India

અંબાણી પરિવાર પોંહચ્યું ગણપતિ બાપ્પાના દર્શને!! સિદ્ધિવિનાયક મંદિરના પરિવાર સાથે મુકેશ અંબાણીએ કર્યા દર્શન.. જુઓ તસ્વીર

Spread the love

મુકેશ અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે ઈશા અંબાણીની દીકરી અને દીકરાની તસવીરો સામે આવી છે. ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ તેના જોડિયા કૃષ્ણ અને આદિયાને જન્મ આપ્યો હતો. ઈશા અંબાણીના જોડિયા બાળકો જોવા મળે છે.

આખરે આ જોડિયા બાળકોની તસ્વીરો સામે આવી ગઈ છે. હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના પરિવારના સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. હવે તેની ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

24 સપ્ટેમ્બર, 2023 ના રોજ, મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, બાળકો અનંત અંબાણી અને ઈશા અંબાણી અને તેમના જોડિયા કૃષ્ણ અને આદિયા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવાર આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચ્યા હતા.

જો કે, ઈશા અંબાણીના જોડિયા બાળકો સાથે મુકેશ અંબાણીની તસવીરો વાયરલ થઇ રહી છે.પૂજા કર્યા બાદ સમગ્ર પરિવારે મંદિરની અંદર ફોટો પડાવ્યો હતો. આ દરમિયાન ઈશાના જોડિયા બાળકો તેમના પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

તાજેતરમાં, અંબાણી પરિવારે ગણેશ ચતુર્થીના અવસર પર તેમના પૌત્રો માટે ભવ્ય ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું. અમને પૂજા દરમિયાન ઈશા અંબાણીના ટ્વિન્સ આદિયા અને કૃષ્ણાની કેટલીક મનોહર તસવીરો સામે આવી હતી. સૌથી ખાસ વાત એ છે કે શ્લોકા મહેતા એ પણ એક દીકરીને જન્મ આપ્યો છે અને તેની તસવીરો હજુ સુધી સામે નથી આવી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *