Categories
Religious

શું તમને ખબર છે ? ગાયને રોજ રોટલી ખવડાવાથી થાય છે આ આ ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…..

હિન્દૂ ધર્મ વિશે જો વાત કરવામાં આવે તો ગાયને હિન્દૂ ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે, એટલું જ નહીં કહેવામાં આવે છે ગાયોની અંદર 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થઇ જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમન ગાયને રોટલી ખવડાવવાના ક્યાં ક્યાં ફાયદા થાય છે તે અંગેની વાત લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં પણ આ અંગેની અનેક જાણકારી આપવામાં આવી છે જેમાં ગાયને શું ખવડાવું અને કેવી રીતે ખવડવો તો તેના ફાયદા મળી રહે.

જો તમે રોટલી બનાવતી વખતે તેનો લોટ બાંધતા હોવ તો સૌ પ્રથમ તમારે એ જ વિચાર મનમાં રેહવો જોઈએ કે પેહલી રોટલી ગાય માટે બનવી જોઈએ અને તેને જ ખવડાવી જોઈએ. તમારી ઈચ્છા હોય તો તમે એક કરતા વધારે રોટલી પણ ગાયને ખવડાવી શકો છો. આમ તો સામાન્ય લોકો ગાયને વાસી રોટલી અથવા તો વધેલી રોટલી ખવડાવતા હોય છે જે સારી વાત નથી કારણ કે જેમ બને તેમ ગાયને પણ ગરમ રોટલી ખવડાવી જોઈએ.

તમે આ માહિતીથી તો અજાણ જ હશો કે જયારે પણ તમે ગાયને રોટલી ખવડાવા જાવ ત્યારે રોટલી સામાન્ય ન હોવી જોઈએ, તેમાં ગઈ તથા અમુક વખત આવા રોટલીની અંદર ગોળના ટુકડાને પણ નાખવા જોઈએ, જો તમે આવું કરશો તો તમને ભગવાન સારું ફળ આપશે તેમ જ ભગવાન તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે ગાયને સવારે તથા સાંજના સમયે પણ રોટલી આપી શકાય છે તે રોટલી આપવા અંગે કોઈ ચોક્કસ સમય રહેલો હોતો નથી.

શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો ગાયને રોટલી ખવડાવાથી ઘરમાં બરકત બની રહી છે અને ઘરમાં લક્ષ્મીનું પણ આગમન થતું રહે છે, એટલું જ નહીં આવું કરવાથી કરિયર તથા બિઝનેશમાં પણ ઘણો ફાયદો થાય છે. ગાયને રોટલી ખવડાવાથી ભાગ્ય પણ ખુલ્લી જતા હોય છે, ગાયને રોજ આવી જ રીતે રોટલી ખવડાવાથી ઈશ્વરની કૃપા પણ આપણી પર બની રહે છે. આવું સેવાનું કાર્ય કરવાથી મન શાંત તેમ જ સ્થિર પણ બન્યું રહે છે.

Categories
Gujarat India

ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ !! એવું તો શું છે આ વીડિયોની અંદર ? જુઓ વિડીયો

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર જો કોઈ વાત ચર્ચામાં હોય તો તે બાગેશ્વર ધામની વાત છે, આખા દેશની અંદર આ બાબતે ભારે ચર્ચા પકડી છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં આને લગતા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહયા છે. એવામાં આ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખુબ ચર્ચામાં આવી રહ્યા છે. આ વાતને લઈને અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીમા શ્રધા ધરાવે છે.

હાલના સમયમાં તો ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ફરી રહ્યા છે, એવામાં અનેક મહા શહેરોની તેઓએ મુલાકાત લીધી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પદડયા હતા, એટલું જ નહીં ગુજરાતના મોટા મોટા જાણીતા કલાકારો તથા રાજનેતાઓ પણ ઉપસ્થિત રહયા હતા. આથી જ સોશિયલ મીડિયા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

એવામાં આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતી બોલી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘બધા બેસી જાવ’ બસ આટલું સાંભળતા જ ગુજરાતના લોકો પણ ઉત્સાહમય બની જાય છે, એટલું જ નહીં આ બાદ તેઓ આ અંગે કહે છે કે મને પણ ગુજરાતી આવડે છે, કેવી આવડે છે તેવું તેમના ચાહકોને પૂછી રહ્યા છે.

આ વિડીયોને હાલના સમયમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની આવી ગુજરાતી વાત સાંભળીને સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી ગયા હતા.આ વિડીયોને હાલ hindu_babbr_sher_bageshwar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે જરૂર જણાવજો.