India

અંબાણી પરિવારને લાગી રામધૂન, મુકેશ અંબાણી સહ પરિવાર સાથે પહોચ્યા અયોધ્યા…જુઓ આ ખાસ તસ્વીરો

Spread the love

આમ તો મિત્રો તમને ખબર જ હશે કે રામ મંદિર અયોધ્યા ખાતે ખુબ જ મોટો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે જેમાં આપણા દેશના દિગ્ગજ ક્રિકેટરો તથા દેશના મોટા મોટા બિઝનેસમેન તથા નામચીન હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, એવામાં આ દરેક લોકોએ આ પાવન અવસર પર હાજરી આપી રહ્યા છે. નામચીન લોકોની વાત થાય અને તેમાં અંબાણી પરિવાર ન હોય તેવું કેવી રીતે બની શકે.

હા મિત્રો અંબાણી પરિવાર પણ હાલ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગૌરવની ક્ષણોમાં ભાગ લેવા માટે અયોધ્યા પોહચી ગયા છે, મુકેશભાઈ અંબાણી તેમના પત્ની નીતાબેન અંબાણી તથા પુત્ર આકાશ અંબાણી અને અનંત અંબાણી, શ્લોકા મેહતા તેમ જ ઈશા અંબાણી અયોધ્યા રામ મંદિર ખાતે પોહચ્યાં હતા જેની તસવીરો તથા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે તથા તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.

દેશના જાણીતા બઝિનેસમૅનોની સૂચીમાં આવતા રતત ટાટા, મુકેશભાઈ અંબાણી તથા ગૌતમ અદાણી પોતાના પરિવાર જોડે અયોધ્યા રામ મંદિર ખાતે પોહચ્યાં હતા,એવામાં મુકેશ અંબાણી તેમના સહ પરિવાર સાથે અયોધ્યા રામ મંદિર ખાતે પોહચ્યાં હતા અને ભગવાન શ્રી રામના આ પર્વ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ઈશા અંબાણીએ અયોધ્યા રામ મંદિર વિષે કહ્યું હતું કે “આજનો દિવસ આપણા માટે પવિત્ર દિવસો માંથી એક છે,હું બોવ જ ખુશ છું.” જયારે ઈશા અંબાણીના પતિ એવા પિરામલે “જય શ્રી રામ” કહ્યું હતું. આકાશ અંબાણીએ પણ અયોધ્યાના આ લગ્નને લઈને મોટી વાત કેહતા કહ્યું હતું કે “આ દિવસ ઇતિહાસના પન્ના પર લખવામાં આવશે, અહીં આવીને હું ખુશ છું.”

અયોધ્યા ખાતે બોલીવુડના મોટા કલાકારો જેવા કે અમિતાભ બચ્ચન,વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન જેવા અનેક કલાકારો તો ખરા જ પરંતુ બિઝનેસમેનોએ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા માટે અયોધ્યા પોહચી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *