Categories
Entertainment

બૉલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી ના પિતાનું થયું 99 વર્ષની આયુમાં અવસાન….ૐ શાંતિ

અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાના જીવન ના સૌથી મુશ્કિલ સમય માથી  પસાર થઈ રહ્યા છે કેમકે તેમના પિતા પંડિત બનારસ તિવારી નું આજે એટ્લે 21 ઓગસ્ટ 2023 ના રોજ અવસાન થઈ ગયું છે. અભિનેતા બિહારના ગોપાલગંજ માં અંતિમ સંસ્કાર કરવા માટે પહેલા જ પોતાના ગામ જવા માટે રવાના થઇ  ગ્યાં છે. પંકજ ત્રિપાઠી ના પિતા એ પોતાના ગામમાં અંતિમ સ્વાસ લીધા હતા જ્યાં તેઓ પોતાની પત્ની સાથે રહેતા હતા .

જ્યારે અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાની પત્ની અને દીકરી ની સાથે મૂંબઈમાં રહેતા હતા. આ ચોકાવનારી ખબર એ સમયે આવી કે જ્યારે પંકજ ત્રિપાઠી તેમની ફિલ્મ ‘ OMG 2 ‘ ની સફળતાનો આનદ લઈ રહ્યા હતા. પંકજ ત્રિપાઠી ના પિતા પંડિત બનારસ તિવારી એ 99 વર્ષ સુધી એક સ્વસ્થ જીવન વ્યતીત કર્યું હતું. પરિવારના આધિકારીક બ્યાન ની સાથે અભિનેતા એ પિતાના અવસાન ની પુષ્ટિ કરી છે.

બયાનમાં કહેવામા આવ્યું છે કે ભારી મન સાથે આ પુષ્ટિ કરવી પડી રહી છે કે પંકજ ત્રિપાઠી ના પિતા પંડિત બનારસ તિવારી હવે રહ્યા નથી. તેમણે 99 વર્ષનું સ્વાસ્થ્ય જીવન જીવયુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે નજીકના લોકોની વચ્ચે કરવામાં આવશે. પંકજ ત્રિપાઠી હાલમાં તો પોતાના ગામ ગોપાલગંજ જય રહ્યા છે. પંકજ ત્રિપાઠી એક સામાન્ય બેકગ્રાઉંડ થી આવે છે અને તેમના પિતા એક ખેડૂત હતા. તે ઉતર બિહારના ગોપાલગંજ ના ગામના નિવાસી હતા.’ હિંદુસ્તાન ટાઈમ્સ ‘ ની સાથે એક રૂબરૂ મુલાકાત માં પંકજ ત્રિપાઠી એ એક વાર ખુલાસો કર્યો હતો કે તેમના પિતા ઇચ્છતા હતા

કે તેઓ ડોક્ટર બને કેમકે તેમના ગામના લોકો માત્ર બે વ્યવસાયં વિષે જ જાણતા હતાએક ઇંજિનિયર અને એક ડોક્ટર . આજ ઇન્ટરવ્યૂમાં આગળ અભિનેતા એ જણાવ્યુ કે તેમના પિતા તેમના સપનાના સપોર્ટ સિસ્ટમ હતા. જોકે તેમની એકમાત્ર ચિંતા એ હતી કે શું તે પોતાની રોજી રોટી મેળવી શકશે. અભિનેતાએ તેમણે કહ્યું હતું કે જો તેઓ દિલ્લી જશે તો તેમણે સરકારી નોકરી પણ મળી શકે છે. અને આથી તેમના પરિવારને ભરોસો મળ્યો હતો. દિલચસ્પ વાત એ છે કે પંકજ ત્રિપાઠી એ દિલ્લી ના મશહૂર’ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ‘ માં એક્ટિંગ શીખી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

અભિનેત્રી યામી ગૌતમ એ બૉલીવુડ ના એક મોટા રાઝ નો ખુલાસો કરતાં એવી વાત કહી દીધી કે સાંભળીને તમને પણ શોક લાગશે, કહ્યું કે ઈન્ડસ્ટ્રી તો …. જાણો

એક બાજુ ફિલ્મ ગદર ને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો ત્યાં જ બીજી બાજુ યૌન શિક્ષા નો પાઠ ભણાવતી આ ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આમ  છતાં પોતાની કહાની ના આધારે આ ફિલ્મને જોનાર દર્શકોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી નજર આવી રહી છે. જોકે હાલમાં જ પ્રશાસક ના વખાણ કરતાં જવાબમાં યામિ ગૌતમ એ કહ્યું હતું કે બૉલીવુડ ફિલ્મો ના કન્ટેન્ટ થી વધારે માર્કેટિંગ પર વધારે નિરર્ભર કરે છે. હાલમાં તો યામિ એ ફિલ્મ માં બહુ જ સારું પ્રદર્શન કર્યું છે અને તેમના વખાણ પણ થઇ  રહ્યા છે.

એક પ્રશંશક એ લખ્યું કે અભિનેત્રી દરેક સિનમાં બહુ જ સારી રીતે રજૂ થઈ શકે છે. યામિની ખામોશી પણ બહુ બધુ બોલી જાયા છે. જોકે તે અંડરરેટેડ નથી. હાલમાં તો ફિલ્મ નિર્માતા એ તેમની કલાના કામનો ઉપયોગ કર્યો છે, યામિ ગૌતમ એ આના પર જવાબ આપતા કહ્યું અને આની સાથે જ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આગળ કહ્યું કે બોલિવુડમાં હાલમાં તો કન્ટેન્ટ કરતાં વધારે તો તેના માર્કેટિંગ પર વધારે ભરોસો કરવામાં આવે છે. આગળ અભિનેત્રી યામિ ગૌતમ એ કહ્યું કે ઘણા લોકોને બોલિવુડની અંદર ઓછા સ્મયમાં જ કામિયાબી મળી જતી હોય છે .

તો ઘણાને તેમના કામથી પ્રેમ મળે છે તો ઘણા લોકોને તેમના કામને ધ્યાનમાં પણ લેવાતું નથી. જોકે થોડા લોકો રાતો રાત સફળ થઈ જતાં હોય છે. થોડા લોકો વર્ષો સુધી સફળતા ની પાછળ જ લાગી જતાં હોય છે ઘણા લોકો પોતાની પ્રતિભા અથવા પોતાની કમી ના કારણે માર્કેટિંગ કરવામાં આગળ આવી શકતા નથી તો ઘણા લોકો માત્ર પ્રતિભા ને જ બોલવા દેતા  હોય છે. આગળ યામિ એ કહ્યું કે તે એક અભિનેત્રી ના રૂપમાં તે માત્ર અભિનય જ કરવાનું જાણે છે. તે સારી સ્ક્રીપ્ટ અને બહુમુખી પાત્રો ની ઓળખ કરવા માટે મહેનત કરે છે અને આ પણ તેમની પ્રતિભા છે.

આગળ યામિ ગૌતમ એ કહ્યું કે તે પોતાની પ્રતિભા ની માર્કેટિંગ કરવાનું પસંદ નથી, તેણે લખ્યું કે કમનસીબે ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો માટે દરેક વસ્તુ કોઈને કોઈ વ્યક્તિ કે પરી સ્કીમના માર્કેટિંગ તરફ આકર્ષાય છે, કોઈ સ્ક્રિપ્ટ કે પાત્ર વિશે ઊંડાણપૂર્વક વિચારવામાં આવ્યો નથી. કાર્ટે અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કદાચ આ જ કારણ છે કે લોકોને લાગે છે કે તેના કામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તે દરેક ફિલ્મ સાથે ધીમે ધીમે તેની સફળતાની સીડીઓ ચઢશે.