Categories
Helth

દુધ મા નાખો આ 1 વસ્તુ જેનાથી મળશે 5 ગણો ફાયદો ! રોગ થી થશે….

મોટાભાગે દરેક લોકોને જમીને મુખવાસ ખાવાની ટેવ હોય છે. મુખવાસમાં આપણે તલ અને વરિયાળી ખાતા હોય છે. વરિયાળીમાં ફાઇબર અને અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે એવા કેટલાક ફાયદા જોઈશું. જેને દૂધમાં નાખીને પીવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ વરિયાળી અને વરિયાળીને દૂધમાં નાખીને પીવાથી થતા ફાયદા વિશે.

વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટને લગતા દરેક રોગો થી દૂર રહી શકાય છે. અત્યારના સમયમાં દરેક લોકો આથાવાળી અને મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. એટલે પાચન ખરાબ થાય છે. જો પેટ ને સારું રાખવું હોય તો રોજ સાંજે સુતા પહેલા વરીયાળી વાળું દૂધ પીવાથી ખુબજ ફાયદા થાય છે. આ ઉપરાંત આ વરીયાળી વાળા દુધથી કબજિયાત માંથી પણ કાયમ માટે છુટકારો મળે છે.

ઘણી વખત વધારે મસાલાવાળા ખોરાક ખાવાને લીધે છાતીમાં બળતરા થતી હોય છે. જ્યારે એસીડીટી થાય ત્યારે આ દૂધ પીવાથી ફાયદો થાય છે. જે લોકોને ભૂખ નથી લાગતી અને પાચન પણ સારું નથી તે લોકોને વરીયાળી વાળું દૂધ પીવાથી ફાયદો થાય છે. વરિયાળીમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. એટલે વરિયાળી ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. વરીયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ બને છે.

વરિયાળીનું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધ લઇ તેમાં એક ચમચી વરિયાળી નાંખી થોડીવાર માટે ઉકાળો. ત્યારબાદ તેને બરાબર રીતે ગાળી લો, અને થોડું ઠંડુ થાય એટલે તેનું સેવન કરી શકો છો. આજના જમાનામાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધારે માં વધારે કરતા હોય છે. તે માટે આંખોને ઘણા બધા નુકશાન થાય છે. અને આંખમાં ચશ્માના નંબર આવવાની શક્યતા રહે છે. જો આંખની રોશની વધારવી હોય તો વરીયાળીવાળું દૂધ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને લગતી ઘણી બધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી શકે છે.

ખાટા ઓડકાર દૂર કરવા માટે પણ વરીયાળીવાળું દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. યાદશક્તિ વધારવા માટે વરીયાળી વાળું દૂધ ઉપયોગી છે, કારણ કે વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે. અને યાદ શક્તિ પણ વધે છે. વારંવાર ઉલટી કે ઉબકા આવતા હોય તે લોકો માટે વરિયાળી ખુબ જ ફાયદાકારક છે. વરિયાળીનું સેવન કરવાથી ગેસ્ટ્રીક પ્રોબ્લેમ દૂર થાય છે. અને વારંવાર જો ખાટા ઓડકાર આવતા હોય તો તે પણ દૂર થઇ છે.

જે વ્યક્તિને વજન જલ્દી ઓછું કરવું છે તે લોકો માટે વરિયાળી વાળુ દૂધ ખૂબ જ ફાયદેમંદ છે. આ ઉપરાંત અસ્થમાના રોગીઓ માટે પણ આ એક ખૂબ જ કામનું છે. શ્વાસને લગતી સમસ્યાઓમાં વરિયાળી વાળુ દૂધ એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત પિરિયડ દરમિયાન ઘણી વખત પેટમાં અને કમરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. માસિક દરમિયાન દૂધનું સેવન કરવામાં આવે તો દુખાવો ઓછો થઇ શકે છે. આ ઉપરાંત અનિયમિત માસિકથી પીડાતા હોય તે લોકો માટે પણ આ રામબાણ ઇલાજ છે. વરિયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ બને છે, અને ત્વચા ચમકીલી બને છે.

Categories
Helth

આ પાંચ સુપર ફુડ તમારી શક્તિ મા ભરપુર વધારો કરશે ! પુરૂષો ખાસ વાંચે

રોગપ્રતિકારક ક્ષમ્તા એ હાલ ના સમય માટે ખુબ ચર્ચા નો વિષય બની ગયો છે. એવામાં પણ પાછલા કેટલાક સમય થી સમગ્ર વિશ્વ જયારે મહામારી નો સામનો કરી રહયું છે. તેવામાં સૌ કોઈ પોતાની રોગપ્રતિકારક ક્ષ્મ્તા વધારવાના પ્રયત્ન કરી રહયા છે.અહી આપડે એવી વસ્તુ ઓ વિશે વાત કરવા જઈ રહયા છીએ, કે જેમના સેવન થી કોઈ પણ વ્યક્તિ સારી એવી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે છે. આ તમામ વસ્તુ ના નિયમિત સેવન થી લોકોને સારા એવા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ વધુ વિગતે.

આંબળા લીલું આમળું કે જેને વિટામીન નો સવથી સારો સ્ત્રોત ગણાય છે, જે શરીર એક મજબુત એવું રક્ષણ આપે છે. તેના શેવન થી શરીર માં એન્ટીઓક્સીડેન્ટ પૂરું પડે છે. જે એક પ્રકારે પ્રાકૃતિક સુરક્ષા આપે છે. આમળામાં સંતરા ની તુલના માં ૨૦ ટકા વધુ વિટામીન મનાય છે.

ખજુર ખજુર ખાવામાં જેટલું સ્વાદીસ્ટ છે, તેટલા તેને ફાયદા પણ છે. મનાય છે કે તેમાં વિટામીન સી અને આયરન હોય છે, જેમાંથી વિટામીન સી શ્વાસ ની સમસ્યા નિવારવા અને આયરન રોગપ્રતિકાર શક્તિ માટે ખુબ ઉપયોગી છે.

તુલસી તુલસી ને પ્રાચીન ઔષધી માથી એક મનાય છે, લોકો તુલસી ને માં પણ કહે છે. વાત કરી એ તેના ફાયદા ની તો તુલસી ની અંદર અનેક પ્રકાર ના રસાયણ, ફ્લેવોનોઈડશ અને રોજ્મેરીનીક એસીડ હોય છે. તુલસી નું પાણી ખોરાક પર છાટવા માત્ર થી તેમના કીટાણું નો નાસ થાય છે.

ગોળ આપણે સૌ જાણીએ છીએ કે ગોળ કેટલો ગાળિયો હોય છે, તે આપડા શરીર ના પાચનતંત્ર ને મદદ કરે છે. ઉપરાંત તે લીવર ના કામને પણ હળવું કરે છે. હળદર  હળદર ને પણ પ્રાચીન સમય માં એક ઔષધી તારીકે ઉપયોગ કરવામાં આવતો હતો. વાત તેના ગુણ ની કરીએ તો તે શરીર ને એક શક્તીશાળી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.તેની અંદર એન્ટીઓકસીડેટ અને બળતરા વિરોધી ગુણો હોય છે.