Categories
Helth

રોટલી પર ઘી લગાવીને જ કેમ ખાવામાં આવે છે??? કારણ છે બહુ જ રોચક….જાણો વિગતે

દરેક લોકોના ઘરમાં ઘઉની રોટલી કે ભાખરી જોવા મળી જતી હોય છે જેનાથી લોકો પોતાનું ભોજન પુયરું કરતાં હોય છે. આમ તો દરરોજ લોકોના ઘરે સવાર બપોર કે સાંજે રોટલી તો બનતી હોય જ છે. અને કેમ ના હોય ભાઈ, ઘઉની ઋતળીમાં એવા પોષકતત્વો જોવા મળી જાય છે કે જે વ્યક્તિ ને તંદુરસ્ત અને હસ્પુષ્ટ રાખે છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે, આમ છતાં આજકાલ ફાસ્ટ ફૂડના કારણે ઘણા લોકોના ઘરે બહાર નું ભોજન કરવાનો ફ્રેજ વધી રહ્યો છે પરંતુ સાથે જ રોટલી નું ચલણ પણ આજે તેની જગ્યાએ બરકરાર જોવા મલી આવે છે.

એમાં પણ જો મનગમતું શાક બનાવામાં આવ્યું હોય તો અને ગરમા ગરમ રોટલી અને એ પણ ઘી છોડીને ખાવા મળી જાય તો તો તબિયત જ સુધારી જાય છે. અને ઘી ચોપડેલ રોટલી તો દરેક લોકો ને પસંદ હોય છે અને એમાં પણ ના છોકરા ને જો આ રોટલી અને ઘી ની સાથે ખાડ નાખીને તેનો રોલ બનાવી આપવામાં આવે તો તેઓ કોઈ પણ નાટકો કર્યા વિના ચૂપચાપ આ ઘી વાળી રોટલી ખાઈ જતાં હોય છે. આમ જોઈએ તો ઘી પેટ માટે બહુ જ ગુણકારી છે. જેમાં મેટાબોલિજમ ની સાથે સાથે સાંધાના દુખાવા પણ ઓછા કરી નાખે છે.

પરંતુ ઘણા લોકો એવા પણ જોવા અમલી જાય છે કે જે રોટલીને કોરી ખાવાનું પસંદ કરતાં હોય છે એટ્લે કે ઘી લગાવ્યા વિના જ રોટલી નું સેવન કરતાં હોય છે. જો તમે પણ કોરી રોટલી ખાઓ છો તો આ તમારી સૌથી મટી ભૂલ છે. હમેસા રોટલી ઘી લાગવીને ક્ઝાવી જોઈએ. કેમકે તેનાથી સ્ક્રીન ની અંદર એક પ્રોટેકટિવ લેયર્સ તૈયાર થાય છે જેના કારણે કરચલીઓ પડતી નથી અને સ્ક્રીન ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તો આવો જાણ્યે કે રોટલી પર ઘી લગાવીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

રોટલી પર ઘી લગાવીને ખાવાથી થતાં ફાયદાઓ

રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાઓ થાય છે. જ્યારે રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે છે તો તે ઘીની અંદર રહેલ તત્વો સીધા તમારી બોડીમાં જાય છે જેનાથી મેટાબોલિજમ વધે ચેય ને જ આર્થરઈટિસ ના દર્દી હોય તો તેને પણ આરામ મળે છે. પરનું ઘી ખાવાનો સૌથી ફાયદો એ છે કે તેમાં રહેલ વિટામીનો સીધા શરીર ને મળે છે. જેમાં રહેલ વિટામિન માંસપેશીઓ સહિત શરીર ની તમામ ક્રિયાઓને સારી રાખવામા મદદ કરે છે.

ઘી માં જોવા મળતા વિટામીનો

વિટામિન A : ઘી ની અંદર વિટામિન એ બાહરપુર માત્રામાં જોવા મલી આવે છે.જે તમારી આંકોને હેલડી રાખવામા મદદ કરે છે અને સાથે જ ન્યૂરલ સેલ્સ ની ગતિવિધિને પણ તેજ કરે છે. આ સાથે જ બ્રેન હેલ્થ ની સાથે સાથે શરીરમાં રહેલ અનેક પ્રકાર ની સમસ્યાઓને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

વિટામિન D : ઘીમાં જોવા મળતું વિટામિન ડી તમને મગજની બીમારીઓથી બચાવાનું કામ કરે છે. આ સિવાય ઘીની અંદર રહેલ વિટામિન ડી કેલ્શિયમ અને મેટાબોલિજમ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જેના દ્વારા હાડકાઓ સ્વસ્થ રહે છે અને હાડકાને લગતી બીમારીઓમાંથી બચી શકાય છે.

વિટામિન E : ઘીમાં જોવા મળતું વિટામિન ઇ પણ શરીર ની ઘણી સમસ્યાઓ સામે લાદવામાં તાકાત આપે છે. જેમાં સ્ક્રીન ને લગતી સમસ્યા ને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ઘી નું સેવન કરવાથી તે સ્ક્રીન ના મેટાબોલિજમ ને વધારે છે આમ રોટલીની સાથે દેશી ઘી લગાવીને ખાવું બહુ જ જરૂરી છે.

Categories
Helth

ભગવાન રામે વનવાસ દરમિયાન 14 વર્ષ સુધી ખાધું હતું આ ફળ, રસ્તામાં વેચાતી આ ‘અનોખી’ વસ્તુ છે ગુણોની ખાણ… જાણો શું છે ???

આપણે દરેક લોકો રૂતુ અનુસાર આપના જીવનમાં ફળ અને શાકભાજીઓ ને શામિલ કરતાં હોઈએ છીએ. આજે અમે એક એવા જ ફળ વિષે જાણકારી આપવા માંગીએ છીએ કે જે હાલની મોસમ માં બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ દરમીની રૂતુ નું એક એવું ફળ છે જેનો ઇતિહાસ રામાયણ ના સમય સાથે જોડાયેલ છે. જેનું નામ કંદમૂળ છે. બજારોમાં આ ફળ ગોટવા છ્તા મળતું નથી. કહેવામા આવે છે કે આજ એક માત્ર ભોજન છે જેને ભગવાન રામ એ પત્ની સિતા અને ભાઈ લક્ષ્મણ ની સાથે 14 વર્ષ ના વનવાસ દરમિયાન આ ખાધું હતું.

આ ફળને લોકો મસાલાની સાથે સાથે થોડી ખાંડ ભેળવીને ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. આ ફળમાં એટલા બધા ગુણો જોવા મળી જાય છે કે જે તમારી દરેક શરીર ની સમસ્યાને મટાડવાની શક્તિ ધરાવે છે. દેશમાં આને બહુ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઉતર ભારત ના લોકો અને રામ કંદ અથવા રામફળ કહેવાય છે. તો ત્યાં જ તામિલનાડું માં આ ફળને બુમી સક્કરરાઇવાલ્લિ કિજંગું ના નામથી ઓલ્ખ્વામાં આવે છે. 2011 ના કરંટ સાઇન્સ જર્નલ પેપર અનુસાર ડીએનએ એનાલિસિસ ના આધાર પર જાણવામાં આવ્યું છે કે આ ના છોડ નું ઉત્પતિ એગેવ સિસલાના માં થઈ છે.તો આવો જાણીએ આ રામફળ વિષે.

અંતમાં આ કંદમૂળ શું છે???

કંદમૂળ સિલેડર ના આકાર ના ભૂરા રંગ ની શાકભાજી છે. આ વાધારેભાગે કર્ણાટક, તામિલનાડું, મહારાસ્ટ્ર અને આંધ્રપ્રદેશ માં જોવા મળે છે. ચેન્નાઈ માં તો આ દુર્લભશાકભાજી ની વિભિન્ન પ્રજાતિઓ પણ જોવા મળી જાય છે. જાણીને તમને નવાઈ લાગશે કે કંદમૂળ ની ખેતી થતી નથી પરંતુ ખેતરો અને બાગોમાં આ આપોઆપ જ ઊગી જાય છે. આના કરતાં પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે આ શાકભાજી ને ઉગવામાં 12-15 વર્ષ લાગી જાય છે. અને આ ફળ ખાવાથી બહુ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કંદમૂળ ખાવાના ફાયદા

