Categories
Gujarat

વાવાઝોડાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું ! આ તારીખે આવી રહ્યું છે, ગુજરાતથી કેટલું દૂર છે ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ……

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ ફક્ત એક જ સમાચાર ચર્ચિત થઇ રહ્યા છે જે વાવાઝોડાના સમાચાર છે. હાલના સમયમાં એવી સંભાવના સાધી રહેવામાં આવી રહ્યા છે એવામાં ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થવાની છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવી રહ્યું છે. એવામાં આ વાવાઝોડાને લઈને ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી 300 કિમિ દૂર છે એવામાં વાતાવરની સ્થિતિ જોઈને સરકાર દ્વારા અનેક એવા સુરક્ષાને લગતા પગલાંઓ લેવામાં આવ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાન્તર કરવામાં આવી રહ્યું છે જયારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે, આ ચક્રવાત વધારે ભયન્કર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ પણ દાખવામાં આવી છે,.

વાવાઝોડાને પગલે SDRF તથા NDRFની ટિમોને પ્રભાવિત એરિયામાં મૂકી દેવામાં આવી હતી. આ વાવાઝોડાથી પ્રભાવતી 16 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે એવામાં 15 જૂનના રોજ સંભવિત રીતે આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તેમજ ગુજરાતના તમામ બંદર વિસ્તારોમાં પણ 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે જે ખરેખર અસલી આપત્તિનું માર્ગર્દર્શન બતાવે છે.

આ આફત આવતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ચક્રવાત પર નજર રાખી છે અને એક ખાસ મિટિંગ રાખી હતી જેમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક માધ્યમથી વાત કરી હતી અને આ આપત્તિ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી તથા સહાયનું આશ્વાસન પણ આપ્યું હતું.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?21.764,72.150,5

Categories
Gujarat

ગુજરાતીવાસીઓ ચેતી જજો !! ‘બિપોરજોય’ નું સંકટ હજી ટળ્યું નથી, દિશા બદલી લેતા…જુઓ કેટલું દૂર છે આ વાવાઝોડું

છેલ્લા થોડાક દિવસોથી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાજોડાનું સંકટ મંડરાય રહ્યું છે, એવામાં હજી થોડાક સમય પેહલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ વાવઝોડુ હવે ઓમાન તરફ પલટાય ગયું છે પરંતુ હાલ ફરી એક વખત આ વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ વાવઝોડાએ પોતાની દિશા બદલી લેતા ગુજરાત રાજ્ય પર ખતરાની ઘંટી વાગી ગઈ છે, તો ચાલો આ વિશેના અગત્યના સમાચાર તમને જણાવીએ.

બિપોરજોય વાવાઝોડું(biporjoy cyclone) આવનારા 24 કલાકોમાં વાવાઝોડાનું જોર વધી શકે છે, હાલ દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્દભવતું ચક્રવાત બિપોરજોય સાયક્લોનિક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે. બિપોરજોયે પોતાની દિશા બદલી લેતા સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની ચિંતામાં વધારો થયો છે, તમને જણાવી દઈએ કે આ વાવાઝોડય 6 કલાકની અંદર 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

હાલ પોરબંદરથી આ વાવાઝોડું 640 કિમિના અંતરે આવેલ છે જે ધીર ગતિએ ગજરાતના દરિયાકાંઠે પોહચી રહ્યું છે, એવામાં હાલ હવે આ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. આગામી 10થી14 જૂનના રોજ આ વાતાવરણને પગલે ગુજરાતના(gujarat) દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જ્યારે 10 જૂનના રોજ હવાની હવાની ઝડપ 30 થી 55 કિમિ પ્રતિ કલાકની ગણવામાં આવી રહી છે.

એવામાં 14 તારીખ સુધી હવાની ગતિ વધતી જ જશે, જયારે 14 જૂનના રોજ હવા 70 કિમિ પ્રતિ કલાક તેનાથી વધારેની ગતિમાં પણ ફુકાય શકે છે. વાવાઝોડાને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકવાની સંભાવના છે.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?16.584,49.790,5,m:d27ahEW