Gujarat

વાવાઝોડાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું ! આ તારીખે આવી રહ્યું છે, ગુજરાતથી કેટલું દૂર છે ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ……

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ ફક્ત એક જ સમાચાર ચર્ચિત થઇ રહ્યા છે જે વાવાઝોડાના સમાચાર છે. હાલના સમયમાં એવી સંભાવના સાધી રહેવામાં આવી રહ્યા છે એવામાં ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થવાની છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવી રહ્યું છે. એવામાં આ વાવાઝોડાને લઈને ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી 300 કિમિ દૂર છે એવામાં વાતાવરની સ્થિતિ જોઈને સરકાર દ્વારા અનેક એવા સુરક્ષાને લગતા પગલાંઓ લેવામાં આવ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાન્તર કરવામાં આવી રહ્યું છે જયારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે, આ ચક્રવાત વધારે ભયન્કર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ પણ દાખવામાં આવી છે,.

વાવાઝોડાને પગલે SDRF તથા NDRFની ટિમોને પ્રભાવિત એરિયામાં મૂકી દેવામાં આવી હતી. આ વાવાઝોડાથી પ્રભાવતી 16 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે એવામાં 15 જૂનના રોજ સંભવિત રીતે આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તેમજ ગુજરાતના તમામ બંદર વિસ્તારોમાં પણ 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે જે ખરેખર અસલી આપત્તિનું માર્ગર્દર્શન બતાવે છે.

આ આફત આવતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ચક્રવાત પર નજર રાખી છે અને એક ખાસ મિટિંગ રાખી હતી જેમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક માધ્યમથી વાત કરી હતી અને આ આપત્તિ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી તથા સહાયનું આશ્વાસન પણ આપ્યું હતું.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?21.764,72.150,5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *