ดาวน์โหลด เกม xoskycasino89 เครดิต ฟรีโปร เน็ต 4mbps ไมลด ส ปี ด dtacslot pelitซุปเปอร์สล็อต777บอล สด ฟรี ลีก อังกฤษpretty gaming ทดลอง เล่นหวย ย้อน หลัง 16 มีนาคมบอล ไพธอนถ่ายทอด สด ลาว สามัคคี วัน นี้ตรวจล็อตตารี16 พฤษภาคม 2564best wazdan slotsโปร ดี แท ค ราย วัน 15 บาทฟุตบอลโลก รอบคัดเลือก โซนเอเชีย 2025บัตร เครดิต เฟ ริ ส ช้อยเครดิตฟรี68สเปอร์ส พบ บอร์นมัธมงคล88สล็อตเวฟ100ตัวเก่าสูตร บา คา ร่า เซ็กซี2025รวย หวย ออนไลน์สยาม สปอร์ต ฯตาราง แข่ง บอล ทุก ลีก วัน นี้ตรวจ ลอตเตอรีวัน ที1 ธันวาคม 60 3เลขเด็ด 1 12 66ฝาก 8 รับ 100เว็บ roar66 แจก เครดิต ฟรีหวย ฮานอย ออนไลน์ วัน นี้สล็อต ยักษ์เขียวlucky slotตรวจ หวย งวด 1 11 58สูตร joker123bar slot 88บา คา ร่า ฟรี เครดิต ไมต้อง ฝาก ไมต้อง แชร์สล็อตฝากถอน true wallet ไม่มีขั้นต่ําสมัครสมาชิกฟรีเครดิต2020 visa lottery wmpp6สล็อตslotxo เว็บ ตรง ไมผ่าน เอเย่นต์ 2025หวย ฮา นวยปฏิทิน ทีมี หวย VASI ROTLI - ગુજરાત નો આવાજ
Categories
Helth

જો તમે પણ રાતની વધેલી રોટલી નાખી દેતા હોવ તો જરૂર વાંચજો આ લેખ ! વાસી રોટલી કરે છે આ આ મોટા ફાયદા, આ બીમારી માટે….

મિત્રો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં રાતની વધેલી રોટલી ક્યાં તો ગાયને ક્યાં તો કૂતરાને ખવડાવી દેવામાં આવતી હોય છે પરંતુ શું તમને ખબર છે આ વાસી રોટલી આપણા શરીર માટે પણ ખુબ અસકારક સાબિત થઇ શકે છે અને આપણા સ્વસ્થને સારું રાખે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આવી વાસી રોટલીના ઉપયોગ તથા ફાયદાને નહીં જાણતા હોય, તો ચાલો વાસી રોટલીના ફાયદા વિશે આજે અમે તમને જણાવી દઈએ.

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો કોરોના મહામારી ગયા બાદ આખા દેશમાં અનેક નવા નવા રોગો હાર્ટઅટેકની સમસ્યા તથા શુગરની સમસ્યામાં વધારો થવા પામ્યો છે, આવી પરેશાનીથી કંટાળીને લોકો ડોક્ટરની સલાહ લેવા માટે જતા હોય છે પરંતુ હાલ અમે એક નવી જાણવા જેવી બાબત લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોકી જ જશો. જો તમારે શુગરની બીમારીથી બચીને રેહવું હોય તો આ ઘરેલુ ઉપાયને જરૂરને જરુર અજમાવો જ જોઈએ.

શુગર વધતા ડોક્ટરની સલાહ લેતા એવું જાણવા મળે છે કે ડાયાબિટીસ જેવી બીમારીમાં રોટી ખાવાથી નુકશાન થઇ શકે છે જ્યારે આજ રોટલી વાસી થઇ જાય અને પછી તેનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબ ફાયદાકર્ક પણ સાબિત થાય છે. જણાવી દઈએ કે જો તમારે ડાયાબિટીસની બીમારીથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો તમારે 12 કલાકથી 15 કલાક સુધીની વાસી રોટલીનું સેવન કરવું જોઈએ.

એટલે કે રાત્રે તૈયાર કરવામાં આવેલ રોટલીને સવારે ખાવામાં આવે તો તે શરીર માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે, જો તમે વાસી રોટલી સાથે દૂધ અથવા તો કોઈ શાક સાથે ખાશો તો તેનાથી તમારું ડાયાબિટીસ લેવલમાં વધારો નહિ કરે. આ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત તો એ છે કે દૂધ ખથી દૂધના તાપમાનને ખાસ જોવાની જરૂર રહે છે, દૂધ વધારે ઠંડુ ન હોવાનું જોઈએ અને દૂધમાંથી મલાઈને કાઢી નાખવામાં આવે છે જે બાદ 15 થી 20 ઇનિત સુધી ઠંડુ થવા દઈને દૂધનું સેવન કરવું જોઈએ.