Categories
Entertainment

શું કરીના કપૂર વધુ એક સંતાનને જન્મ આપવાની છે ? આ તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા ફેન્સે લગાવી અટકળો,જાણો

બોલિવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બી-ટાઉનના લોકપ્રિય કપલ છે જેઓ તેમના બે બાળકો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનને પ્રેમાળ માતાપિતા છે અને તેમના બાળકો સાથે સુખી જીવન જીવી રહી છે .જો કે વારંવાર કરીના ની તસ્વીરો તેની ત્રીજી પ્રેગ્નેન્સી ને હવા આપી રહી છે. જેમ કે ફરી એકવાર બન્યું છે. વાસ્તવમાં તેની લેટેસ્ટ તસવીરો જોઈને નેટીઝન્સ અભિનેત્રીની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

જ્યારે કરીના કપૂર ખાન પોતાનું પેટ છુપાવતી જોવા મળી હતી31 ઓગસ્ટ 2023 ના રોજ કરીના કપૂર ખાન કિયારા અડવાણી, સુહાના ખાન અને અર્જુન કપૂર ની એકસાથે ઈશા અંબાણી ના બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ ‘ ટીરા ‘ ના લોન્ચ ઇવેંટ માટે હાજરી આપી હતી. ઈવેન્ટ પહેલા જ્યારે તે પોતાની ટીમ સાથે હોટલ પહોંચી ત્યારે તે એક નાની કારમાં મુસાફરી કરતી જોવા મળી હતી. જો કે, નેટીઝન્સે ટૂંક સમયમાં તેની ગર્ભાવસ્થા વિશે અનુમાન લગાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે પોતાનું પેટ છુપાવી રહી છે.

આ માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.આની પછી ઇવેંટ નો સામે આવી રહેલ એક વિડીયો માં કરીના ને એક સ્ટ્રેપલેસ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી હતી. આ વખતે પણ તે બાકીના મહેમાનો સાથે એ જ બગ્ગી કારમાં મુસાફરી કરતી જોવા મળી હતી. ઉપરાંત, જ્યારે પાપારાઝીએ તેને પકડી લીધો, ત્યારે તે તેના ફોનમાં સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી. જો કે તીક્ષ્ણ આંખોવાળા નેટીઝન્સે તેના પેટ તરફ ઈશારો કર્યો અને અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કરીના ત્રીજી વખત ગર્ભવતી હોઈ શકે છે.

જેવો આ વીડિયો પોસ્ટ થયો કે નોટિઝન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે કહ્યું કે કરીના પ્રેગ્નેન્ટ લાગી રહી છે તો કેટલાકે કહ્યું કે કરીનાનું વજન વધી ગયું છે. એક યુઝરે કહ્યું કે શું કરીના ફરી ગર્ભવતી છે? જ્યારે બીજાએ કમેન્ટમાં લખ્યું, “કરીના પ્રેગો (પ્રેગ્નન્ટ) અગેઇન?. જોકે આ પહેલીવાર નથી જ્યારે કરીનાની ઝલકથી તેની ત્રીજી ગર્ભાવસ્થાની અટકળોને વેગ મળ્યો હોય. અગાઉ પણ અમે બેબો અને સૈફની તેમની લંડન ટ્રીપની એક તસવીર સામે આવી હતી,

જેમાં કરીનાનું પેટ બેબી બમ્પ જેવું દેખાતું હતું. આ કારણે નેટીઝન્સ તેના પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા. ટૂંક સમયમાં જ કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવી બધી અફવાઓને રદિયો આપ્યો અને સ્પષ્ટતા કરી કે તે બેબી બમ્પ નહીં પરંતુ ‘પાસ્તા અને વાઇન’ છે. તેણે તેના પતિ સૈફ અલી ખાન પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેણે આપણા દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Categories
Entertainment

અભિનેત્રી પ્રીતિ ઝીંટા પર તૂટી પડ્યો દુખનો પહાડ, પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું અવસાન… ૐ શાંતિ

ઇગ્લિશ ઓર્નર્સ અને ક્રિમિનલ સાઇકોલોજિ માં એજ્યુકેશન ડિગ્રી હાંસિલ કરનારી 90 ના દશક ની દિલકશ અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાને એક સ્ટાર બનાવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કદમ રાખ્યો હતો. વર્ષ 1998 માં ફિલ્મ ‘ દિલ ‘ થી એક્ટિંગ ની શરૂઆત કરતાં જ પ્રીતિ પોતાની પ્યારી મુસ્કાન અને માસુમિયત થી લાખો દીલને જીતવામાં સફળ રહી હતી. એક અભિનેત્રી, પ્રોડ્યુસર, રાઇટર અને ક્રિકેટ ટીમની માલકીન પ્રતિ એ વર્ષ 2016 માં લોસ એન્જલસમાં એક ખાનગી સમારંભમાં તેના જીવનના પ્રેમ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા.

