Categories
Helth

ગરમીમાં નહીં પણ સામાન્ય સ્થિતિમાં તમને જો વારંવાર તરસ લાગતી હોય તો નજર અંદાજ નહીં કરતા, આ ગંભીર બીમારીનું સૂચન કરે છે આ વાત….

પાણી પીવું એ ખુબ સારી વાત છે એવામાં હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધી જતા લોકોને ખુબ તરસ લાગતી હોય છે અને પાણી પીવું જરૂરી બની જાય છે અને પીવું જ પડે નહિતર ડિહાયડ્રેશન જેવી સમસ્યા ઉદભવે છે.એવામાં પાણી પીવું જરૂરી બની જાય છે પરંતુ શું તમને ખબર છે ખુબ વધારે તરસ લાગવી પણ તમને આ આ બીમારીના સંકેત આપવા કરે છે જેના વિશે તમને પણ ખબર હોતી નથી. તબીબોનું માનીએ તો તેઓનું પણ એવું જ કેહવું હોય છે કે રોજના 2 થી 3 લીટર પાણી પીવાનું રહે છે.

તમને જાણતા નવાય લાગશે કે જયારે સામાન્ય સ્થિતિ હોય તેમ છતાં તમને વારંવાર તરસ લાગવા લાગે તો તમને આ વાત ગંભીર બીમારી વિષે સૂચવે છે અને આ બીમારી આવું થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.જો વધારા ગરમી ના હોય તેમ છતાં તમને વારંવાર પાણીની તરસ લાગવા લાગે તો તેને સામાન્ય ન સમજવું અને તેની ગંભીરતા લઈને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ.

જરૂરિયાત વધારે તરસ લાગવા લાગે તેને મેડિકલની ભાષામાં ‘પોલિડીપસીયા’ તરીકે ઓળખવામાં આવે છે, આવી પ્રિતસ્થિતિમાં પાણી વધારે કરે છે.આવું થવા પાછળ મુખ્ય કારણ એ પણ માનવામાં આવે છે કે શરીરમાં જયારે સોડિયમની કમી હોય છે ત્યારે આવી મુશ્કેલી ઉદભવે છે, આ લક્ષણ જ નહીં પરંતુ આની સિવાય ઉલ્ટી થવી જેવા પણ દેખાવા લાગે છે. વધારે પાણી પીવાથી પેશાબ પણ જાડું થવા લાગે છે.

વારંવાર તરસ લાગવી તે ડાયાબિટીસનું એક મહત્વનું લક્ષણ માનવામાં આવી રહ્યું છે, જયારે જે તે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે ત્યારે તેને લોહી અને શુગર લેવલ ખુબ વધી જાય છે જેના લીધે એક્સ્ટ્રા શુગરને કિડની પોતાની ક્ષમતા અનુસાર યુરિન સાથે બહાર કાઢે છે આથી જ વારંવાર પેશાબ કરવાની સમસ્યા ઉદભવે છે, આથી વારંવાર પાણી પીવાં જેવી મુશ્કેલી આવે છે.

Categories
Helth

ઉનાળામાં વધારે પડતી કેરી ખાવી પડી શકે છે ભારે!! શરીરને કરે છે આ નુકશાન, ક્યારે ને રોજ કેટલા પ્રમાણમાં ખાવી?? જાણો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો લોકો ઉનાળાના સમયમાં સૌથી વધારે કેરી ખાતા હોય છે, કેરી ખાવાથી અનેક ફાયદાઓ તો થાય જ છે પરંતુ સાથે સાથે અનેક એવા મોટા નુકશાન પણ થતા હોય છે, તો આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ આર્ટિકલ લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમને પણ આંચકો જ લાગશે.

આમ તો કેરીની અંદર વિટામિન A, B, C અને વિટામિન E ની સાથો સાથ મેગ્નેશ્યમ, ફાયબર,ફાયબર અને તાંબા જેવા અનેક ગુણો હાજર હોય છે આથી તે શરીર માટે તો ખુબ ફાયદાકારક રહે જ છે, પણ આજે અમે તમને તેના નુકશાન વિશે જાણવાના છીએ. કેરી ખાવાથી મોટાપામાં વધારો થાય છે, જો તમે પાતળા થવા માટે ડાઇટ કરતા હોવ તો કેરી તમારા માટે અડચણ રૂપ સાબિત થઇ શકે છે, કારણ કે કેરી એ શરીરના ફેટમાં વધારો કરે છે.

કેરીને ગરમ તાસીર માનવામાં આવે છે આથી જ જો તમે તેનું વધારે સેવન કરતા હોવ તો તેનાથી ખીલ, નાની નાની ફોડીકીયો જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો રહેતો હોય છે.એટલું જ નહીં કેરીની અંદર ખુબ મોટી માત્રામાં ફાયબર હોય છે આથી દસ્ત લાગવાની પણ સમસ્યા થઇ જતી હોય છે.

કેરીમાં રહેલી કુદરતી મીઠાસની માત્રા ખુબ વધારે હોય છે આથી જો વધારે પ્રમાણમાં કેરી ખવાય જાય તો શુગર લેવલ પણ વધી શકે છે અને તેના લીધે ડાયાબિટીસ જેવી બીમારી થવાની સંભાવના રહે છે.ઘણાં લોકોને કેરી ખાવાની આદત પડી ગઈ હોઈ છે આથી જ આવી કેરી ખાવાના ઉત્સાહને જેમ બને તેમ ઓછો રાખવો જોઈએ અને રોજ એક જ કેરી ખાવી જોવે.

Categories
Helth

કાલઝાળ ગરમીમાં સોડા કે બીજા કોઈ ઠંડા પીણાં નહિ પણ નારિયળ પાણી પીજો! શરીર માટે છે ખુબ ફાયદાકારક… જાણો ફાયદા

મિત્રો હાલના સમયમાં તમે જાણતા જ હશો કે આખા ગુજરાત રાજ્યમાં ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે એવામાં લોકો શરીરને ઠંડક આપવાના નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, અમુક લોકો ઠંડા પીણાનું સેવન કરીને તો અમુક લોકો ઘરમાં જ રહીને ગરમીનો સામનો કરી રહ્યા છે, એવામાં આજે અમે એક એવા પીણાં વિશે વાત કરવાના છીએ જે કુદરતી જ છે અને શરીરને કોઈ પ્રકારે નુકશાન પોહચાડતું પણ નથી.

આ પીણું બીજું એકેય નહિ પણ નારિયળ પાણી છે, આમ તો તમને ખબર હશે કે નારિયળ પાણી ઘણાં મોટા અંશે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આ નારિયળ પાણીના ફાયદા વિશે જ જણાવાના છીએ. તમને જણાવી દઈએ કે નારિયળ પાણી શરીરની પાણીની કમીની સમસ્યાને પણ દૂર કરે છે. વારમવાર જો નાળિયાર પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીની કમી ક્યારેય નથી ખલતી.

ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યામાં પણ એક નારિયળનું પાણી પીય લેતા ઘણી રાહત મળે છે અને શરીરમાં શક્તિ બની રહી છે. જો તમે ફક્ત નારિયળ પાણી પિતા હોવ તો પણ તમને ભૂખ લાગતી હોતી નથી. નારીયળ પાણીમાં વિટામિન સી, પોટેશ્યમ અને મેગ્નેશ્યામ જેવા અનેક ગુણો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રીત રાખવા માટે પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, એટલું જ નહીં આ ફળમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જેથી કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કોઈ બીમારી પણ થવા પામતી નથી.

તમને જાણતા નવાય લાગશે કે વજન ઘટાડવા માટે નારિયળ પાણીનું સેવન કરવામાં આવે છે કારણ કે એક નારીયળ પાણી પીય લેતા પેટમાં ભૂખ નથી લગતી જેથી આપણે જમતા હોતા નથી એટલે વજનમાં ઘટાડો થાય છે. નારિયળ પાણી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઈટ્સ પોહચાડવાનું કાર્ય કરે છે જેથી હાઈડ્રેશનનું સ્તર પણ સુધરવા પામે છે. નારિયળ પાણી શરીરને ઉર્જા પુરી પાડે છે.

નારિયળ પાણીની અંદર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે ચેહરા પર થતા ડાઘ,ખીલ, કરચલી જેવી અનેક ચેહરા સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થાય છે અને નારિયળ પાણીના સેવનથી ડેંડ્રફ પણ ઓછું થાય છે. પેટમાં થતી બળતરા, આંતડામાં સોજો આવવા જેવી મોટી બીમારીને પણ નારિયળ પાણી માત આપે છે.

Categories
Helth

પાનના પત્તાના આ ફાયદા વિશે શું તમે જાણકાર છો?? ફક્ત મોઢું સાફ રાખવા માટે જ નહીં પણ શરીરને કરે છે આ મોટા મોટા ફાયદા..પુરુષોને તો ખાસ…

આમ તો તમને ખબર જ હશે કે લોકો મોઢું સાફ રાખવા માટે અથવા તો જમ્યા બાદ મીઠા પાનની મજા માણતા હોય છે પણ મિત્રો શું તમને ખબર છે આવું પણ તમારા શરીરને કેટલા અંશે ફાયદા આપે છે? નહીં, ઘણા ઓછા લોકો એવા હશે જેને આ પાનના ફાયદા વિશે ખબર હશે તો ચાલો આજના આ લેખના માધ્યમથી અમે પાનના અનેક ગુણકારી ગુણો વિશે જ વાત કરવામાં છીએ જેના વિશે જાણ્યા બાદ આજથી જ તમે પાન ખાવાનું શરૂ કરી દેશો.

વર્તમાન સમયમાં તમને શેરીએ શેરીએ પાન વાળાની દુકાન મળી જશે કારણ કે પાન ખાવાના લોકો શોખીન જ એટલા બધા છે. તમને જણાવી દઈએ કે પાન ખાવાથી પરુષોની મરદાની શક્તિમાં ખુબ વધારો થાય છે, વિવાહિત પુરુષ હોય તો તેના પાનનું જરૂર સેવન કરવું જોઈએ જેનાથી શક્તિમાં વધારો થાય. પાનઆ પત્તાઓમા એન્ટી-ડાયાબિટીસ, એન્ટી-ઈનફલામેટરી, એન્ટી-ઇન્ફેક્ટિવ, એન્ટી-સેપ્ટિક જેવી અને દુર્ગંધ દૂર કરવા જેવા અનેક ગુણો હોય છે.

પાન ખાવાથી પુરુષોની યૌન શક્તિમાં તો વધારો થાય જ છે પણ સાથો સાથ પાચન ક્રિયા ધીમી હોય તો તેને ફાસ્ટ કરવા માટે પણ પાનના આ પત્તાને ખાતા તે સુધરી જાય છે.જમ્યા બાદ જો ફક્ત પાનનું એક પત્તુ ખાવામાં આવે તો પેટ દર્દ, ગેસ અને છાતીમાં બળવા જેવી અનેક સમસ્યાનું ઝડપી નિવારણ મળે છે આથી જ આપણે જોયું હશે કે કોઈ લગ્ન પ્રસન્ગમા પણ જમાડીને પાન ખવડાવામાં આવે છે જેના લીધે પાચન ઝડપથી થાય.કહેવામાં આવે છે કે પાનના પત્તા દરેક ઘાવ ભરવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

તમને ખબર કે હાલના સમયમાં લોકોની વ્યસ્ત થઇ જતા લોકો પોતાના ખાન-પાનનું ધ્યાન રાખી શકતા હોતા નથી આથી જ બાદા જેવી તથા પાચન ન થવા જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે, તો એવામાં પાનના આ પત્તાનું સેવન કરવું જરૂરી બની જાય છે કારણ કે પાનના પત્તા આવી સમસ્યાનો પણ નિકાલ તરત રીતે કરી આપે છે. પાનના પત્તા ખાવાથી પેટ સાફ અને સ્વચ્છ રહે છે અને કોઈ પણ જાતની એવી સમસ્યા રહેતી હોતી નથી.

Categories
Helth

આ બીમારી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે બટેટાને ! ફાયદા એવા કે જાણીને તમે પણ ચોકી જ જશો…જાણી લ્યો પુરી વાત..

મિત્રો તમને ખબર ન હોઈ તો તમને કહી દઈએ કે જો કોઈ વસ્તુ ભારતની અંદર સૌથી વધારે ખાવામાં આવતી હોય તો તે છે બટેટા. તમને ખબર જ હશે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાનગી બનતી હોય તેમાં તમામ કોઈના કોઈ જગ્યાએ તો બટેટાનો ઉપયોગ તો થતો જ હોય છે. અમુક વખત સમોસા તો અમુક વખત બીજી કોઈ જગ્યાએ બટેટાનો ખુબ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલું જ નહીં ઘરમાં પણ વારંવાર બટેટાનું શાક બનાવામાં આવતું હોય છે.

જો તમે ઘરનું જમતા હશો તો તમને ખબર હશે કે વર્તમાન સમયમાં દરેક શાકની અંદર બટેટા નાખવામાં આવે છે જે સ્વાદમાં તો સુધારો કરે જ છે પણ સાથો સાથ સેહત માટે પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે અને મહત્વની વાત તો એ કે બટેટા એક એવી વસ્તુ છે જે બાળકોને ખુબ પસંદ પડતા હોય છે, તમે આજ સુધી ઘણા બટેટા ખાધા હશે પરંતુ શું તમે તેમના ફાયદા વિશે જાણો છો? નહીં, તો મિત્રો તમને જણાવી દઈએ કે બટેટા આપણી સેહત માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બટેટા પહેલાના સમયમાં જીવ બચાવા માટે ખાવામાં આવતા હતા, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય અનુસાર બટેટાથી સ્કર્વી બીમારીથી પણ રાહત મળે છે,આ બીમારી અમુક સમય બાદ જીવ પણ લઇ શક્તિ હોય છે. બટેટાના ફાયદા વિશે વાત કરીએ તો બટેટા ખાવાથી બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે અને ડાયાબિટીસની બીમારીથી પણ આપણે બચી શકીએ છીએ, રિસર્ચ અનુસાર બટેટાની અંદર રેજીસ્ટેંસ સ્ટાર્ચ હોય છે જે ઇન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

બટેટા ખાવાથી વજન ઘટાડા માટે પણ એક મહત્વનું શાકભાજી માનવામાં આવે છે, બટેટા એક ગ્લુટેન ફરી ફૂડ માનવામાં આવે છે જેથી દરેક વ્યક્તિઓ બટેટાને વગર કોઈ બીકે ખાય શકે છે, ગ્લુટેન વાળો ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ડાયરિયા, કબ્જ, પેટ ફૂલવાનો અને સ્કિન રેશેજ જેવા અનેક લક્ષણો જોવા મળી શકે છે પરંતુ બટેટા ગ્લુટેન ફ્રી હોવાથી આવી તકલીફનો સામનો કરવો પડતો હોતો નથી.

જો તમે બટેટા ખાતા હશો તો તમને ખબર જ હશે કે જ્યારે આપણે બટેટાનું સેવન કરીયે ત્યારે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું જ રહે છે અને બીજી કાંઈ વસ્તુ ખાવાની પણ જરૂરિયાત રહેતી હોતી નથી, તમે બાફેલું બટાટુ ખાયને વજનમાં પણ ઘટાડો કરી શકો છો, આમાં બટેટા સાથે જોડાયેલા અનેક એવા ફાયદા છે જેનાથી તમે સાવ અજાણ જ છો.