Entertainment

સોશિયલ મીડિયાનો એક સમયનો સૌથી ફેમસ ડાયલોગ ‘રસોડે મે કૌન થા’ ને રીક્રીએટ કરવામાં આવ્યો, પણ આ વખતે કોકિલાબેન ગોપી વહુને નહી પણ ગેહનાને આ સવાલ પૂછશે, જુઓ વિડીયો

Spread the love

મિત્રો વર્તમાન સમયમાં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવા ટીવી શો બતાવામાં આવે છે જે લોકોને ખુબ મનોરંજીત કરતી હોય છે. તમને જણાવી દઈએ કે ટેલીવિઝનમાં ઘણી બધી એવી સીરીયલો થઈ ચુકી છે જેને લોકોને ખુબ પ્રેમ મળતો હોય છે. એવી જ એક ફેમસ સીરીયલ વિશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ટેલીવિઝનમાં પર બતાવામાં આવતી ‘સાથ નિભાના સાથીયા’ સીરીયલ વિશે તમે જાણતા જ હશો, આ શો લોકોને ખુબ પસંદ આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ સીરીયલનો એક ડાયલોગ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ ડાયલોગ હતો કે ‘રસોડેમે કોન થા’ આ ડાયલોગએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી અને આ ડાયલોગ પર લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો બનાવ્યા હતા એટલું જ નહી આ ડાયલોગ પર યશરાજ મુખાટેએ એક ગીત પણ બનાવ્યું હતું જે લોકોને ખુબ પસંદ પડ્યું હતું. આ ડાયલોગ નાના નાના બાળકોને પણ મોઢે યાદ રહી ગયો છે.

આ ડાયલોગની વાત કરવામાં આવે તો આ ડાયલોગએ કોકિલાબેનએ ગોપી વહુને એક એપિસોડ દરમિયાન મારે છે. આ ડાયલોગ તરફ ફરી વખત દર્શકોનું ધ્યાન ખેચવા માટે આ શોના ક્રીએટરોએ આ ડાયલોગને ફરી વખત રીક્રીએટ કરવાનું વિચાર્યું હતું. આ વાતને લઈને સ્ટાર પ્લસ ચેનલ દ્વારા એક પ્રોમો વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ફરી વખત આ ડાયલોગમાં કોકિલાબેન જોવા મળશે.

આ રીક્રીએટ ડાયલોગની વાત કરવામાં આવે તો આ ડાયલોગમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે ડાયલોગમાં ‘કુકરમાં ચને’ ની જગ્યાએ ‘પ્રસાદ મે અંડે’ મુકીને ડાયલોગમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ડાયલોગમાં ગોપી વહુના સ્થાને ગેહનાને લેવામાં આવે છે. આ વાયરલ પ્રોમોમાં આપણે જોઈ જ શકીએ છીએ કે જયારે કોકિલાબેનની નજરે પ્રસાદમાં ઈંડું જોઇને તે પુરા ઘરને ભેગું કરે છે કારણ કે આપ્રસાદ ગેહનાએ બનાવેલ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)

જયારે ગેહનાએ કોકિલાબેન સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે કોકિલાબેન ગેહનાને પોતાનો ખુબ ડાયલોગ પૂછે છે કે ‘જબ તુમ કિચન સે બહાર આઈ તો ઉસ સમય રસોડે મેં કોન થા?’ સમ્નાય વાત છે કે આવો પ્રોમો જોઇને સૌ કોઈને યશરાજ મુખાટેનું ફેમસ ગીતની યાદ આવે છે. આ શોમાં ગેહનાની ગ્લેમર ઈમેજ જાળવી રાખવા માટે સ્નેહા જૈન એટલે કે ગેહનાને પોતાની ઇનસ્ટા એકાઉન્ટ પણ ડીલીટ કરાવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *