Categories
Helth

સવારે , બપોરે કે સાંજે ક્યાં સમયે દહી નું સેવન કરવું વધારે લાભકારી ગણાય છે??? જાણો મહત્વ ની માહિતી

આમ તો નાના બાળકો થી લઈને મોટા લોકોને પણ દહી  ભાવતું હોય છે અને આથી જ જ્યારે મન થાય એ તરત જ દહી માં ખાંડ નાખીને ખાઈ લેતા હોય છે. ઘણા લોકો તો રસોઈમાં પણ દહી નો ઉપયોગ કરીને પોતાના ભોજન નો સ્વાદ વધારતા હોય છે. ઘણા લોકો દહી ની લસ્સી પીવા માટે સ્પેશિયલ બહાર જતાં હોય છે. અને ઘણા લોકો ફેમિલી સાથે જ ઘરે દહી બનાવીને તેનો સ્વાદ લેવાનું પસંદ કરતાં હોય છે. સામાન્ય  રીતે દૂધ  ને છાછ ની સાથ મેળવ્યા બાદ તે દહીં નું રૂપ ધારણ કરે છે.

દૂધ થી બનેલા દરેક ઉત્પાદકો ના ફાયદાઓ પણ અલગ અલગ હોય છે. જેમાં દહીં પણ એવું વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ફાયકારક ગણાય છે. જે આંતરડા માટે તો બહુ જ ફાયદાકારકે ગણાય છે. પાચનતંત્ર ને મજબૂત કરવાની સાથે સાથે જ કેલ્શિયમ ના સીર્સ થી પણ તે ભરપૂર જોવા મળી આવે છે. પરંતુ અહીં એ પણ જાણવું બહુ જરૂરી બાએ છે કે શું દહીં ખાવાથી માત્ર ફાયદા જ થાય છે કે પછી શરીર ને નુકશાની પણ થઇ શકે છે. આ સાથે જ ક્યાં સમય એ દહીં નું સેવન કરવું જોઈએ. તે અંગેની માહિતી આજે આપણે જાણવાના છીએ.

ક્યાં સમયે દહીં નું સેવન ના કરવું જોઈએ ?

સવારે ભૂખ્યા પેટે દહીં નું સેવન કરવું જોઈએ નહિ. તેનાથી પેટ માં વિકાર ઉત્પન્ન થઇ શકે છે. સાંજે અને રાત્રે પણ દહીં ખાવાથી બચવું જોઈએ. જો સાંજે અથવા રાત્રે દહીં નું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ માં ભારીપણું અને શરદી, તાવ જેવી સમસ્યા ઉભી થાય છે. અને શરીરમાં કફ ની પ્રોબ્લમ વધી શકે છે.

દહીં નું સેવન કરવાનો સાચો સમય

એક મીડિયા રિપોર્ટ અનુસાર દહીં નું સેવન કરવાનો સૌથી સારો અને બેસ્ટ સમય બપોર નો સમય ગણાય છે. જો બપોરના બીજોજન ની સાથે તમે દહીંનું સેવન કરો ચો તો તેનાથી પાચન ક્રિયા બહુ સારી બને છે, આમ જો દિવસના સમયમાં દહીં નું સેવન કરવામાં આવે તો તે સરળતાથી પચી શકે છે. અને પિત્ત કે કફ જેવી સમસ્યાઓ પણ ઉભી થતી નથી.

કેટલા પ્રમાણ માં દહીં ખાવું??

જો તમે બપોરના સમયે દહીં નું સેવન કરો ચો તો તેની માત્રા ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સતત દહીંનું સેવન કરવાથી બચવું. બપોરના સમયે જો તમે દહીં નું સેવન કરો ચો તો એક વાટકી કરતા વધારે ખાવું જોઈએ નહિ. અને જો બની શકે તો તાજા દહીં નો ઉપયોગ કરવો. જો વાસી દહીં નો ઉપયોગ કરવામાં આવે અને સેવન કરવામાં આવે તો તેના દ્વારા પેટ સબંધિત મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

દહીં ખાવાના ફાયદાઓ

દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાનો સૌદો ગણાય છે. ડોકટરો નું પણ કહેવું છે કે દહીં ખાનારા લોકોમાં વધારા ની ચરબી બહુ જ ઓછી જોવા મળે છે. તે કોલેટરોલ ને પણ નિયંત્રણ માં કરે છે, બ્લડ સર્ક્યુલેશન ને પણ ઠીક રાખે છે, તથા બ્લડ પ્રેશર ને વધવા દેતા નથી. આમ દહીં ખાવાથી અનેક પકારના થાય છે.

Categories
Helth

ગરમીમાં નહીં પણ સામાન્ય સ્થિતિમાં તમને જો વારંવાર તરસ લાગતી હોય તો નજર અંદાજ નહીં કરતા, આ ગંભીર બીમારીનું સૂચન કરે છે આ વાત….

પાણી પીવું એ ખુબ સારી વાત છે એવામાં હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકોને ખુબ તરસ લાગતી હોય છે અને પાણી પીવું જરૂરી બની જાય છે અને પીવું જ પડે નહિતર ડિહાયડ્રેશન જેવી સમસ્યા ઉદભવે છે.એવામાં પાણી પીવું જરૂરી બની જાય છે પરંતુ શું તમને ખબર છે ખુબ વધારે તરસ લાગવી પણ તમને આ આ બીમારીના સંકેત આપવા કરે છે જેના વિશે તમને પણ ખબર હોતી નથી. તબીબોનું માનીએ તો તેઓનું પણ એવું જ કેહવું હોય છે કે રોજના 2 થી 3 લીટર પાણી પીવાનું રહે છે.

તમને જાણતા નવાય લાગશે કે જયારે સામાન્ય સ્થિતિ હોય તેમ છતાં તમને વારંવાર તરસ લાગવા લાગે તો તમને આ વાત ગંભીર બીમારી વિષે સૂચવે છે અને આ બીમારી આવું થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.જો વધારા ગરમી ના હોય તેમ છતાં તમને વારંવાર પાણીની તરસ લાગવા લાગે તો તેને સામાન્ય ન સમજવું અને તેની ગંભીરતા લઈને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.

જરૂરિયાત વધારે તરસ લાગવા લાગે તેને મેડિકલની ભાષામાં ‘પોલિડીપસીયા’ તરીકે ઓળખવામાં આવે છે, આવી પ્રિતસ્થિતિમાં પાણી વધારે કરે છે.આવું થવા પાછળ મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે શરીરમાં જયારે સોડિયમની કમી હોય છે ત્યારે આવી મુશ્કેલી ઉદભવે છે, આ લક્ષણ જ નહીં પરંતુ આની સિવાય ઉલ્ટી થવી જેવા પણ દેખાવા લાગે છે. વધારે પાણી પીવાથી પેશાબ પણ જાડું થવા લાગે છે.

વારંવાર તરસ લાગવી તે ડાયાબિટીસનું એક મહત્વનું લક્ષણ માનવામાં આવી રહ્યું છે, જયારે જે તે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે ત્યારે તેને લોહી અને શુગર લેવલ ખુબ વધી જાય છે જેના લીધે એક્સ્ટ્રા શુગરને કિડની પોતાની ક્ષમતા અનુસાર યુરિન સાથે બહાર કાઢે છે આથી જ વારંવાર પેશાબ કરવાની સમસ્યા ઉદભવે છે, આથી વારંવાર પાણી પીવાં જેવી મુશ્કેલી આવે છે.