કંદમૂળ સ્વાસ્થ માટે બહુ જ ફાયદાકારક છે. આનો ઉપયોગ પ્રાચીન કાલથી કરવામાં આવે છે અને આજકાલ તો લોકો માટે આ પસંદગી નો નાસ્તો બની ગયો છે. તમને જણાવી દઈએ કે આ શાકભાજી ની મૂળનો ઉલેખ આયુર્વેદ ના પ્રાચીન ગ્રંથો માં પણ કરવામાં આવ્યો છે. કંદમૂળ નું નિયમીત સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે આટલું જ નહીં આ ફળ સંક્રમણ ની વિરુધ્ધ લડીને અતિરિક્ત શક્તિ પણ મજબૂત કરે છે. શરીદી, ઉધરસ, અસ્થમા, કંજેશન અને બ્રોકાઈટિસ ના દર્દીઓ ની માટે કંદમૂળ એક વરદાન મનાય છે. કંદમૂળ પાહાનમાં સુધારો કરવા માટે પણ ઓળખાય છે. આ માત્ર પાચન ના સ્ટવ ને વધારો જ કરતું નથી પરંતુ સાથે જ પોષક તત્વો ના અવશોષણ ને વધારીને મળત્યાગ ને સરળ કરે છે. આ દુર્લભ શાકભાજી માં એન્ટિ એફલેમતરી ગુણ જોવા મળી જાય છે આ ગુણ ગઠિયા, પગના દર્દ અને સોજા માં બહુ જ રાહત આપે છે.

કંદમૂળ ને પરોસવાની રીત

આ ફળને મોટાભાગે પાતળા ટુકડાઓમાં કાપવામાં આવે છે અને લાલ મરચું પાવડર , મીઠું,ખાંડ અને લીંબુ ના રસ જેવા મસાલાઓ ની સાથે પરોસવામાં આવે છે. આની સરવિંગ સાઈજ 200- 300 ગ્રામ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વેચાણ કર્તાઓ આને બહુ જ ઓછા જથ્થામાં શા માટે આપે છે જોકે તેમાં આપણી જ ભલાઈ હોય છે. રિપોર્ટ ની માનવામાં આવે તો કંદમૂળ માં સારી માત્રા માં એલ્ક્લોઈડ હોય છે. જો આને વધારે માત્રમાં ખાવામાં આવે તો તે વિષ નું રૂપ ધારણ કરી લે છે. આજ સાચું કારણ છે કે વેચાણ કરનારા લોકો આને પાતળા ટુકડામાં કાપીને વેચે છે.

કંદમૂળ નો ઉયોગ કરવાની રીત

મોટાભાગના લોકો કંદમૂળ નું સેવન પાઉડર ના રૂપમાં કરે છે. કેમકે આ બહુ જ સરળતાથી મળી રહી છે. ભોજનમાં સ્વાદ વધારવાની સાથે જ ઔષધિ ના રૂપમાં આનું સેવન કરવામાં આવે છે. હવે ઘણા લોકો આનો ઉપયોગ શેક અથવા સ્મૂધી બનાવા માટે પણ કરવા લાગ્યા છે.આના સિવાય આ શાકભાજીમાં થોડું મધ અને થોડું લીંબુ નાખીને ભેળવીને 5-10 મિનિટ સુધી પાણીમાં ઉકાળીને હર્બલ ઉકાળા તરીકે પણ ઉપયોગ માં કરવામાં આવે છે.

Categories
Helth

તમારા ઘરે આવતું દૂધ કેટલું ભેળસેળ વાળું છે ? કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે ? જાણવા માટે આ રીત અજમાવી જુઓ એક વખત…

આપણા દેશ માં ખાવા-પીવા ની વસ્તુઓ માં ભેળસેળ કરવાની ઘટના બનવી એક સામાન્ય બાબત છે. સામાન્ય માણસ ના જીવન સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. નાના બાળકો થી લઇ ને મોટા લોકો રોજિંદા જીવન માં દૂધ નો ઉપયોગ કરે છે. દૂધ માં પણ ભેળસેળ થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે.

એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની વેસ્ટર્ન રિજન ઓફિસના વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકરે એ દૂધ માં થતી ભેળસેળ બાબતે એક ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, શબને સડવાથી બચાવવા માટે શબઘરમાં ફોર્માલિન રસાયણ લગાવવામાં આવે છે. વેપારીઓ તેને દૂધમાં પણ મિક્સ કરે છે. તેનાથી દૂધ જલદી ફાટતું નથી. પરંતુ, આ કેમિકલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.

વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકર ભારતીય આહાર મંડળના સાંસદ ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લેવા ઇન્દોર પહોંચ્યા હતા. આ વર્કશોપ માં તેણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દૂધ ભેળસેળ વાળું છે કે નહિ. તેને કઈ રીતે પારખવું? વૈદેહી જણાવે છે, દૂધમાં પાણીની ભેળસેળ જોવા માટે, દૂધનાં બે થી ચાર ટીપાંને સ્થિર સપાટી પર નાખો. આ સપાટી પર જે જોવા મળશે તેમાં, જો તે સફેદ હોય તો દૂધમાં ભેળસેળ નથી. અને જો તે પારદર્શક છે, તો સમજી લેવું કે દૂધમાં પાણી ઉમેરાયું છે.

દૂધમાં ડિટરજન્ટ છે કે નહીં તે જોવા માટે બોટલને ખુબ હલાવો. જો વધુ માત્ર માં બોટલ માં ફીણ દેખાય છે એટલે કે તેમાં ડિટરજન્ટ હોય છે તેમ માની લેવું. દૂધ માં સ્ટાર્ચ ની ભેળસેળ જોવા માટે દૂધ માં આયોડીન ના બે ટીપા ઉમેરો. તે ભૂરાશ પડતું થઇ જશે. વદૈહી એ કહ્યું કે, હંમેશા પેકેજ્ડ દૂધ જ ખરીદવાનું રાખવું જોઈ એ. કારણ કે આ દૂધ નું પરીક્ષણ હમેશા FSSAI દ્વારા કરવામાં આવતું હોય છે.

Categories
Helth

ગાયનું દૂધ પીવું જોઈએ કે ભેંસનું દૂધ પીવું જોઈએ ? જાણો ક્યુ દૂધ આપે છે શરીરને સૌથી વધારે ફાયદો…..

દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઇ શકે છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. તમને ખબર જ હશે કે નાના બાળકોથી લઈને મોટા અમોટા વડીલ વ્યક્તિઓને દૂધ પીવા માટે આપવામાં આવે છે કારણ કે તે પીવાથી તેની અંદર પ્રોટીન તથા એનર્જી ભરેલા અનેક ગુણોનું સિંચન થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવી મહત્વની માહિતી વિશે જણાવાના છીએ જેના વિશે તમે અજાણ જ હશો.

હાલ ગાય, ભેંસ તથા બકરીના દૂધ મળી રહયા છે, એવામાં અનેક લોકોના મનોમાં એવો સવાલ હોય છે કે તેઓ ગાયનું દૂધ પીવે કે ભેંસનું દૂધ. એવામાં આ તમામ સવાલોનો જવાબ લઈને આજે અમે આવી ગયા છીએ તો ચાલો તમને આ અંગે માહિતગાર કરીએ.વિદેશમાં જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે બદામ દૂધનું સેવન કરવામાં આવતું હોય છે કારણ કે આવા દૂધની અંદર પ્રોટીનની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે, એવામાં તમે જોયું પણ હશે કે અમુક કંપનીઓ દૂધને સ્વાદિષ્ટ બનાવા માટે અનેક અખતરાઓ કરતા હોય છે.

જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગતા હોય છે તેવા તમામ લોકો માટે બદામ દૂધ બેસ્ટ સાબિત થઇ શકે છે. હવે ગાયના દૂધની વા તકરવામાં આવે તો આ દૂધની અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ મહત્વના પ્રમાણમાં હોય છે અને ભારત તો એક કૃષિ પ્રધાન દેશ છે આથી આપણા દેશમાં અનેક એવા પરિવાર છે જે પશુપાલન દ્વારા પોતાનું ઘર ચલાવતા હોય છે આથી ગાયનું દૂધ આસાનીથી મળી પણ રહે છે. ગાયના દૂધમાં કેલ્શ્યમનું પ્રમાણ પણ ખુબ વધારે હોય છે આથી જ આ દૂધને બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.

હવે ભેંસના દૂધ વિશે વાત કરવામાં આવે તો ગાયની સરખામણીમાં ભેંસનું દૂધ ખુબ જાડું હોય છે અને આ દૂધની અંદર ફૈટ પણ ખુબ વધારે પ્રમાણમાં હોય છે. તમને જાણતા નવાય લાગશે કે ગાયના દૂધની અંદર ફેટનું પ્રમાણ 3થી4 પ્રતિશત હોય છે પણ ભેંસના દૂધની અંદર 7થી8 પ્રતિશત ફેટનું પ્રમાણ હોય છે આથી ભેંસનું દૂધ પચતા પણ સમય લાગે છે પરંતુ ગાયના દૂધ કરતા 10થી11 ટકા પ્રોટીન ભેંસના દૂધ માંથી મળી રહે છે આથી જ આ દૂધને મોટી ઉંમરના વ્યક્તિઓ તથા નવજાત બાળકોને પીવડાવામાં આવે છે.

Categories
Helth

આ સમયે આટલી રોટલી ખાશો તો તમને થશે આ આ ફાયદા, જો વધારે રોટલી ખવાય ગઈ તો થઇ શકે આ નુકશાન..જાણી લ્યો પુરી વાત

રોટલી આપણા દૈનિક ખોરાકનું એક એવું અંગ બની ગયું છે જેના વગર તમામ ખોરાક અધૂરા માનવામાં આવે છે, હાલના સમયમાં દરેક ઘરોમાં જમવામાં રોટલી ફરજીયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભારતની કોઈ પણ સબ્જી કે શાક રોટલી વગર ખાવાથી અધૂરું જ લાગે છે, એવામાં હાલ અમે તમને રોટલી ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ તે અંગેની માહિતી આ લેખના માધ્યમથી આપવાના છીએ.

જો રોટલીને વધારે પ્રમાણમાં ખાય લેવામાં આવે તો તેનાથી વજન વધારો અને પાચનની પ્રક્રિયા મુશ્કેલ થતી હોય છે જ્યારે ઓછી ખાતા હોઈએ તો તેમાંથી આપણને જરૂરી કેલેરી પ્રાપ્ત થતી હોતી નથી આથી જ રોજની પુરુષો તથા મહિલાઓને કેટલા પ્રમાણમાં રોટલી ખાવી જોઈએ તે અંગેના ફાયદા અને નુકશાન વિશે આજના આ લેખમાં અમે તમને જણાવાના છીએ.

કહેવામાં આવે છે કે રોટલીને ચોખા અથવા તો ભાતથી પણ સૌથી વધારે હેલ્ધી માનવામાં આવે છે, રોટલીની અંદર વધારે કેલેરી અને કાર્બ્સ હોય છે જેથી તેનું વધારે સેવન કરવાથી તેમાંથી નુકશાનનો પણ ખતરો રહે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની એક રોટલીની અંદર 104 કેલેરી હોય છે જેમાં 14થી20 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 60થી70 ગ્રામ કાર્બ્સ હાજર રહે છે. એવામાં ત્યાં જ ફેટ વિશે વાત કરવામાં આવે તો રોટલીમાં પ્રતિ 100 ગ્રામે લગભગ 9.2 ગ્રામ જેટલું ફેટ હોય છે.

હવે આવી તમામ બાબતોને માપતોલ કરીને રોટલીને ખાવામાં આવતી હોય છે, મહિલાઓ અને પુરુષો માટે રોટલી ખાવાની ક્ષમતા પણ અલગ અલગ રાખવામાં આવે છે. મહિલાઓને એક દિવસમાં 1400 કેલેરી જરૂરી હોય છે આથી તેઓને બે રોટલી સવારે અને બે રોટલી સાંજે ખાવી જરૂરી બની જાય છે જ્યારે પુરુષોને રોજની 1700 કેલેરીની જરૂરિયાત હોય છે આથી તેઓને સવારે ત્રણ રોટલી અને સાંજે ત્રણ રોટલી ખાવાની રહેતી હોય છે.વધારે પડતી રોટલી ખાવાથી શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.

જરૂરી વાત તો એ છે કે રોટલી ખાવા અને સુવામાં વધુમાં વધુ ત્રણથી ચાર કલાકનો ગેપ રાખવાનો રહે છે, એટલું જ નહીં રોટલી ખાયા બાદ વોક જરૂર કરવું જોઈએ જેથી પાચન આસાનીથી થઇ શકે. રોટલીને ક્યારેય ગેસ પર ન બનાવી જોઈએ કારણ કે રોટલીની અંદર હવા ભરાય જતા તે પેટને ભારે નુકશાન કરી શકે છે.

