Categories
Gujarat

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ મહીના મા હીમ વર્ષા અને વાવાઝોડુ…. જાણો વિગતે

હાલમાં એક તરફ સૌ ગુજરાતીઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાથે સૌના મનમાં એ પણ ચિંતા છે કે નવરાત્રીમાં વરસાદ ન હોય. આપણે જાણીએ છે કે, હાલમાં વરસાદે વિદાયની વેળા પકડી છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પરંતુ 7 ઓક્ટોબરથી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

મધ્યમ કે હળવા વરસાદથી પણ વધારે મોટી અને ખતરનાક ભારે આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હીમ વર્ષા અને વાવાઝોડુ થશે. ચાલો ત્યારે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ક્યાં મહિનામાં આફત આવશે

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 26ઓક્ટોબરથી રાજ્યમાં ગરમીમાં વધ ઘટ થઈ શકે છે તેમજ અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી હોય શકે છે.સૌથીચોંકાવનારી વાત એ છે કે, નવરાત્રી પહેલા એટલે કે તા. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

ચિંતાજનક વાત એ છે કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી નવેમ્બર મહિનામ પણ વાવાઝોડાની શકયતા રહી શકે છે અને તેનાથી પણ વિકટ પરિસ્થિતિ એ છે કે, 19 ડિસેમ્બર બાદ હિમાલયમાં ભારે હિમ વર્ષા થઇ શકે છે. 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Gujarat

ક્રિકેટ રસિયા અને ખેલૈયાઓ માટે દુઃખદ સમાચાર, અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી કરી , કહ્યું કે નવરાત્રીમાં વરસાદ…

ચોમસાની વિદાયની વેળા નજીક આવી છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. આ સમયે સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ચિત્રા નક્ષત્ર તેમજ સ્વાતી નક્ષત્ર અને વિશાખા સૂર્ય નક્ષત્રમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહેશે. અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડનું બનવાની શક્યતા રહેશે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનાના અંતે ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે.  પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે. અને ગરમી વધવાની શરૂઆત થશે.

સૌથી ખાસ વાત અને દુઃખદ વાત એ છે કે આગામી નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ  દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.  ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટો વરસાદ પણ પડી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

નવરાત્રી પેહલા અંબાલાલ પટેલની મોટી આગાહી!! એક નહીં પણ બે બે વાવાઝોડાનું સંકટ? જાણો તેમની આગાહી

હાલમાં એક તરફ નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આગામી સમયમાં શું સંકટ આવશે. વાત જાણે એમ છે કે આગામી સમયમાં ગુજરાતમાં ભારે સંકટ આવશે. એક તરફ હાલમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, ત્યારે હાલમાં આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે.

તા. 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે રૂપ લેશે. સૌથી ખાસ વાત એ છે કે, અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. વર્ષ 2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે.ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે,આ વાવાઝોડું ગુજરાતમાં સંકટ અને ચિંતાજનક પરિસ્થિતિ લાવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.