મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડ ઈશ્વર ચલાવે છે આપણે સૌ આ અદ્રશ્ય તાકાત ને ભગવાન કહીએ છીએ કે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન મનુષ્ય અને અન્ય પ્રાણીઓ ની સંભાળ રાખે છે. તેવામાં વાત જો આપણે માનવ જાત વિશે કરીએ તો આપણે સૌ ભગવાનની દિવ્ય તાકાત ને અલગ અલગ રૂપ માં પૂજીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ને કરેલ સાચા મનથી પ્રાર્થના સદેવ પૂરી થાય છે અને ભગવાન પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.
આપણે અહી આવાજ દેવ કે જે સદેવ પોતાના ભક્તોની વાત સાંભળે છે તેવા હનુમાનજી વિશે વાત કરવાની છે. કહેવાય છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે છે તેઓ અજર અમર દેવ છે. ભક્તોની ભક્તિથી પ્રશ્ન થઈને ભગવાન અચૂક ભક્તની સંભાળ લે છે. તેવામાં લોકો ને પણ હનુમાનજી પર અતુટ શ્રધા છે. હનુમાનજી ની કૃપાથી જીવનમાં અનેક દુઃખ અને તકલીફો દુર થાય છે માટે લોકો અવાર નવાર ભગવાનના ધામમાં તેમના આશીર્વાદ લેવા જાય છે.
આપણે અહી આવાજ એક ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે કે જેના પર ભગવાનને અતુટ શ્રધા છે અને સૌ કોઈ અહી અનેક માનતાઓ પણ માને છે જેને ભગવાન અવસ્ય પૂરી પણ કરે છે આપણે અહી ગુજરાતના ડભોડીયા ગામમાં આવેલા હનુમાનજી ના મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં હનુમાનજી સક્ષાત બિરાજમાન છે અને અહી સ્વયંભૂ રીતે ભગવાન અવતાર પામ્યા છે. લોકો આ હનુમાન દાદા ને ડભોડીયા હનુમાનજી તરીકે ઓળખે છે.
જણાવી દઈએ કે આ મંદિર આશરે ૧૨૦૦ વર્ષ જુનું છે. જણાવી દઈએ અહી ભગવાન સક્ષાત ભક્તો ની માનો કામના સાંભળે છે અને પૂરી કરે છે અહી લોકો અનેક માનતા માની ને પૂરી કરવા માટે આવે છે આપણે સૌ જાણીએ છીએ હનુમાનજી ને તેલ વડે અભિષેક કરવામાં આવે છે તેવામાં આહી પણ આવનાર હનુમાન જયંતી ના દિવસે ખાસ અભિષેક નું આયોજન કરવામાં આવ્યું છે.આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોના ને કારણે અનેક પ્રતિબંધ હતા.
તેવામાં હવે જયારે પ્રતિબંધો હળવા પડ્યા છે ત્યારે મંદિરમાં ફરી એક વખત ભક્તો ની પહેલા જેવી કતાર જોવા મળશે. અનુમાન છે કે આવનાર હનુમાન જયંતી નિમિતે આશરે ૨ લાખ લોકો અહી દર્શને આવી શકે છે જણાવી દઈએ કે આ વખતે મંદિરમાં હનુમાનજી ને ૧૬૦૦ તેલના ડબ્બા વડે અભિષેક કરવામાં આવશે લોકોએ અત્યારથી જ આ અભિષેક ને લઈને પોતાનું નામ નોંધાવી દીધું છે.