Categories
Helth

ધોમધખતી ગરમીમાં જો તમે ફ્રીજનું ઠંડુ પાણી પિતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! શરીરને આવું નુકશાન કરે છે ઠંડુ પાણી..જાણો પુરી વાત

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ધોમધખતી ગરમી પડી રહી છે એવામાં લોકો પોતાના શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પાણી પીવાની સાથો સાથ ઠંડા પીણા પિતા હોય છે, પરંતુ આ ઠંડા પીણા થોડાક સમય માટે જ આપણને સારા લાગશે કારણ કે આવા પીણાં શરીર માટે ખુબ નુકશાનકારક સાબિત થતા હોય છે તો આજના આ લેખના માધ્યમથી અમે એક ઠંડા પાણી પીવાના ગેરફાયદા વિશે જણાવાના છીએ.

જો તમે બોવ જ વધારે ઠંડુ પાણી પીવાના શોખીન હોતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આવી આદત જેમ બને તેમ કાઢી નાખવી જરૂરી બની જાય છે કારણ કે આવી આદત તમને નુકશાન કારક સાબિત થઇ શકે છે. જો તમે બાદાની મુશ્કેલીથી જુજી રહ્યા ચો તો ઠંડા પાણી પીવાનું અટકાવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવાથી શરીરમાં પસાર થાય છે અને આંતરડા સઁકોચાય જાય છે જે બાદાની સમસ્યાને વધુ જોર આપે છે.

જેમ બને એમ પ્રયત્ન કરવા કે વધારે ઠંડુ પાણી તમે ના.પીવો. વધારે ઠંડુ પાણી પીવાથી માથામાં દુખાવાની સમસ્યા પણ ઉદભવે છે અને એટલું જ નહીં બરફ વાળું પાણી પીવાથી બ્રેન ફ્રિજ થવાની પણ પરેશાની થતી હોય છે.આમ તો વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં જ્યારે માથામાં દુખાવો થવા લાગે ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે વધારે પડતી ગરમીને લીધે માથું દુખવા આવ્યું એવું હોય છે પરંતુ અસલી કારણ એ હોય છે ગરમીમાંથી આવીને તમે સીધા ઠંડુ પાણી પીવો તો આવી સમસ્યા થવા લાગે છે.

બોવ જ વધારે ઠંડુ પાણી પીવાથી પાચન તંત્રને પણ અસર થતી હોય છે જેનાથી પ્રભાવિત થઇ જમવાનું પાચન થતું હોતું નથી અને પાચનક્રિયામાં ભારે દિક્કત આવતી હોય છે, તેના જ લીધે બાદો, પેટમાં દુખાવો તથા પેટ ફુલાય જાવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવતી હોય છે.ઠંડુ પાણી શરીરના ફૈટને સખ્ત બનાવી દે છે આથી જ ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ અથવા તો માટલાના પાણીનું સેવન કરવું જરૂરી બની જાય છે.

Categories
Helth

કાલઝાળ ગરમીમાં સોડા કે બીજા કોઈ ઠંડા પીણાં નહિ પણ નારિયળ પાણી પીજો! શરીર માટે છે ખુબ ફાયદાકારક… જાણો ફાયદા

મિત્રો હાલના સમયમાં તમે જાણતા જ હશો કે આખા ગુજરાત રાજ્યમાં ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે એવામાં લોકો શરીરને ઠંડક આપવાના નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, અમુક લોકો ઠંડા પીણાનું સેવન કરીને તો અમુક લોકો ઘરમાં જ રહીને ગરમીનો સામનો કરી રહ્યા છે, એવામાં આજે અમે એક એવા પીણાં વિશે વાત કરવાના છીએ જે કુદરતી જ છે અને શરીરને કોઈ પ્રકારે નુકશાન પોહચાડતું પણ નથી.

આ પીણું બીજું એકેય નહિ પણ નારિયળ પાણી છે, આમ તો તમને ખબર હશે કે નારિયળ પાણી ઘણાં મોટા અંશે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આ નારિયળ પાણીના ફાયદા વિશે જ જણાવાના છીએ. તમને જણાવી દઈએ કે નારિયળ પાણી શરીરની પાણીની કમીની સમસ્યાને પણ દૂર કરે છે. વારમવાર જો નાળિયાર પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીની કમી ક્યારેય નથી ખલતી.

ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યામાં પણ એક નારિયળનું પાણી પીય લેતા ઘણી રાહત મળે છે અને શરીરમાં શક્તિ બની રહી છે. જો તમે ફક્ત નારિયળ પાણી પિતા હોવ તો પણ તમને ભૂખ લાગતી હોતી નથી. નારીયળ પાણીમાં વિટામિન સી, પોટેશ્યમ અને મેગ્નેશ્યામ જેવા અનેક ગુણો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રીત રાખવા માટે પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, એટલું જ નહીં આ ફળમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જેથી કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કોઈ બીમારી પણ થવા પામતી નથી.

તમને જાણતા નવાય લાગશે કે વજન ઘટાડવા માટે નારિયળ પાણીનું સેવન કરવામાં આવે છે કારણ કે એક નારીયળ પાણી પીય લેતા પેટમાં ભૂખ નથી લગતી જેથી આપણે જમતા હોતા નથી એટલે વજનમાં ઘટાડો થાય છે. નારિયળ પાણી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઈટ્સ પોહચાડવાનું કાર્ય કરે છે જેથી હાઈડ્રેશનનું સ્તર પણ સુધરવા પામે છે. નારિયળ પાણી શરીરને ઉર્જા પુરી પાડે છે.

નારિયળ પાણીની અંદર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે ચેહરા પર થતા ડાઘ,ખીલ, કરચલી જેવી અનેક ચેહરા સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થાય છે અને નારિયળ પાણીના સેવનથી ડેંડ્રફ પણ ઓછું થાય છે. પેટમાં થતી બળતરા, આંતડામાં સોજો આવવા જેવી મોટી બીમારીને પણ નારિયળ પાણી માત આપે છે.

Categories
Helth

આવી ધોમધખતી ગરમીમાં ફ્રીજ નહીં પણ માટલાનું પાણી પીજો ! માટલાનું પાણી શરીરને કરે છે આ ફાયદા, ફાયદા જાણી આજે જ તમે ફ્રીજનું પાણી બંધ…..

મિત્રો હાલ તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં ધોમધખતી ગરમી ચાલી રહી છે, એવામાં દરેક લોકો પોતાના શરીરને ઠંડુ માટે ઠંડા પીણા તથા એસી જેવા અનેક સાધનોને ઘરમાં રાખતા હોય છે પણ તમને જણાવી દઈએ કે આવા સાધનો આપણા શરીર માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. એવામાં તમને ખબર જ હશે કે હાલ તો દરેક ઘરોમાં ફ્રિજ આવી ગયા છે જેના લીધે લોકો ઠંડુ પાણી પીવાના હેવાયા થયા છે અને માટલાના પાણીને ભૂલી ગયા છે.

ફ્રિજ આવતા ધીરે ધીરે માટલાની માંગ ઓછી થતી જઈ રહી છે, પણ આજે અમે તમને માટલાના એવા જબરા ફાયદા વિશે જણાવાના છીએ કે જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે માટલાની ખરીદી કરીને માટલાનું પાણી પિતા થઇ જશો.માટલું પાણી વગર કોઈ લાઈટબીલ ઠંડુ પાણી આપે છે જે કુદરત મારફતે જ થતું હોય છે આથી તારે શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે અને પેટ તથા શરીરના અનેક રોગોને અટકાવાનું પણ કામ કરે છે, આથી જ અમે તમને આજે માટલાના પાણીના ફાયદા વિશે જણાવાના છીએ.

માટલામાં પાણી પીવાનો પેહલો ફાયદો તો એ છે કે ગરમીના સમયમાં લઉં લાગવાનો ડર રહેતો હોય છે પરંતુ માટીના માટલા માંથી પાણી પિતા આ બીમારીથી આપણને રાહત મળી રહે અને શરીરની અંદર જરૂરી ચીજવસ્તુઓ બેલેન્સ થઇ રહે. બીજો ફાયદો એ છે કે માટલાની અંદર પાણીને 5 ડિગ્રી સુધી પાણી ઠંડુ કરવાની ક્ષમતા હોય છે, એટલું જ નહીં આવું પાણી નાજુક અને કોમળ ગળાને ખરાબ થતા પણ અટકાવે છે.

