National

કેદ્ર સરકારે આપી આ યોજનાને અનુમતિ હવે તમે પણ મેળવી શકો છો રૂપિયા 50,000 સુધીનો લાભ કરો માત્ર આટલું……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં નાણાં ઘણા મહત્વના છે. આપણે સૌ જીવન માં નાણાં ના મહત્વને જાણીએ છિએ. નાનામાં નાની વસ્તુઓ થી લઈને મોટી વસ્તુઓ ખરીદવા માટે નાણાં જરૂરી છે. આ ઉપરાંત જીવન નિર્વાહ કરવા માટે જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત માનવ જીવન ને આરામ પહોચાડે તેવી અને આનંદ પહોચાડે તેવી મોજશોખ ની વસ્તુઓ ખરીદવા માટે પણ નાણાં ની જરૂર રહે છે.

લોકો પણ જીવન માં નાણાં ના મહત્વને જાણે છે. અને નાણાં મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરતા હોઈ છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ જો નાણાં ની જરૂર પડે તો કઈ રીતે નાણાં મેળવી શકાય તે માટે વર્તમાનમા જ અનેક આયોજનો કરતા હોઈ છે. અને વિવિધ જગ્યાએ પોતાના નાણાં રોકાતા હોઈ છે. હાલ આવીજ એક સિક્મ અંગે માહિતી મળી છે કે જેની મદદથી તમે આર્થિક લાભ મેળવી શકો છો તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે ઘણા પીએફ ખાતાધારકો એવા હોઈ છે કે જેઓને EPFO ના અલગ અલગ નિયમો અંગે માહિતી હોતી નથી. તો તમને જણાવી દઈએ કે તમે તમારા EPF એકાઉન્ટ પર નિવૃત્તિ પછી 50,000 રૂપિયાનું વધારાનું બોનસ પણ મેળવી શકો છો. તો ચાલો આજે આપણે અહીં જણાવીએ કે EPF એકાઉન્ટ પર વધારાનું બોનસ કેવી રીતે મેળવી શકાઇ છે.

તમને જણાવી દઈએ કે પીએફ ખાતાધારકોને EDLI યોજનામા રૂપિયા 7 લાખ સુધીનો વીમો મળવી શકો છે. આ ઉપરાંત આ ખાતાધારકો લોયલ્ટી-કમ-લાઇફ બેનિફિટ હેઠળ પણ ફાયદો મેળવી શકે છે, જે અંતર્ગત ખાતાધારકને નિવૃત્તિ સમયે બોનસ તરીકે રૂપિયા 50,000 નો લાભ મેળવી શકે છે.

જો વાત કરીએ કે આ લાભ કઈ રીતે મેળવી શકાય તો જાણવી દઈએ કે એવા ઘણા લોકો છે કે જે વારંવાર નોકરી બદલતા રહે છે, અને પોતાના EPF ખાતામાં સતત યોગદાન આપતા નથી. જ્યારે તમે નોકરી બદલ્યા પછી પણ સતત 20 વર્ષ સુધી સમાન EPF ખાતામાં યોગદાન જમા કરવાનું ચાલુ રાખો છો, તો તમે લોયલ્ટી-કમ-લાઇફ બેનિફિટ સ્કીમ હેઠળ રૂ. 50,000 નું વધારાનું બોનસ મેળવી શકો છો. હાલ કેન્દ્ર સરકારે પણ તેને મંજૂરી આપી દીધી છે. અને કોઈ પણ પીએફ ખાતા ધારક જે આ લાભની શરતોને પૂર્ણ કરે છે તે તેનો લાભ લઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *