Categories
Gujarat

રાતોરાત લોકપ્રિય થનાર હંસાબેન ભરતભાઈ પરમારનું અંગત જીવન જાણીને દંગ રહી જશો, જાણો ક્યાં રહે છે અને પરિવારમાં કોણ કોણ છે?

હાલમાં ગુજરાતથી લઈને સાત સમંદર સુધી માત્ર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ જ ચર્ચામાં છે અને હવે ખુશીની વાત એ છે કે હંસાબેન હવે ઓફીશયલી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ ગયા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 80 હજાર થી વધુ ફોલોવર્સ થઇ ચુક્યા છે તેમજ યુટ્યુબ ચેનલ શરૂ કરતા હવે હંસાબેનના ફેન્સને રોજ અવનવા વિડીયો પણ જોવા મળશે.

ચાલો આજે અમે આપને હંસાબેનની વિશે માહિતી આપીશું કે, તે ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે? આપણે સૌ કોઈ જાણીએ છે કે આજથી એક વર્ષ પહેલા આપ પાર્ટીના પ્રચાર દરમિયાન ન્યુઝ મીડિયા દ્વારા હંસાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન જ તેમના નામ બોલવાની છટાને લીધે તેઓનો વિડીયો ક્લિપ વાયરલ થઇ હતી.

તમને જણાવી દઈએ કે હંસાબેન રાજકોટના છે અને તેઓ મવડી ફાયર બ્રિગેડ વિસ્તારના રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, હંસાબેન મધ્યમવર્ગીય પરિવારના છે. તેઓ ઘર કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં પણ બે દીકરા અને બે દીકરીઓ છે. દીકરીઓ હાલ સાસરે છે, અને તે પોતાના બે દીકરાઓ સાથે રહે છે.

હંસાબેન જ્યારે પહેલીવાર સોશિયલ મીડિયામાં સામે આવ્યા ત્યારે સૌ કોઈને મહેબાની કરી કે, કોઈપણ તેમના ખોટા વિડીયો ના બનાવે અને જો કોઈપણ આવા વિડીયો બનાવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય હાલમાં સોશિયલ મીડિયા પર આમઆદમી પાર્ટી તેમને દ્વારકા લઇ ગયેલ તે અનુભવ પણ વાયરલ થઈ રહ્યો છે. હંસાબેને કહ્યું કે, દ્વારકા જમવાની સરખી વ્યવસ્થા નહોતી. કાચા પાકા દાળભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું.

50 વર્ષની ઉંમર હંસાબેન એક મોટા સેલિબ્રેટી બની ગયા છે, કારણ કે તેમણે જ કહ્યું કે મારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે, હું મોઢું બાંધીને નીકળું તો પણ લોકો ઓળખી જાય છે. લોકો તેમની સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા આવે છે. આ ઘટનાને કારણે હંસાબેનને પણ આનંદ થાય છે કે આ ઉંમરે તેમને આટ્લી લોકપ્રિયતા મળી છે અને તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે તો હંસાબેનના ચાહકોને તેમના વિડીયો રોજ જોવા મળશે અને સોશિયલ મીડિયામાં હંસાબેન ધૂમ મચાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

કમજોર દિલ ધરાવતા લોકો ન જુએ આ વિડીયો, રીલ્સ બનાવની ઘેલછાએ જ યુવકનો એવો હાલ કર્યો કે જોઈ તમે ધ્રુજી જશો… જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવાન અન્ડર બ્રિજ નીચેથી ગાડી લઈને પસાર થાય છે અને અચાનક જ એક મીની ટ્રક આ યુવાનને અડફેટે લઈ લે છે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ ગાડી એ વિડીયો બનાવતા પહેલા સો વાર વિચારજો કારણ કે આવી દુર્ઘટના કોઈપણ વ્યક્તિ સાથે ઘટી શકે છે.

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાનનું ચાલુ ગાડીએ ધ્યાન મોબાઈલ ફોન પર છે અને અચાનક જ બ્રિજની બહાર નિકળતા જ ફૂલ સ્પીડમાં આવતા ટ્રકે યુવાનને અડફેટે લીધો. યુવાનને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ વિડીયો ખૂબ જ ચિંતાજનક છે અને તે આપણને એ વાતની યાદ અપાવે છે કે ચાલુ ગાડીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો કેટલું જોખમી હોઈ શકે છે. જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા હોવ ત્યારે તમારે તમારા સંપૂર્ણ ધ્યાન વાહન પર કેન્દ્રિત કરવું જોઈએ. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમારું ધ્યાન વિચલિત થઈ શકે છે અને તેનાથી અકસ્માત થઈ શકે છે.

ગુજરાતી અખબાર આ વિડીયો અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી નથી. જો કે, આ વિડીયો ખૂબ જ ચિંતાજનક છે અને તે આપણને એ વાતની યાદ અપાવે છે કે ચાલુ ગાડીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો કેટલું જોખમી હોઈ શકે છે.

જ્યારે તમે ગાડી ચલાવી રહ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો, જો તમારે ફોનનો ઉપયોગ કરવો જરૂરી હોય, તો કાર કે ગાડીને સલામત સ્થળે રોકો અને પછી ફોનનો ઉપયોગ કરો અને ખાસ કરીને ચાલુ વાહન પર રીલ્સ ઉતારવાનું જોખમ ન લો કારણ કે લાઈક અને ફોલોવર્સના ટ્રેન્ડમાં જીવ જોખમમાં મુકાઈ શકે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અમદાવાદમાં પાવભાજી ખાવી હોય “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” ને ત્યાં જજો ! ભાજી એવી કે આંગળા ચાટતા રહી જશો….

હાલના સમયમાં આખા ગુજરાત રાજ્યની અંદર કડકડકતી ઠંડી પડી રહી છે એવામાં લોકોએ પોતાના શરીરને ગરમ રાખવા માટે ગરમ ખોરાક તથા ગરમ પીણા પણ શરૂ કરી દીધા છે જે શરીરને ગરમ કરવા માટે ઉપોયગી સાબિત થઇ શકે. એટલું જ નહીં હાલ ગરમા ગરમ ખોરાકની પણ માંગ વધી ગઈ છે જેમાં તમને ખબર જ હશે કે પાવ ભાજી તથા સેવ ઉસળ જેવા અનેક સ્વાદિષ્ટ ખોરાકનો સમાવેશ થાય છે.

આમ તો અમે રોજ કોઈને કોઈ દુકાન કે ફેમસ ફૂડની વાતને લઈને આવતા જ હોઈએ છીએ, એવામાં હાલ અમદાવાદ શહેરની વધુ એક પ્રખ્યાત દુકાન તથા ખોરાક વિશે આજે અમે તમને જણાવાના છીએ, આખા ગુજરાત રાજ્યમાં નાના બાળકોથી લઈને મોટી મોટી ઉંમરના લોકોને પાવ ભાજી તો પસંદ જ આવતી હશે મિત્રો જે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, આથી આજે અમે અમદાવાદ શહેરની એક પ્રખ્યાત પાવભાજીની દુકાન વિશે જણાવાના છીએ.

જ્યાની ભાજી ખાવા માટે લોકોની ભારે ભીડ એકઠી થતી હોય છે, આ દુકાન બીજી કોઈ નહીં પરંતુ અમદાવાદ શહેરની ફેમસ “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” છે જ્યા પાવ ભાજી તો સ્વાદિષ્ટ મળી જ રહે છે પરંતુ આ ભાજીમાં પણ અનેક અલગ અલગ વેરાયટી બનાવામાં આવે છે જે ખુબ સ્વાદિષ્ટ હોવાની સાથો સાથ ખુબ જ એકદમ ગરમા ગરમ તથા હાઈજેનીક.

આ ભાજી બનાવની રીત પણ એટલી જોરદાર કે તે જોયા બાદ તમારા પણ મોઢામાં પાણી જ આવી જશે, અહીંની શિયાળામાં સ્પેશ્યલ દૂધ સેવ ભાજી, ગોટાળા ભાજી તથા લસણીયા પાઉં ખુબ પ્રખ્યાત છે અને શિયાળામાં તો આ તમામ વેરાયટી ખુબ ખવાય છે, તો મિત્રો જો તમે અમદાવાદ આવો કે અમદાવાદ જ રહેતા હોવ તો “સાંઈનાથ પાવભાજી અને પુલાવ” સેન્ટરની પાવભાજી જરૂરથી ખાજો, જેનું સરનામું નીચે મુજબ છે.

સરનામું : સાંઈનાથ પાવભાજી અને પુલાવ સેન્ટર, સ્ટોલ નંબર-6, મેલ્ટીંગ ક્લોક કેફે, ત્રાગડ રોડ, ગોતા, અમદાવાદ

Categories
Gujarat

પરિવાર સાથે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ખજુરભાઈ, સાદગી જોઇને વખાણ કરશો, જુઓ વિડિયો….

ગુજરાતના લોકપ્રિય કોમેડિયન અને સમાજસેવક ખજૂરભાઈ હાલમાં જ પોતાના માતા અને પત્ની સાથે મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન દર્શન કર્યા બાદ મંદિર પરિસરની બહાર ખજૂરભાઈએ સૌ ચાહકો સાથે સેલ્ફી ક્લીક કરાવી. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈ એ સામાન્ય વ્યક્તિની જેમ જ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને સૌ લોકો તેમની સાદગીના પણ વખાણ કરી રહ્યા છે કારણ કે મોટા સેલિબ્રેટી હોવા છતાં પણ કોઈપણ સુરક્ષા વગર સામાન્ય વ્યક્તિ જેમ જ દર્શન કર્યા.

ખજૂરભાઈ એ હંમેશા એક સાદગીપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેઓ પોતાના જીવનમાં ક્યારેય ગર્વ અથવા ઉપરોક્તિતાનો અનુભવ કરતા નથી. તેઓ હંમેશા સામાન્ય લોકો સાથે મિત્રતાપૂર્વક વર્તે છે. આ વિડીયો પણ તેમની સાદગીનું ઉત્તમ ઉદાહરણ છે.

ખજૂરભાઈની આ સાદગીને લોકો ખૂબ જ પસંદ કરે છે. તેઓ તેમને એક પ્રેરણા તરીકે જુએ છે. ખજૂરભાઈના આ વર્તનથી ઘણા લોકોને શીખવા મળે છે કે ખરેખર સફળતા એ સાદગીમાં છે.

આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ ગર્વ અને ઉપરોક્તિતાથી ભરેલી હોય છે, ત્યારે ખજૂરભાઈ જેવી સાદગીપૂર્ણ વ્યક્તિઓ ખરેખર અનોખી હોય છે. તેઓ આપણને એ શીખવે છે કે આપણે ભલે કેટલા પણ સફળ કેમ ના બનીએ, પરંતુ આપણે હંમેશા સાદગી અને નમ્રતાને જાળવી રાખવી જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગુજરાતમાં કોરોના ફરી વકર્યો?? આ શહેરમાં એક સાથે આવ્યા એટલા કેસ કે હવે દરેકને ચેતવું પડશે.. જાણો ક્યાં કેટલા કેસ આવ્યા?

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોરોના વાયરસ આપણા દેશમાં પહેલેથી જ ઘણા લોકોના મુત્યુ થયા. હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધવા લાગ્યા છે. એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા, થલતેજ, બોડકદેવ, સાબરમતી, વટવા અને જોધપુર જેવા વિવિધ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 6 લોકોની યાત્રાકીય ઇતિહાસમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ છે. જેમાં 1 દુબઈથી, 1 કેરળથી, 1 હૈદરાબાદથી, 1 કેનેડાથી, 1 અમેરિકાથી અને 1 કઝાકસ્તાનથી અમદાવાદ આવ્યો છે. હાલના સમયે શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે.

આ નાનો ઉછાળો ચિંતાજનક છે. પણે સાવધાની રાખવી જ પડશે. માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને હાથ ધોવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે. બીમારીનો ડર તો રહે જ છે, પણ બેદરકારી આપણને ભારે પડી શકે છે. આપણે અગાઉના ખરાબ સમયના પાઠ યાદ રાખવા જોઈએ અને સાવધાની રાખવી જોઈએ.

આરોગ્ય કર્મચારીઓ માટે આ એક નવો પડકાર છે. હોસ્પિટલોએ તપાસ સુવિધાઓ અને આઈસોલેશન બેડ તૈયાર રાખવા જોઈએ. મહત્વનું છે જલ્દી ઓળખી કાન્ટેક્ટ ટ્રેસિંગ કરવું, જેથી સ્થિતિ વકરતી અટકાવી શકાય.ચિંતા વચ્ચે પણ એકતા આપણું હથિયાર છે. દરેક નાગરિકની જવાબદારી આ બીમારી સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાવધાની, જવાબદારી અને એકતા આપણને આ જંગ જીતવામાં મદદ કરશે. આપણે સૌ સાવચેત રહીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગુજરાતના લોકપ્રિય પોપટભાઈ આહીરની લગ્નની આ ખાસ તસવીરો આવી સામે, જુઓ તસવીરો….

ગુજરાતના સમાજસેવક અને પોપટભાઈ ફાઉન્ડેશનના સંસ્થાપક પોપટભાઈ આહીર તાજેતરમાં પાયલબેન આહીર સાથે લગ્નમાં બંધાયા છે. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી અને હાલમાં ફરી એકવાર પોપટભાઈના લગ્નની તસવીરો નવી સામે આવી છે. ચાલો અમે આપને પોપટભાઈના જીવન વિષે પણ જણાવીએ.

પોપટભાઈ આહીર ટિક્ટોક દ્વારા લોકપ્રિય થયા હતા. ત્યારબાદ તેમણે લોકોની સેવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યું. સમયાંતરે, તેમણે સેવા પરમ ધર્મને સાર્થક કરવા માટે પોપટભાઈ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશન દ્વારા તેઓ નિરાધાર લોકોની મદદ કરે છે.પોપટભાઈ આહીરની સેવાત્મક પ્રવૃત્તિઓ ખૂબ જ પ્રશંસનીય છે..

તેઓ નિરાધાર લોકોને ખોરાક, વસ્ત્રો અને આશ્રય પૂરું પાડે છે. તેઓ દર્દીઓને સારવાર માટે મદદ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મદદ કરે છે. તેઓ વૃદ્ધો અને અશક્તોની સંભાળ રાખે છે અને સોશિયલ મીડિયા આશ્રમ પણ શરૂ કર્યો છે અને આ આશ્રમનું નિર્માણ કાર્ય પણ શરૂ છે.

સેવાકીય પ્રવુતિ બાદ પોપટભાઈ આહીરના લગ્ન સાથે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. તેમના ચાહકો અને કલાકારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તમને જણાવી દઈએ કે, પોપટભાઈ આહીરની જીવનસાથીનું નામ ” પાયલબેન આહીર ” છે. સૌથી ખાસ વાત એ કે પોપટભાઈ ગુજરાતના સૌથી સુપ્રસિદ્ધ વ્યક્તિ હોવા છતાં પણ તેમને એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે.

પાયલબેન આહીર હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થતાની સાથે જ તેમના ચાહકોમાં પણ વધારો થયો છે અને હાલમાં બંને યુગલ હનીમૂનમાં ગયા છે. ત્યારે તે ક્યાં દેશના પ્રવાસે ગયા છે. તે અંગેની અપડેટ્સ પણ અમે આપને ટૂંક સમયમાં આપીશું અને આ ખાસ તસવીરો પણ અમે જરૂરથી શેર કરીશું. હાલમાં પોપટભાઈ આહીરની લગ્નની તસવીરો સોશિયલ મીડિયાર પર વાયરલ થઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

અંબાલાલ પટેલ કરી ભારે મોટી આગાહી! ભર શિયાળે આવશે શું કમોસમી વરસાદનું સંકટ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી કરાવી અસમયી વરસાદની આગાહી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં અસમયી વરસાદની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 27 અને 29 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં હવામાન પરિવર્તન થઈ શકે છે.

ખલબલી જોવા મળી શકે છે, જે નીચા દબાણથી ઘેરા ડિપ્રેશન તરફ આગળ વધવાની શક્યતા છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપની પણ આગાહી કરવામાં આવી છે. 8 થી 10 જાન્યુઆરી વચ્ચે દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર તરફ હવામાન બદલાવાની સાથે સાથે આગામી જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડક પણ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ (IMD) જણાવે છે કે, 21 ડિસેમ્બર સુધી દિલ્હી-NCRમાં ઓછામાં ઓછું તાપમાન 5 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 23 ડિગ્રી રહેશે. આ સાથે આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં સવારે હળવો ધુમ્મસ રહેવાની શક્યતા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

એવું તે શું થયું કે,ખજૂરભાઈ રડી પડ્યા! આ કરુણ દ્રશ્ય જોઈને તમારી આંખો ભીની થઇ જશે, જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકસેવક ખજૂરભાઈનો હદયસ્પર્શી વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે ખજૂરભાઈ રડતા રડતા કહે છે કે, હકીકત માં લોકો બહુ દુઃખી છે. જરૂરિયાત આવા લોકોને છે.75 વર્ષના નર્મદાબેનની એક આંખે મોતિયો છે, કોઈપણ પ્રકારની આશા વગર ભાઈને જમાડે છે. જીતુભાઈને આંખ નથી બે રોજગાર છે.

માજી 25 વર્ષથી દુઃખી થાય છે અને વાવાઝોડામાં ઘર તૂટી ગયું છે અને એક ગોડાઉનમાં રહે છે, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને સમજાય જશે કે ખજૂભાઈમાં ખુબ જ લાગણીશીલ અને માનવતાનુંગુણ ધરાવે છે, તે અનેક નિરાધાર લોકોના આધાર બન્યા છે. આ વિડીયો જોઈને તમારી આંખો ભીની થઇ જશે.

ખરેખર ખજૂરભાઈનો આ વિડીયો સૌ કોઈના હદયને સ્પર્શી ગયો છે, આપણે જાણીએ છે કે ખજૂરભાઈ એ અત્યાર સુધીમાં અનેક લોકોને ઘરનું ઘર બનાવી આપ્યું છે. ખજૂરભાઈ એક કોમેડિયન તરીકે લોકપ્રિયતા મેળવી હતી પરંતુ આજે તેઓ ગુજરાતમાં એક લોક સેવક અને ભગવાન સમાન ગણાય છે અને ખરેખર ખજૂરભાઈ દિવસ રાત એક કરીને લોકોની સેવામાં પોતાનું જીવન વિતાવે છે.

ખજૂરભાઈએ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે હંમેશા તૈયાર રહે છે તેમજ સૌથી ખાસ વાત એ જે ખજૂરભાઈ વૃદ્ધાઆશ્રમ પણ બનાવી રહ્યાં છે અને તેઓ અનેક પ્રકારની લોકસેવાકીયા પ્રવુતિઓ સાથે જોડાયેલ છે, હાલમાં જ તેમના લગ્ન થઇ છતાં પણ તેઓ સેવાકીય પ્રવુતિઓને પ્રાથમિકતા આપીને ઘર બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે, નીચે આપેલ આ વિડીયો તમારું દિલ જીતી લેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

વર્તમાન સમયનો ગુજરાતી સંગીત જગતનો યુવા સ્ટાર છે આ બાળક, વિડીયો જોઈને ઓળખી બતાવો કોણ છે !! આટલી નાની ઉંમરમાં સ્ટેજ પર ” ધૂણી રે ધખાવી…

હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકપ્રિયગાયક કલાકારનો બાળપણનો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આ બાળ કલાકાર ” ધૂણી રે ધખાવી ” ભજન ગાય છે. આ બાળક કલાકાર આજના સમયમાં ગુજરાતના લોકપ્રિય યુવા કલાકાર તરીકે નામના ધરાવે છે. શું તમે જાણો છો આ બાળ કલાકાર કોણ છે? ચાલો અમે આપને જણાવીએ કે આ બાળ કલાકાર કોણ છે?

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ વિડીયોની ચર્ચા થઇ રહી છે કારણ કે આ બાળ કલાકારનો અવાજ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળ કલાકાર બીજું કોઈ નહીં પણ ગોપાલ સાધુ છે. ગોપાલ સાધુએ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરીહતી. તમને જણાવી દઈએ કે, ગોપાલ સાધુનો જન્મ વિરમગામ તાલુકાનું ખુડદ ગામમાં ગોપાલ સાધુનો જન્મ થયો થયેલો.

સૌથી ખાસ વાત એ છે કે, સંગીતનો વારસો તેમના દાદા ભીખુરામ સાધુ પાસેથી મળ્યો છે, તેમાં દાળ પણ ભજનિક હતા અને બાળપણ થી જ તેમના દાદાએ ગોપાલ સાધુને ભજનો ગાતા શીખવ્યું અને નાની ઉંમરે દાદા સાથે ગોપાલ સાધુ લોક ડાયરાઓ અને સંતવાણીમાં ગાવા જતા. ગોપાલ સાધુએ આપબળે પોતાની ગાયિકી દ્વારા સંગીત ક્ષેત્રે નામના મેળવી, ગોપાલ સાધુના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી પણ આજે તેમણે ગાયિકી ક્ષેત્રે લોકપ્રિયતા મેળવીને નામના અને સંપત્તિ પણ પ્રાપ્ત કરી છે.

તમને જણાવી દઈએ કે ગોપાલ સાધુએ લક્ષમણ બારોટ, માયાભાઇ આહીર, કિર્તીદાન ગઢવી સહીત અન્ય લોકપ્રિય કલાકારો સાથે સંગીતની રમઝટ બોલાવી છે. ગોપાલ સાધુનું મુજે દિલ કી બીમારી હૈ ગીત બહુ જ લોકપ્રિય થયેલું. હાલમાં તો સૌ કોઈ ગોપાલ સાધુને નવી કાર ખરીદવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે અને ચારો તરફ ગોપાલ સાધુની આ ઉપલબ્ધિનીચર્ચાઓ થઇ રહી છે

 

Categories
Gujarat

એનિમલ નુ જમાલ જમાલું સોન્ગ હવે ગુજરાત ના સ્ટેજ પ્રોગ્રામ મા પણ જામ્યુ… જુઓ વિડીઓ વિજય સુવાળા

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર વિજય સુવાળાએ એક કાર્યક્રમ દરમિયાન “જમાલ કુડુ” સોંગ પર ડાન્સ કર્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકોને પણ આ વિડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વિડિયોમાં વિજય સુવાળા ગુજરાતીમાં “જમાલ કુડુ” સોંગ ગાઈ રહ્યા છે. તેમનો આ ગુજરાતી વર્ઝન ખૂબ જ જબરદસ્ત લાગી રહ્યો છે. વિજય સુવાળાએ તેમના ગાયકી અને ડાન્સિંગથી દરેકનું મન મોહી લીધું છે.

આ વિડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. આ વિડિયોમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો વિજય સુવાળાની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે વિજય સુવાળાએ “જમાલ કુડુ” સોંગના મ્યુઝિક પર બોબી દેઓલની જેમ ડાન્સ કર્યો અને ખરેખર ખૂબ જ સુંદર રીતે  ગુજરાતીમાં મ્યુઝિક બનાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vijay Rabari (@vijaysuvada2020)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.