યુવકે આત્મહત્યા કરી ! પરિવારજનો નો આરોપ કે વ્યાજખોરો ના ત્રાસ થી…
આજકાલ અવારનવાર બનાવ બની રહ્યા છે. આ ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી મુજબ હાલમાં વ્યાજખોરીથી દાસીને એક યુવકે પોતાનું જીવન ટૂંકું કર્યું છે. અને તેના કારણે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં બેસીને સ્વામિનારાયણની ધૂન ચાલુ કરી અને કહ્યું કે જ્યાં સુધી વ્યાજખોરોની સજા નહીં મળે.
ત્યાં સુધી અમે અહીંયા થી નહિ હતી અને મૃતદેહને પણ અહીં જ રાખશે. મળતી માહિતી મુજબ અમદાવાદના આ યુવાને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો તેથી પરિવારે આક્ષેપ કર્યોકે વ્યાજ ખોરી ના કારણે આ સમગ્ર ઘટના બની છે આ ઉપરાંત પરિવારે કહ્યું કે અમે વ્યાજખોરી ને લઈને પોલીસમાં અરજી પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને ત્યાં જઈને સ્વામિનારાયણની ધૂન બોલાવી હતી.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકનું નામ ભુપેન્દ્રભાઈ હતું. આ સમગ્ર ઘટના બની તે માટે ઉપેન્દ્રભાઈ ના પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ધંધાના કામ માટે ભુપેન્દ્રભાઈ આઠ લાખ રૂપિયા લીધા હતા.
પાંચ લોકો પાસેથી રૂપિયા સમયસર ચૂકવી દીધા હતા. છતાં પણ ઉપેન્દ્રભાઈ પાસે લોકો પૈસાની ઉઘરાણી કરતા હતા. ત્યારે એક દિવસ ભુપેન્દ્રભાઈ ખૂબ જ ચિંતામાં હતા એટલા માટે તેમના પત્નીએ તેમને આ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.