્સ હોય છે જેથી તેનું વધારે સેવન કરવાથી તેમાંથી નુકશાનનો પણ ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની એક રોટલીની અંદર 104 કેલેરી હોય છે જેમાં 14થી20 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 60થી70 ગ્રામ કાર્બ્સ હાજર રહે છે. એવામાં ત્યાં જ ફેટ વિશે વાત કરવામાં આવે તો રોટલીમાં પ્રતિ 100 ગ્રામે લગભગ 9.2 ગ્રામ જેટલું ફેટ હોય છે.

હવે આવી તમામ બાબતોને માપતોલ કરીને રોટલીને ખાવામાં આવતી હોય છે, મહિલાઓ અને પુરુષો માટે રોટલી ખાવાની ક્ષમતા પણ અલગ અલગ રાખવામાં આવે છે. મહિલાઓને એક દિવસમાં 1400 કેલેરી જરૂરી હોય છે આથી તેઓને બે રોટલી સવારે અને બે રોટલી સાંજે ખાવી જરૂરી બની જાય છે જ્યારે પુરુષોને રોજની 1700 કેલેરીની જરૂરિયાત હોય છે આથી તેઓને સવારે ત્રણ રોટલી અને સાંજે ત્રણ રોટલી ખાવાની રહેતી હોય છે.વધારે પડતી રોટલી ખાવાથી શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

જરૂરી વાત તો એ છે કે રોટલી ખાવા અને સુવામાં વધુમાં વધુ ત્રણથી ચાર કલાકનો ગેપ રાખવાનો રહે છે, એટલું જ નહીં રોટલી ખાયા બાદ વોક જરૂર કરવું જોઈએ જેથી પાચન આસાનીથી થઇ શકે. રોટલીને ક્યારેય ગેસ પર ન બનાવી જોઈએ કારણ કે રોટલીની અંદર હવા ભરાય જતા તે પેટને ભારે નુકશાન કરી શકે છે.

Categories
Helth

ઉનાળામાં વધારે પડતી કેરી ખાવી પડી શકે છે ભારે!! શરીરને કરે છે આ નુકશાન, ક્યારે ને રોજ કેટલા પ્રમાણમાં ખાવી?? જાણો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો લોકો ઉનાળાના સમયમાં સૌથી વધારે કેરી ખાતા હોય છે, કેરી ખાવાથી અનેક ફાયદાઓ તો થાય જ છે પરંતુ સાથે સાથે અનેક એવા મોટા નુકશાન પણ થતા હોય છે, તો આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ આર્ટિકલ લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમને પણ આંચકો જ લાગશે.

આમ તો કેરીની અંદર વિટામિન A, B, C અને વિટામિન E ની સાથો સાથ મેગ્નેશ્યમ, ફાયબર,ફાયબર અને તાંબા જેવા અનેક ગુણો હાજર હોય છે આથી તે શરીર માટે તો ખુબ ફાયદાકારક રહે જ છે, પણ આજે અમે તમને તેના નુકશાન વિશે જાણવાના છીએ. કેરી ખાવાથી મોટાપામાં વધારો થાય છે, જો તમે પાતળા થવા માટે ડાઇટ કરતા હોવ તો કેરી તમારા માટે અડચણ રૂપ સાબિત થઇ શકે છે, કારણ કે કેરી એ શરીરના ફેટમાં વધારો કરે છે.

કેરીને ગરમ તાસીર માનવામાં આવે છે આથી જ જો તમે તેનું વધારે સેવન કરતા હોવ તો તેનાથી ખીલ, નાની નાની ફોડીકીયો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો રહેતો હોય છે.એટલું જ નહીં કેરીની અંદર ખુબ મોટી માત્રામાં ફાયબર હોય છે આથી દસ્ત લાગવાની પણ સમસ્યા થઇ જતી હોય છે.

કેરીમાં રહેલી કુદરતી મીઠાસની માત્રા ખુબ વધારે હોય છે આથી જો વધારે પ્રમાણમાં કેરી ખવાય જાય તો શુગર લેવલ પણ વધી શકે છે અને તેના લીધે ડાયાબિટીસ જેવી બીમારી થવાની સંભાવના રહે છે.ઘણાં લોકોને કેરી ખાવાની આદત પડી ગઈ હોઈ છે આથી જ આવી કેરી ખાવાના ઉત્સાહને જેમ બને તેમ ઓછો રાખવો જોઈએ અને રોજ એક જ કેરી ખાવી જોવે.

Categories
Helth

ધોમધખતી ગરમીમાં જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પિતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! શરીરને આવું નુકશાન કરે છે ઠંડુ પાણી..જાણો પુરી વાત

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ધોમધખતી ગરમી પડી રહી છે એવામાં લોકો પોતાના શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પાણી પીવાની સાથો સાથ ઠંડા પીણા પિતા હોય છે, પરંતુ આ ઠંડા પીણા થોડાક સમય માટે જ આપણને સારા લાગશે કારણ કે આવા પીણાં શરીર માટે ખુબ નુકશાનકારક સાબિત થતા હોય છે તો આજના આ લેખના માધ્યમથી અમે એક ઠંડા પાણી પીવાના ગેરફાયદા વિશે જણાવાના છીએ.

જો તમે બોવ જ વધારે ઠંડુ પાણી પીવાના શોખીન હોતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવી આદત જેમ બને તેમ કાઢી નાખવી જરૂરી બની જાય છે કારણ કે આવી આદત તમને નુકશાન કારક સાબિત થઇ શકે છે. જો તમે બાદાની મુશ્કેલીથી જુજી રહ્યા ચો તો ઠંડા પાણી પીવાનું અટકાવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં પસાર થાય છે અને આંતરડા સઁકોચાય જાય છે જે બાદાની સમસ્યાને વધુ જોર આપે છે.

જેમ બને એમ પ્રયત્ન કરવા કે વધારે ઠંડુ પાણી તમે ના.પીવો. વધારે ઠંડુ પાણી પીવાથી માથામાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે અને એટલું જ નહીં બરફ વાળું પાણી પીવાથી બ્રેન ફ્રિજ થવાની પણ પરેશાની થતી હોય છે.આમ તો વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં જ્યારે માથામાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે વધારે પડતી ગરમીને લીધે માથું દુખવા આવ્યું એવું હોય છે પરંતુ અસલી કારણ એ હોય છે ગરમીમાંથી આવીને તમે સીધા ઠંડુ પાણી પીવો તો આવી સમસ્યા થવા લાગે છે.

બોવ જ વધારે ઠંડુ પાણી પીવાથી પાચન તંત્રને પણ અસર થતી હોય છે જેનાથી પ્રભાવિત થઇ જમવાનું પાચન થતું હોતું નથી અને પાચનક્રિયામાં ભારે દિક્કત આવતી હોય છે, તેના જ લીધે બાદો, પેટમાં દુખાવો તથા પેટ ફુલાય જાવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવતી હોય છે.ઠંડુ પાણી શરીરના ફૈટને સખ્ત બનાવી દે છે આથી જ ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ અથવા તો માટલાના પાણીનું સેવન કરવું જરૂરી બની જાય છે.

Categories
Helth

કાલઝાળ ગરમીમાં સોડા કે બીજા કોઈ ઠંડા પીણાં નહિ પણ નારિયળ પાણી પીજો! શરીર માટે છે ખુબ ફાયદાકારક… જાણો ફાયદા

મિત્રો હાલના સમયમાં તમે જાણતા જ હશો કે આખા ગુજરાત રાજ્યમાં ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે એવામાં લોકો શરીરને ઠંડક આપવાના નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, અમુક લોકો ઠંડા પીણાનું સેવન કરીને તો અમુક લોકો ઘરમાં જ રહીને ગરમીનો સામનો કરી રહ્યા છે, એવામાં આજે અમે એક એવા પીણાં વિશે વાત કરવાના છીએ જે કુદરતી જ છે અને શરીરને કોઈ પ્રકારે નુકશાન પોહચાડતું પણ નથી.

આ પીણું બીજું એકેય નહિ પણ નારિયળ પાણી છે, આમ તો તમને ખબર હશે કે નારિયળ પાણી ઘણાં મોટા અંશે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આ નારિયળ પાણીના ફાયદા વિશે જ જણાવાના છીએ. તમને જણાવી દઈએ કે નારિયળ પાણી શરીરની પાણીની કમીની સમસ્યાને પણ દૂર કરે છે. વારમવાર જો નાળિયાર પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીની કમી ક્યારેય નથી ખલતી.

ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યામાં પણ એક નારિયળનું પાણી પીય લેતા ઘણી રાહત મળે છે અને શરીરમાં શક્તિ બની રહી છે. જો તમે ફક્ત નારિયળ પાણી પિતા હોવ તો પણ તમને ભૂખ લાગતી હોતી નથી. નારીયળ પાણીમાં વિટામિન સી, પોટેશ્યમ અને મેગ્નેશ્યામ જેવા અનેક ગુણો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રીત રાખવા માટે પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, એટલું જ નહીં આ ફળમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જેથી કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કોઈ બીમારી પણ થવા પામતી નથી.

તમને જાણતા નવાય લાગશે કે વજન ઘટાડવા માટે નારિયળ પાણીનું સેવન કરવામાં આવે છે કારણ કે એક નારીયળ પાણી પીય લેતા પેટમાં ભૂખ નથી લગતી જેથી આપણે જમતા હોતા નથી એટલે વજનમાં ઘટાડો થાય છે. નારિયળ પાણી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઈટ્સ પોહચાડવાનું કાર્ય કરે છે જેથી હાઈડ્રેશનનું સ્તર પણ સુધરવા પામે છે. નારિયળ પાણી શરીરને ઉર્જા પુરી પાડે છે.

નારિયળ પાણીની અંદર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે ચેહરા પર થતા ડાઘ,ખીલ, કરચલી જેવી અનેક ચેહરા સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થાય છે અને નારિયળ પાણીના સેવનથી ડેંડ્રફ પણ ઓછું થાય છે. પેટમાં થતી બળતરા, આંતડામાં સોજો આવવા જેવી મોટી બીમારીને પણ નારિયળ પાણી માત આપે છે.

Categories
Helth

પાનના પત્તાના આ ફાયદા વિશે શું તમે જાણકાર છો?? ફક્ત મોઢું સાફ રાખવા માટે જ નહીં પણ શરીરને કરે છે આ મોટા મોટા ફાયદા..પુરુષોને તો ખાસ…

આમ તો તમને ખબર જ હશે કે લોકો મોઢું સાફ રાખવા માટે અથવા તો જમ્યા બાદ મીઠા પાનની મજા માણતા હોય છે પણ મિત્રો શું તમને ખબર છે આવું પણ તમારા શરીરને કેટલા અંશે ફાયદા આપે છે? નહીં, ઘણા ઓછા લોકો એવા હશે જેને આ પાનના ફાયદા વિશે ખબર હશે તો ચાલો આજના આ લેખના માધ્યમથી અમે પાનના અનેક ગુણકારી ગુણો વિશે જ વાત કરવામાં છીએ જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે પાન ખાવાનું શરૂ કરી દેશો.

વર્તમાન સમયમાં તમને શેરીએ શેરીએ પાન વાળાની દુકાન મળી જશે કારણ કે પાન ખાવાના લોકો શોખીન જ એટલા બધા છે. તમને જણાવી દઈએ કે પાન ખાવાથી પરુષોની મરદાની શક્તિમાં ખુબ વધારો થાય છે, વિવાહિત પુરુષ હોય તો તેના પાનનું જરૂર સેવન કરવું જોઈએ જેનાથી શક્તિમાં વધારો થાય. પાનઆ પત્તાઓમા એન્ટી-ડાયાબિટીસ, એન્ટી-ઈનફલામેટરી, એન્ટી-ઇન્ફેક્ટિવ, એન્ટી-સેપ્ટિક જેવી અને દુર્ગંધ દૂર કરવા જેવા અનેક ગુણો હોય છે.

પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિમાં તો વધારો થાય જ છે પણ સાથો સાથ પાચન ક્રિયા ધીમી હોય તો તેને ફાસ્ટ કરવા માટે પણ પાનના આ પત્તાને ખાતા તે સુધરી જાય છે.જમ્યા બાદ જો ફક્ત પાનનું એક પત્તુ ખાવામાં આવે તો પેટ દર્દ, ગેસ અને છાતીમાં બળવા જેવી અનેક સમસ્યાનું ઝડપી નિવારણ મળે છે આથી જ આપણે જોયું હશે કે કોઈ લગ્ન પ્રસન્ગમા પણ જમાડીને પાન ખવડાવામાં આવે છે જેના લીધે પાચન ઝડપથી થાય.કહેવામાં આવે છે કે પાનના પત્તા દરેક ઘાવ ભરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

તમને ખબર કે હાલના સમયમાં લોકોની વ્યસ્ત થઇ જતા લોકો પોતાના ખાન-પાનનું ધ્યાન રાખી શકતા હોતા નથી આથી જ બાદા જેવી તથા પાચન ન થવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે, તો એવામાં પાનના આ પત્તાનું સેવન કરવું જરૂરી બની જાય છે કારણ કે પાનના પત્તા આવી સમસ્યાનો પણ નિકાલ તરત રીતે કરી આપે છે. પાનના પત્તા ખાવાથી પેટ સાફ અને સ્વચ્છ રહે છે અને કોઈ પણ જાતની એવી સમસ્યા રહેતી હોતી નથી.

Categories
Helth

આવી ધોમધખતી ગરમીમાં ફ્રીજ નહીં પણ માટલાનું પાણી પીજો ! માટલાનું પાણી શરીરને કરે છે આ ફાયદા, ફાયદા જાણી આજે જ તમે ફ્રીજનું પાણી બંધ…..

મિત્રો હાલ તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં ધોમધખતી ગરમી ચાલી રહી છે, એવામાં દરેક લોકો પોતાના શરીરને ઠંડુ માટે ઠંડા પીણા તથા એસી જેવા અનેક સાધનોને ઘરમાં રાખતા હોય છે પણ તમને જણાવી દઈએ કે આવા સાધનો આપણા શરીર માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. એવામાં તમને ખબર જ હશે કે હાલ તો દરેક ઘરોમાં ફ્રિજ આવી ગયા છે જેના લીધે લોકો ઠંડુ પાણી પીવાના હેવાયા થયા છે અને માટલાના પાણીને ભૂલી ગયા છે.

ફ્રિજ આવતા ધીરે ધીરે માટલાની માંગ ઓછી થતી જઈ રહી છે, પણ આજે અમે તમને માટલાના એવા જબરા ફાયદા વિશે જણાવાના છીએ કે જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે માટલાની ખરીદી કરીને માટલાનું પાણી પિતા થઇ જશો.માટલું પાણી વગર કોઈ લાઈટબીલ ઠંડુ પાણી આપે છે જે કુદરત મારફતે જ થતું હોય છે આથી તારે શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે અને પેટ તથા શરીરના અનેક રોગોને અટકાવાનું પણ કામ કરે છે, આથી જ અમે તમને આજે માટલાના પાણીના ફાયદા વિશે જણાવાના છીએ.

માટલામાં પાણી પીવાનો પેહલો ફાયદો તો એ છે કે ગરમીના સમયમાં લઉં લાગવાનો ડર રહેતો હોય છે પરંતુ માટીના માટલા માંથી પાણી પિતા આ બીમારીથી આપણને રાહત મળી રહે અને શરીરની અંદર જરૂરી ચીજવસ્તુઓ બેલેન્સ થઇ રહે. બીજો ફાયદો એ છે કે માટલાની અંદર પાણીને 5 ડિગ્રી સુધી પાણી ઠંડુ કરવાની ક્ષમતા હોય છે, એટલું જ નહીં આવું પાણી નાજુક અને કોમળ ગળાને ખરાબ થતા પણ અટકાવે છે.

માટીના માટલાના પાણીમાં ઘણાં બધા એવા મિનરલ્સ તથા અનોખા એવા પોષક તત્વો હોય છે જે શરીર માટે તો ખુબ જરૂરી હોય છે જે ફ્રીજ દ્વારા થતા ઠંડા પાણીમાંથી નથી મળતા હોતા, જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવા લાગો તો જરૂરી મિનરલ તથા જરૂરી પોષક તત્વો શરીર માંથી ઘટી જાય છે જે ઘણી બધી બીમારીનું ઉત્પનનું કારણ બની જાય છે.જો તમે એસીડીટી જેવી સમસ્યાથી પીડિત હોવ તો આ તકલીફથી રાહત પણ માટલાનું પાણી આપે છે.

તમને જાણીને હેરાની થશે કે માટલાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેથી શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને સાથે સાથે ઓવરોલ હાર્ટઅટેકની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.માટલાનું પાણી ત્વચા માટે પણ ખુબ જ સારું રહેતું હોય છે.

Categories
Helth

જો તમે પણ રાતની વધેલી રોટલી નાખી દેતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! વાસી રોટલી કરે છે આ આ મોટા ફાયદા, આ બીમારી માટે….

મિત્રો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં રાતની વધેલી રોટલી ક્યાં તો ગાયને ક્યાં તો કૂતરાને ખવડાવી દેવામાં આવતી હોય છે પરંતુ શું તમને ખબર છે આ વાસી રોટલી આપણા શરીર માટે પણ ખુબ અસકારક સાબિત થઇ શકે છે અને આપણા સ્વસ્થને સારું રાખે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આવી વાસી રોટલીના ઉપયોગ તથા ફાયદાને નહીં જાણતા હોય, તો ચાલો વાસી રોટલીના ફાયદા વિશે આજે અમે તમને જણાવી દઈએ.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી ગયા બાદ આખા દેશમાં અનેક નવા નવા રોગો હાર્ટઅટેકની સમસ્યા તથા શુગરની સમસ્યામાં વધારો થવા પામ્યો છે, આવી પરેશાનીથી કંટાળીને લોકો ડોક્ટરની સલાહ લેવા માટે જતા હોય છે પરંતુ હાલ અમે એક નવી જાણવા જેવી બાબત લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોકી જ જશો. જો તમારે શુગરની બીમારીથી બચીને રેહવું હોય તો આ ઘરેલુ ઉપાયને જરૂરને જરુર અજમાવો જ જોઈએ.

શુગર વધતા ડોક્ટરની સલાહ લેતા એવું જાણવા મળે છે કે ડાયાબિટીસ જેવી બીમારીમાં રોટી ખાવાથી નુકશાન થઇ શકે છે જ્યારે આજ રોટલી વાસી થઇ જાય અને પછી તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબ ફાયદાકર્ક પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે જો તમારે ડાયાબિટીસની બીમારીથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો તમારે 12 કલાકથી 15 કલાક સુધીની વાસી રોટલીનું સેવન કરવું જોઈએ.