માટીના માટલાના પાણીમાં ઘણાં બધા એવા મિનરલ્સ તથા અનોખા એવા પોષક તત્વો હોય છે જે શરીર માટે તો ખુબ જરૂરી હોય છે જે ફ્રીજ દ્વારા થતા ઠંડા પાણીમાંથી નથી મળતા હોતા, જો તમે ફ્રિજનું ઠંડુ પાણી પીવા લાગો તો જરૂરી મિનરલ તથા જરૂરી પોષક તત્વો શરીર માંથી ઘટી જાય છે જે ઘણી બધી બીમારીનું ઉત્પનનું કારણ બની જાય છે.જો તમે એસીડીટી જેવી સમસ્યાથી પીડિત હોવ તો આ તકલીફથી રાહત પણ માટલાનું પાણી આપે છે.

તમને જાણીને હેરાની થશે કે માટલાનું પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેથી શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને સાથે સાથે ઓવરોલ હાર્ટઅટેકની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.માટલાનું પાણી ત્વચા માટે પણ ખુબ જ સારું રહેતું હોય છે.

Categories
Helth

જો તમે પણ રાતની વધેલી રોટલી નાખી દેતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! વાસી રોટલી કરે છે આ આ મોટા ફાયદા, આ બીમારી માટે….

મિત્રો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં રાતની વધેલી રોટલી ક્યાં તો ગાયને ક્યાં તો કૂતરાને ખવડાવી દેવામાં આવતી હોય છે પરંતુ શું તમને ખબર છે આ વાસી રોટલી આપણા શરીર માટે પણ ખુબ અસકારક સાબિત થઇ શકે છે અને આપણા સ્વસ્થને સારું રાખે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આવી વાસી રોટલીના ઉપયોગ તથા ફાયદાને નહીં જાણતા હોય, તો ચાલો વાસી રોટલીના ફાયદા વિશે આજે અમે તમને જણાવી દઈએ.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી ગયા બાદ આખા દેશમાં અનેક નવા નવા રોગો હાર્ટઅટેકની સમસ્યા તથા શુગરની સમસ્યામાં વધારો થવા પામ્યો છે, આવી પરેશાનીથી કંટાળીને લોકો ડોક્ટરની સલાહ લેવા માટે જતા હોય છે પરંતુ હાલ અમે એક નવી જાણવા જેવી બાબત લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોકી જ જશો. જો તમારે શુગરની બીમારીથી બચીને રેહવું હોય તો આ ઘરેલુ ઉપાયને જરૂરને જરુર અજમાવો જ જોઈએ.

શુગર વધતા ડોક્ટરની સલાહ લેતા એવું જાણવા મળે છે કે ડાયાબિટીસ જેવી બીમારીમાં રોટી ખાવાથી નુકશાન થઇ શકે છે જ્યારે આજ રોટલી વાસી થઇ જાય અને પછી તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબ ફાયદાકર્ક પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે જો તમારે ડાયાબિટીસની બીમારીથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો તમારે 12 કલાકથી 15 કલાક સુધીની વાસી રોટલીનું સેવન કરવું જોઈએ.

એટલે કે રાત્રે તૈયાર કરવામાં આવેલ રોટલીને સવારે ખાવામાં આવે તો તે શરીર માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે, જો તમે વાસી રોટલી સાથે દૂધ અથવા તો કોઈ શાક સાથે ખાશો તો તેનાથી તમારું ડાયાબિટીસ લેવલમાં વધારો નહિ કરે. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત તો એ છે કે દૂધ ખથી દૂધના તાપમાનને ખાસ જોવાની જરૂર રહે છે, દૂધ વધારે ઠંડુ ન હોવાનું જોઈએ અને દૂધમાંથી મલાઈને કાઢી નાખવામાં આવે છે જે બાદ 15 થી 20 ઇનિત સુધી ઠંડુ થવા દઈને દૂધનું સેવન કરવું જોઈએ.