Categories
Entertainment

નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન ! અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો

અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન!

હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું પ્રાઇવેટ પ્લેન કેવું હશે? ચાલો આજે અમે આપને આ પ્લેન વિશે માહિતગાર કરીએ. આ પ્લેનનો અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો. ખરેખર નીતા અંબાણી જેવું વૈભવશાલી જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.

નિતા અંબાણીના પ્રાઇવેટ પ્લેન વિશે વાત કરીએ એ પહેલા તેમના વિશે જાણીએ. નિતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમન ની સાથે સમાજસેવીક પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

ખાસ વાત એ છે કે, અંબાણીએ તેમના 44માં જન્મદિવસે વર્ષ 2007માં ગિફ્ટ આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતાને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ ડેટ ગિફ્ટમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ જેટ આલીશાન મહેલ જેવું છે અને અંદર ની સુવિધાઓ જોઈને પાગલ થઈ જશો કે આવું પણ હોય શકે ખરું!

બ્લોગ સાથે આપેલ તસ્વીરો જોઈને ખ્યાલ આવી જશે કે, આ જેટમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ છે અને જેટ એકદમ ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. આ જેટમાં એક મિટિંગ રૂમ, ડાઇનિંગ હોલ, બેડરૂમ અને થિયેટર જેવી અનેક સુવિધાઓ છે.

જે આપણને હોટેલમાં પણ મળી શકે છે..મનોરંજન માટે તેમાં એક ફ્લાઇટ સ્કાઇ પણ હાજર છે. આ જેટમાં તમામ સુવિધાઓનું ધ્યામ રાખવામાં આવ્યું છે, જેથી નિતા અંબાણી ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.

Categories
Entertainment

અંબાણી પરિવારને લઈને આવ્યા ખુબ ચોકાવનારા સમાચાર!! નીતા અંબાણીએ રિલાયન્સ બોર્ડ માં રાજીનામુ આપ્યું…. હવે કોણ લેશે એનું સ્થાન?? જાણો

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી બીજનેસ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર સફળતાને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે. તેમની જેમ જ તેમના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી પણ નામ કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી એ પોતાના બાળકો ની પરવારીશ માં એક મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમણે ક્યારેય સફળતા કે શક્તિને પોતાના પર હાવી થવા દીધા નથી. 28 ઓગસ્ટ 2023 ના રોજ ‘ રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ ‘ એ પોતાના આધિકારિક ઇંસ્ટ્રા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે અને પોતાની કંપની ને લઈને એક મોટી અપડેટ આપી છે.

એક મીડિયા વિજ્ઞાપિત શેર કરતાં જણાવ્યુ કે ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ  ‘ બોર્ડના નિર્દેશક મંડળમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ના નિયુકત કરવા માટેની શિફારીસ કરવામાં આવી છે. જાહેર કરેલ આ નોટને કઈક આ રીતે વાંચી શકાય છે કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ ની નિર્દેશક મંડળ ની આજની બેઠક માં માનવ સંસાધન, નામાકન અને પારિશ્રમિક સમિતિ ની સિફારીશ પર કંપની ના નોન એકજીક્યુટિવ ડાયરેક્ટર ના રૂપમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ની નિયુકતી મુદે વિચાર કરવામાં આવ્યો અને શેરધારકોને મંજૂરી માટે સિફારીસ કરવામાં આવી.

તેમની નિયુકતી શેરધારકોના મંજૂરી મળ્યા બાદ તેમના પદભાર ગ્રહણ કરવાની તારીખ થી પ્રભાવી હશે. આના સિવાય પ્રેસ વિજ્ઞાપટ દ્વારા એ પણ જાણવામાં આવ્યું કે નીતા અંબાણી એ બોર્ડ થી હટવાનો નિર્ણય કર્યો છે. કેમકે તે ‘ રિલાયન્સ ફાઉંડેશન ‘ ના અધ્યક્ષ ના રૂપમાં બની રહેવા માંગે છે. તેમના આ નિર્ણય થી તેમના વખાંન કરવામાં આવ્યા કેમકે આ એક મોટા પ્રમાણ માં સમાજના હિત માટે હતું. નોટમાં લખવામાં આવ્યું છે કે નિર્દેશક મંડળે રીલાયન્સ ફાઉન્ડેશન ને ભારત ને વધારે સક્ષમ બનાવા માટે પોતાનો સમય અને ઉર્જા સમર્પિત કરવા માટે ના નિર્ણય ને બોર્ડ દ્વારા સન્માન મળ્યું છે અને નીતા અંબાણી ના આ નિર્ણય ને મંજૂરી પણ મળી છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન તરીકે નીતા અંબાણીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. વર્ષોથી રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઓછા સંસાધન ધરાવતા સમુદાયોના ઉછેર અને સશક્તિકરણના તેના મિશનમાં ઘણી પ્રગતિ કરી છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનને મજબૂત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની નીતા અંબાણીની વિનંતીની પ્રશંસા કરી.વધુમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે નીતા અંબાણી બોર્ડના કાયમી આમંત્રિત તરીકે તમામ RIL બોર્ડ મીટિંગ્સમાં હાજરી આપવાનું ચાલુ રાખશે,

જેથી કંપનીને તેમની સલાહનો લાભ મળતો રહે. આ સિવાય મીડિયા રિલીઝમાં ‘RIL’માં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીના યોગદાન વિશે પણ વાત કરવામાં આવી હતી.નોટમાં લખ્યું છે કે છેલ્લા થોડા સામયથી ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ડિજિટલ સેવાઓ, એનર્જી એન્ડ મટિરિયલ બીજનેસ સહિત RIL ના મુખ્ય વ્યવસાય સાથે પણ નજીકથી જોડાયેલા તેમનું નેતૃત્વ અને મેનેજમેનટ કરી રહ્યા છે. તેઓ RIL ના પ્રમુખ સહાયક કંપનીઓના બોર્ડમાં પણ કામ કરી રહ્યા છે. બોર્ડ નું માનવું છે કે RIL ના બોર્ડ માં તેમની નિયુકતી થી RIL ને તેમના અંતરદ્રષ્ટિ ના લાભ મળશે અને નવા વિચારો સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
India

મુકેશ અંબાણીના સુપુત્ર આકાશ અંબાણીએ JIO યુઝરને આ મોટું ગિફ્ટ ! આ વાયદાને કર્યો પૂર્ણ…જાણી લ્યો પુરી વાત

આકાશ અંબાણી અને મુકેશ અંબાણિ ની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ એ ભારતમાં 88,078 કરોડ રૂપિયા માં 5G સ્પેક્ટ્રમ કન્ફર્મ કર્યું હતું. ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર જ આ અંગેની મોહર લાગી હતી. 5G સ્પેક્ટ્રમ ની માટે બીજા હપતના રૂપમાં દુરસંચાર વિભાગને 7864 કરોડ રૂપિયા પેમેન્ટ કરવાનો સમય આવી ગયો છે પરંતુ આની પહેલા જ આકાશ અંબાણી એ એક ખુશખબરી જાહેર કરી દીધી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાઇન્સ jio એ ઘોષણા કરી છે કે તેમણે 22 લાઈસેસડ સર્વિસ એશિયા માં પ્રત્યેક માં 5G નેટવર્ક ને લોન્ચ કરવાનું કામ પૂરું કરી દીધું છે.

કંપની એ ગયા વર્ષે હાંસિલ કરેલ સ્પેક્ટ્રમ ની માટે દરેક સ્પેક્ટ્રમ બેડ્સ માં નિર્ધારિત અવધિ થી પહેલા જ આને લોન્ચ કરવાનું કામ પૂરું કર્યું છે.Jio પાસે 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ સાથે સૌથી વધુ સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ છે. તેની સાથે જ Jioનું 5G નેટવર્ક ખૂબ જ ઝડપી છે Jio પાસે તેના દરેક 22 સર્કલમાં મિલિમીટર વેવ બેન્ડ (26 GHz)માં 1,000 MHz પણ છે, જે ઉચ્ચ ગુણવત્તાની સ્ટ્રીમિંગ પ્રદાન કરે છે. રિલાયન્સ જિયોએ ગયા મહિને ટેલિકોમ વિભાગ (DoT)ને તેના લોન્ચિંગની તમામ વિગતો સબમિટ કરી હતી.

તે જ સમયે 11 ઓગસ્ટ સુધીમાં કંપનીએ તમામ વર્તુળોમાં તેનું પરીક્ષણ કાર્ય પણ પૂર્ણ કરી લીધું હતું.રીલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી એ જણાવ્યુ કે અમે કેન્દ્ર સરકાર , ટેલિકોમ ડિપાર્ટમેંટ અને 1.4 અરબ ભારતીયો ને પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતા ને પૂરો કરતાં હાઇ ક્વાલિટી 5G સર્વિસ ને લોન્ચ કરી છે. અમને આ જાહેરાત કરતાં બહુ જ ગર્વ થાય છે કે અમે ભારતને 5G સર્વિસેજ ના લોન્ચ ની સ્પીડ ને દુનિયાની સૌથી વધારે ઉપરના સ્થળે પહોચડ્યું છે. આની સાથે જ આકાશ અંબાણિ એ કહ્યું કે ગયા વર્ષે અમે 5G સ્પેક્ટ્રમ ને હાંસિલ કયા બાદ બહુ જ મહેનત કરી છે.

અમારી ટીમે આ વર્ષના અંત સુધી આ નેટવર્ક ને દેશભરમાં લોન્ચ કરવા માટે પ્લાન બનાવ્યો છે અને તેના પર સતત્ત કામ કરવામાં આવી રહ્યું છે. આ દુનિયાભરમાં 5G ના સૌથી વધારે જડપી લોન્ચ માના એક છે. તમને જણાવી દઈએ કે અત્યારે તો આખા દેશભરમાં આ સુવિધા માત્ર રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ જ આપી રહી છે. આ કંપનીઓ એ 5G નેટવર્કની સુવિધા શરૂ કરી છે, 5G નેટવર્ક શરૂ થ્તાના 10 મહિનાની અંદર જ આને ત્રણ લાખ થી વધારે સાઇટ્રસ શરૂ કરી દેવામાં આવ્યું છે, આ સમયે દેશના લગભગ 714 જિલ્લાઓમાં આ નેટવર્ક શરૂ થઈ ગયો છે.