એટલે કે રાત્રે તૈયાર કરવામાં આવેલ રોટલીને સવારે ખાવામાં આવે તો તે શરીર માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે, જો તમે વાસી રોટલી સાથે દૂધ અથવા તો કોઈ શાક સાથે ખાશો તો તેનાથી તમારું ડાયાબિટીસ લેવલમાં વધારો નહિ કરે. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત તો એ છે કે દૂધ ખથી દૂધના તાપમાનને ખાસ જોવાની જરૂર રહે છે, દૂધ વધારે ઠંડુ ન હોવાનું જોઈએ અને દૂધમાંથી મલાઈને કાઢી નાખવામાં આવે છે જે બાદ 15 થી 20 ઇનિત સુધી ઠંડુ થવા દઈને દૂધનું સેવન કરવું જોઈએ.

Categories
Helth

આ બીમારી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે બટેટાને ! ફાયદા એવા કે જાણીને તમે પણ ચોકી જ જશો…જાણી લ્યો પુરી વાત..

મિત્રો તમને ખબર ન હોઈ તો તમને કહી દઈએ કે જો કોઈ વસ્તુ ભારતની અંદર સૌથી વધારે ખાવામાં આવતી હોય તો તે છે બટેટા. તમને ખબર જ હશે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાનગી બનતી હોય તેમાં તમામ કોઈના કોઈ જગ્યાએ તો બટેટાનો ઉપયોગ તો થતો જ હોય છે. અમુક વખત સમોસા તો અમુક વખત બીજી કોઈ જગ્યાએ બટેટાનો ખુબ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલું જ નહીં ઘરમાં પણ વારંવાર બટેટાનું શાક બનાવામાં આવતું હોય છે.

જો તમે ઘરનું જમતા હશો તો તમને ખબર હશે કે વર્તમાન સમયમાં દરેક શાકની અંદર બટેટા નાખવામાં આવે છે જે સ્વાદમાં તો સુધારો કરે જ છે પણ સાથો સાથ સેહત માટે પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે અને મહત્વની વાત તો એ કે બટેટા એક એવી વસ્તુ છે જે બાળકોને ખુબ પસંદ પડતા હોય છે, તમે આજ સુધી ઘણા બટેટા ખાધા હશે પરંતુ શું તમે તેમના ફાયદા વિશે જાણો છો? નહીં, તો મિત્રો તમને જણાવી દઈએ કે બટેટા આપણી સેહત માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બટેટા પહેલાના સમયમાં જીવ બચાવા માટે ખાવામાં આવતા હતા, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અનુસાર બટેટાથી સ્કર્વી બીમારીથી પણ રાહત મળે છે,આ બીમારી અમુક સમય બાદ જીવ પણ લઇ શક્તિ હોય છે. બટેટાના ફાયદા વિશે વાત કરીએ તો બટેટા ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસની બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ, રિસર્ચ અનુસાર બટેટાની અંદર રેજીસ્ટેંસ સ્ટાર્ચ હોય છે જે ઇન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

બટેટા ખાવાથી વજન ઘટાડા માટે પણ એક મહત્વનું શાકભાજી માનવામાં આવે છે, બટેટા એક ગ્લુટેન ફરી ફૂડ માનવામાં આવે છે જેથી દરેક વ્યક્તિઓ બટેટાને વગર કોઈ બીકે ખાય શકે છે, ગ્લુટેન વાળો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ડાયરિયા, કબ્જ, પેટ ફૂલવાનો અને સ્કિન રેશેજ જેવા અનેક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ બટેટા ગ્લુટેન ફ્રી હોવાથી આવી તકલીફનો સામનો કરવો પડતો હોતો નથી.

જો તમે બટેટા ખાતા હશો તો તમને ખબર જ હશે કે જ્યારે આપણે બટેટાનું સેવન કરીયે ત્યારે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું જ રહે છે અને બીજી કાંઈ વસ્તુ ખાવાની પણ જરૂરિયાત રહેતી હોતી નથી, તમે બાફેલું બટાટુ ખાયને વજનમાં પણ ઘટાડો કરી શકો છો, આમાં બટેટા સાથે જોડાયેલા અનેક એવા ફાયદા છે જેનાથી તમે સાવ અજાણ જ છો.