Categories
Entertainment

‘TMKOC’ ફેમ દિશા વાકાણી 5 વર્ષ પછી દેખાઈ છે એવી કે તેને ઓળખવિ પણ મુશ્કિલ થઈ જાય…. જુવો વિડિયો

પોપ્યુલર ટીવી શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ ની દયાબેન ઉર્ફ દિશા વકાની ને પોતાના કિરદાર દ્વારા દર્શકો પાસેથી બેશુમાર પ્રેમ મળ્યો છે. જોકે જ્યારથી તેમણે આ શો ને છોડ્યો છે ત્યારથી જ ફેન્સ તેના પરત આવવાની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર એવી ખબરો પણ જોવા મલી જતી હોય છે કે શો ના મેકર્સ દિશા ને પરત લાવવા માટેના કોંટેક્ટ કરી રહ્યા છે જોકે અત્યાર સુધી તેમના પરત આવની કોઈ ખબર સામે આવી નથી. આ વચ્ચે જ હાલમાં દિશા નો એક વિડીયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં તે બિલકુલ ઓળખાણમાં આવી રહી નથી. વાસ્તવમાં હાલમાં જ એક કપલ એ પોતાના યુટ્યુબ ચેનલ ‘ રવીન્દ્ર ઉષા વ્લોગ્સ’ થી એક વિડીયો શેર કર્યો. જેમાં ‘ TMKUC ‘ ની દયાબેન ઉફર દિશા વકાની ની એક જલક જોવા મલી છે. આ વિડિયોમાં કપલ પોતાની પસંદગીની અભિનેત્રી ને મળવા માટેના ઉત્સાહ ની વિષે વાત કરતું નજર આવી રહ્યું છે. આ દરમિયાન દિશા યલ્લો કલર ની શોર્ટ કુરતી અને બ્લૂ પેન્ટ માં બહુ જ સિમપલ અને ખૂબસૂરત લાગી રહી હતી.

જેવો આ વિડીયો ઓનલાઈન વાઇરલ થયો કે , ફેંસ એ દિશા વકાની પર પ્રેમ વરસવાનું શરૂ કરી દીધું.વ્લોગ પર પ્રતિકિયા આપતા એક યુજરે લખ્યું કે દિશા વકાની બહુ જ વિનમ્ર અને સારી અભિનેત્રી છે. હું તેમનો બહુ જ મોટો ફેન છું. મને આશા છે કે તે જલ્દી જ TMKUC માં શામિલ હશે. ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે વગર  મેકઅપ  માં તો તમે ઓળખાતા પણ નથી. ખબરો આવી રહી હતી કે દિશા વકાની જલ્દી જ શોમાં પરત આવશે.

આ વર્ષ દિવાળી દરમિયાન સીટકોમ ના એક એપિસોડ માં ‘ દયાબેન ‘ ના કિરદાર ને પરત આવાના સંકેત આપ્યા બાદ આ અંગે ની ગપશાપ શરૂ થઈ ગઈ હતી.જોકે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે દિશા આ કિરદાર સાથે પરત આવશે કે કોઈ નવો ચહેરો આ રોલ અદા કરશે. એવી પણ અફવાઓ હતી કે રાખી વિજાન ‘ દયાબેન ‘ નો કિરદાર નિભાવશે. આથી દર્શકો એ તે જોવા માટે થોડી વધારે રાહ જોવી પડશે કે દ્યાબેન નો કિરદાર કોણ રજૂ કરશે.

Categories
Entertainment

તારક મેહતા શોને લઈને સામે એવી મોટી ખબર!! દયાભાભી પરત ફરી રહ્યા છે શોમાં? આ મુખ્ય સમાચાર આવ્યા સામે.. જાણો

‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી પોપ્યુલર શો માનો એક છે. આ શો છેલ્લા  થોડા સમયથી ખોટા કારણો ના લીધે ચર્ચામાં આવી ગયો છે. અસીતકુમાર મોદી દ્વારા નિર્મિત સીટકોમ એક દશક થી વધારે સમય થી ચાલી રહ્યો છે જોકે દર્શકો એ દાવો કર્યો છે કે આ શો થોડા સમયથી વધારે દિલચસ્પ લાગી રહ્યો નથી. આના સિવાય આ શો ના એક હાલમાં એપિસોડ એ એક એરવા કેરેક્ટર ની પાછા આવાની વાત પર ઈશારો કર્યો છે કે જે દરેક દર્શકો ને પોતાની ટેલિવિજન ની દુનિયા થી બાંધી ને રાખતા હતા.

જી હા અનુમાન કદાચ સાચું જ છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ‘ દયાબેન’ નું ફેમસ કેરેક્ટર છેલ્લા 6 વર્ષ બાદ લાંબા ગાળે આ શોમાં વાપસીઓ કરશે. જોકે હજુ સુધી આ જાણકારી નથી મળી કે સીટકોમ માં આ કીરદાર નિભાવનારી દિશા વકાની પરદા પર પરત આવશે કે કોઈ નવી અભિનેત્રી આ કેરેક્ટર પ્લે કરશે. તમને જણાવી દઈએ કે TMKUC માં જેઠાલાલ અને તેમની પત્ની દયાબેન ની ઓનસ્કીન કેમિસ્ત્રી થી લોકોના દીલને જીતી લીધા હતા.

જોકે શો ના એક હાલમાં આવી રહેલ એપીષોડમાં દેખાડવામાં આવ્યું હતું કે શો માં દયાબેન ના ભાઈ સુંદરલાલ ને જેઠાલાલ એ ધોખો આપ્યો છે. અને ગોકુલધામ બોલાવ્યો છે. દયા ની સબંધિત થોડા સવાલો ના જવાબ માટે તેને ગોકુળ ધામ લઈ જવામાં આવ્યો છે. જોકે જેઠાલાલ આ જાણીને નારાજ થઈ જાય છે કે તેમની પત્ની દયા અમદાવાદ થી ક્યારે પરત આવશે. સુંદરલાલ ને સમજાવે છે કે આ બધુ તેને દયાને સબંધિત થોડા સવાલો ના જવાબ જાણવા માટે ની એક ચાલ હતી

પોતાની બહેન પ્રતિ દરેક નો પ્રેમ જોઈને સુંદરલાલ અંતમાં તે જાહેર કરે છે કે દયા ક્યારે પરત આવશે. અને ખુલાસો કરતાં તે કહે છે કે તે સુનિશ્ચિત કરશે કે તેની બહેન નવરાત્રિ અથવા દિવાળી દરમિયાન મુંબઈ પરત આવે. આ વાતને લઈને કોઈ ના નહીં કહી શાક કે આવી રીતે એપિસોડ ના શો માં મુખ્ય કિરદાર ની વાપસી નો સંકેત દઈને દર્શકો ને ઉત્સાહમાં કરી દેવામાં આવ્યા છે.હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી,

પરંતુ અગાઉ ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ના એક અહેવાલમાં ‘દયાબેન’નું પાત્ર ફરી પડદા પર આવશે તેવું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ લોકપ્રિય અભિનેત્રી રાખી વિજન નિર્માતા દયાબેન તરીકેની ભૂમિકા ભજવશે તે અંગે કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી. દિશા વાકાણી ઉર્ફે પરત. ‘કોઈમોઈ’ ના અન્ય એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે શોના નિર્માતાઓ અને દિશા તેના શોમાં પાછા ફરવા માટે સંપર્કમાં હતા અને ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ વસ્તુઓ કામ કરી શકી ન હતી અને અભિનેત્રીએ કાયમ માટે શો છોડવાનો નિર્ણય લીધો છે.