EntertainmentIndiaNational

સોનાક્ષી સિન્હા પર મુસિબત આ કારણે જઈ શકેછે જેલ! ટૂંક સમયમાં જ સલમાન ખાનના ઘરની વહુ બનવા જઈ રહી છે

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વ માં પોતાની આગવી ઓળખ ધરાવે છે લોકો દ્વારા હિન્દી ફિલ્મો અને તેના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. માટે જ આવા ફેન્સ ની ઇચ્છા પોતાના પસંદગીના કલાકાર ના જીવન માં શું ચાલી રહ્યું છે તે જાણવાની હોઈ છે આપણે અહીં આવાજ એક કલાકાર વિશે માહિતી મેળવવાની છે કે જેઓ હાલમાં મુસિબત માં છે.

આપણે અહીં બોલીવુડ ના લોકપ્રિય અને જાણીતા અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે સોનાક્ષી સિન્હા બોલીવુડ ના જાણીતા અભિનેતા શત્રુધ્ન સિન્હા ની પુત્રી છે. તેમણે ફિલ્મ ” દબંગ ” થી બોલીવુડ માં એન્ટ્રી કરી હતી અને આવતાની સાથે જ તેઓ લોકોના દિલ માં છવાઇ ગયા હતા. જે બાદ તેમણે અનેક સુપર હીટ ફિલ્મો આપી છે.

હાલના સમયમાં સોનાક્ષિ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. તેમણે પોતાની એક્ટિંગ થી કરોડો લોકોના દિલમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પોતાના ટેલેન્ટ ના કારણે આજે સોનાક્ષી સિન્હા ને બોલીવુડ માં ખાસ જગ્યા મળેલી છે. જોકે હાલમાં સોનાક્ષી સિન્હા ઘણી ચર્ચામાં છે. આ ચર્ચાના બે કારણ છે. પહેલું કારણએ છે કે સોનાક્ષી સિન્હા બોલીવુડ ના સ્ટાર સલમાન ખાનના ઘરની વહુ બનવા જઈ રહી છે.

જો વાત આ બાબત અંગે કરીએ તો જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા એક્ટર સલમાન ખાનના ભાઈ સોહિલ ખાનના સાળા બંટી ને પસંદ કરે છે અને એવી પણ માહિતી છે કે તે બંને જલ્દી લગ્ન કરી શકે છે અને લગ્ન પછી સોનાક્ષી સિન્હા ખાન પરિવારની વહુ પણ કહેવાશે. જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને સોહિલ ખાનનો સાળો બંટી લાંબા સમયથી સાથે છે અને સોશિયલ મીડિયા પર બંનેની ઘણી તસવીરો પણ છે.

આ ઉપરાંત હાલમાં અન્ય કારણ થી પણ સોનાક્ષી સિન્હા ચર્ચામાં છે અને આ કારણ તેમની મુસિબત વધારી શકે તેમ છે. જો વાત આ બાબત અંગે કરીએ તો સોનાક્ષી સિન્હા પર પૈસા ની ગડબડી કરવાનો આરોપ લાગ્યો છે. અને આ રકમ નાની મોટી નહીં પરંતુ રૂપિયા 28 લાખ ની છે જો વાત સોનાક્ષી સિન્હા પર આરોપ લગાવનાર વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ પ્રમોદ શર્મા છે.

જો વાત આ સમગ્ર બનાવ અંગે કરીએ તો પ્રમોદ શર્માએ એક શોનું આયોજન કર્યું હતું જેમાં સોનાક્ષી સિન્હાને 28 લાખ રૂપિયા આપીને બોલાવવામાં આવી હતી પરંતુ સોનાક્ષી સિન્હા આવી ન હતી, જેના કારણે પ્રમોદ શર્માને પણ ઘણું નુકસાન થયું. આ જ કારણ છે કે તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને મની લોન્ડરિંગના કારણે પોલીસ ગમે ત્યારે સોનાક્ષીની ધરપકડ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *