Categories
Entertainment India

‘અનુપમા’ ફેમ એવી રૂપાલી ગાંગુલી પોતાના એક એપિસોડ માટેના એટલી ફીસ વસુલે છે કે આંકડો જાણી તમને આંચકો જ લાગી જશે….જાણો

ટીવી જગતનો સૌથી પોપ્યુલર શો માનવામા આવતા ‘અનુપમાં’ શોને હાલના સમયમાં ખુબ વધારે લોકો પ્રેમ આપી રહ્યા છે. રોજ શો શરૂ થાય તેની સાથે જ લોકો ટીવી સામે બેઠી જતા હોય છે જયારે અનેક લોકો ફોન દ્વારા તેના આ શોના અનેક એવા એપીસોડો નિહાળી લેતા હોય છે. આ શોની ફેમ રૂપાલી ગાંગુલીએ પણ પોતાના અનુપામાંના પોતાના આ પાત્રથી લોકોના દિલોમાં અલગ રીતે જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

રૂપાલી ગાંગુલીને વર્તમાન સમયમાં ઘરે ઘરે લોકો ઓળખી રહ્યા છે,આ અભિનેત્રીની એટલી બધી પ્રખ્યાત થઇ ચુકી છે કે હવે તે રોજબરોજના જીવનમાં બહાર નીકળે છે તો પણ તેઓને લોકો અનુપમા કહીને બોલાવતા હોય છે. પરંતુ શું તમે અનુપામાં વિશેની આ વાતને જાણો છો? તમને ખબર છે અનુપમા એક એપિસોડના કેટલા રૂપિયા વસુલે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આ વાતને જાણતા હશે.તો ચાલો તમને જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી હાલના સમયની સૌથી વધારે ફીસ લેતી ટીવી અભિનેત્રી બની ચુકી છે,આથી જ તે કમાઈના મામલામાં બીજી અનેક અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે. તમને જાણતા આંચકો લાગશે કે અનુપમા શોના એક એપિસોડ કરવા બદલ રૂપાલી ગાંગુલી 3 લાખ રૂપિયા જેટલી તગડી ફીસની વસુલાત કરી રહી છે. ખરેખર આ આંકડો ખુબ જ મોટો છે, એક એપિસોડના એટલા બધા એટલે હવે તમે તેની મહિનાની આવક તો આંકી જ શકશો.

જયારે શોની શરૂઆત થઇ હતી ત્યારે રૂપાલી ગાંગુલી એક એપિસોડના ફક્ત દોઢ લાખ રૂપિયા ફી વસુલતી હતી પરંતુ બાદમાં શોની લોકપ્રિયતા અને પ્રખ્યાતતા જોઈને તેણે પોતાની ફિસમાં વધારો કર્યો હતો અને 3 લાખસુધીની કરી દીધી હતી.રૂપાલી ગાંગુલીનો આ પેહલો શો નથી આની પેહલા પણ આવા અનેક હિટ શો રૂપાલી ગાંગુલી આપી ચુકી છે જે ખુબ હિટ રહયા હોવાની સાથો સાથ લોકોને પણ ખુબ વધારે નજરે પડ્યા હતા.

Categories
India

ટીવી જગત પર ફરી એક વખત શોકનું મોજું ફરી વળ્યું ! 51 વર્ષની ઉંમરે આ દિગ્ગ્જ અભિનેતાનું શૂટિંગ દરમિયાન મૃત્યુ…ૐ શાંતિ

ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મૌત કાળ બનીને વ્યાપી રહ્યો છે કારણ કે વર્તમાન સમયમાં રોજના અનેક એવા ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારોનો નિધનની ખબરો સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોની અંદરો અંદર જ ત્રણ મોટા કલાકારોનું મૃત્યુ થવા પામ્યું છે જેના લીધે ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજ અમે એક આવી જ દુઃખ ખબર લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ દુઃખી જ થઇ જશો.

તમને જણાવી દઈએ કે હાલની સૌથી ફેમસ ટીવી સિરિયલ એવી ‘અનુપામાં’ માં ધીરજ કુમારનું પાત્ર નિભાવનાર કલાકાર એવા નિતેશ કુમારનું 51વર્ષની વયે નિધન થવા પામ્યું છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સવારે 2 વાગે નાસિક નજીક આવેલ ઇગરપુરીમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ કલાકારને કાર્ડિયેક આરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો જેને લીધે થોડીક જ ક્ષણોમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ દુઃખદ સમાચારની જાણ નિતેશના ભાઈ સિદ્ધાર્થે જણાવ્યું હતું અને ખુબ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ એ કહ્યું કે નિતેશ હવે આ દુનિયામાં નથી રહયા જેથી તેમની બહેન અર્પિતા પાંડે હજી આ દુઃખના સદમાંમાં જ છે.આવા સમાચાર સામે આવતા જ આખું ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે સંતો સાથ નિતેશના પરિવારજનોની પણ આંખો ભીની થઇ હતી. બહેન અર્પિતાની હાલત તો એટલી ખરાબ છે કે તે કોઈ સાથે વાત કરવાની હાલતમાં પણ નથી.

આવા દુઃખદ સમાચાર સામે આવતા જ સૌ કોઈ પરિવારજનો નિતેશ પાસે પોહચી રહ્યું છે, આવા દુઃખદ નિધનને લઈને પરિવારજનોનું પણ એવું કેહવું છે કે તેઓને કોઈ પ્રકારની હદય સબંધી બીમારી હતી તે અંગેની કોઈ જાણ ન હતી.નિતેશના ફિલ્મી કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ ‘ૐ શાંતિ ૐ’,’દબંગ 2′ અને ‘ખોસલા કા ઘોસલા’ નામની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે જયારે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેઓ ‘અનુપમાં’ કામ કરી ચૂકેલા છે.