પ્યારી  પ્રીતિ પોતાના પતિ અને પરિવારના લોકોની સમુદ્ર પર ની પોતાની જલકો સેર કરતી રહે છે. 27 ઓગસ્ટ 2023 ના રોજ ‘ કલ હો ના હો ‘ ની અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પર પોતાના સસરા જોન સ્વિંડલ સાથેની એક તસવીર શેર કરી હતી અને જણાવ્યુ હતું કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ તસવીરમાં પ્રીતિ કરવા ચૌથ વાળા દિવસે ભારતીય પરંપરા અનુસાર લાલ રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. તેમની બાજુમાં જોન એક સ્ટ્રીપ્ડ ગ્રે કલર ના ડ્રેસમાં જોવા મળ્યા હતા.

બંને એ એકબીજાનો હાથ પકડીને ખૂબસૂરત કેમેરાની સામે પોઝ આપ્યા હતા. આ ખૂબસૂરત તસવીર સાથે અભિનેત્રી એ પોતાના દિવંગત સસરા માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી. જે તેમના મજબૂત બોંડિંગ ને દર્શાવે છે. પ્રિતી લખ્યું કે પ્રિય જ્હોન, હું તમારી હૂંફ, તમારી દયા અને સૌથી વધુ તમારી અદ્ભુત શાણપણને ચૂકીશ. મને તમારી સાથે શૂટ પર જવાનું, તમારી મનપસંદ ભારતીય વાનગીઓ રાંધવાનું અને દિવસના પ્રકાશમાં દરેક વસ્તુ વિશે ગપસપ કરવાનું પસંદ હતું. મારા અને મારા પરિવાર માટે તમારું ઘર અને હૃદય ખોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

ઇસ્ટ કોસ્ટ તમારા વિના ક્યારેય સમાન રહેશે નહીં. હું જાણું છું કે તમે હવે શાંતિથી અને સુખી જગ્યાએ છો. તમારા આત્માને શાંતિ મળે. #RIP #RIPJonSwindle #fatherinlaw #Omshanti. જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી પ્રીતિ ઝીંટા લોર્સ એંજેલીસ માં શિફટ થઈ ગઈ. જોકે તે ઘણીવાર ભારત આવતી રહે છે,. વર્ષ 2021માં આ કપલ એ સરોગેસી દ્વારા પોતાના બે જુડવા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. જેમાં એક દીકરી અને એક દીકરો છે અને ત્યારથી જ બંને પોતાની હેપી મેરીડ લાઈફ ને એન્જોય કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

બૉલીવુડ જગતમાં છવાય ગયો સન્નાટો!! આ દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું થયું નિધન, બોડીગાર્ડ ફિલ્મ…

પોપ્યુલર મલયાલમ ફિલ્મ નિર્માતા સિદ્દીકી નું 8 ઓગસ્ટ   2023 ના રોજ નિધન થયું. એનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ માત્ર 63 વર્ષના હતા. સિદ્દીકી ને 7 ઓગસ્ટ 2023 ના રોજ હાર્ટ અટેક આવ્યા બાદ હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા અને કોચ્ચી ના એક હોસ્પિટલમાં તેમની હાલત ગંભીર બાઈ ગઈ હતી. કથિત રીતે કાર્ડિયક અરેસ્ટ થી પીડિત થયા બાદ સિદ્દીકી ની હાલત ખરાબ થઇ ગઈ અને તેમને ECMO ( એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન ) પર રાખવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની લીવર સબંધિત સમસ્યાઓ અને નિમોનિયા ની સારવાર ચાલી રહી હતી. કથિત રીતે તેમને વેન્ટિલેટર સપોર્ટ માં રાખવામાં આવ્યા હતા. જેના બાદ તેમનું અવસાન થયું હતું.સિદ્દીકી એ મલયાલમ સિનેમા માં પોતાના મિત્ર લાલ ની સાથે સહાયક નિર્દેશક ના રૂપમાં એન્ટ્રી કરી હતી, તેમને 1983 મા અનુભવી ફિલ્મ નિર્માતા ફાઝીલ ની સાથે કામ કર્યું.

બંને એ ઇન્ડસ્ટ્રી માં થોડી ફિલ્મો પણ આપી. તેમને રામજીરાવ સ્પીકિંગ, ઈન હરિહર નગર, ગોડફાધર અને વિયાતનામ કોલોની જેવી ફિલ્મો ને ડાયરેક્ટ કરી છે. સિદ્દીકી એ મલયાલમ સિવાય તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મો ને પણ નિદેશન કર્યું હતું. તેમને સલમાન ખાન ની ફિલ્મ ‘ બોડીગાર્ડ ‘ નું નિર્દેશન કર્યું હતું જેમાં કરીના કપૂર પણ હતી. સિદ્દીકી ની છેલલી ફિલ્મ ‘બિગ બ્રધર્સ ‘ હતી જે 2020 માં રિલીઝ થઇ હતી.

આ ફિલ્મ માં અરબાઝ ખાન, અનુપ મેનન , વિષ્ણુ ઉન્નીકૃષ્ણમ , સરજાનો ખાલિદ, હનિ રોજ, મીના મેનન , ચેતન હંસરાજ, સિદ્દીકી અને ટીની ટોંર્મ ની સાથે મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. સિદ્દીકી ના પરિવારમાં તેમની પત્ની સજિતા અને તેમની ત્રણ દીકરી સુમાયા, સારા અને સુકુન છે. સિદ્દીકી ના અવસાન બાદ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.તેમના અંતિમ સંસ્કાર 8 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવ્યા જેની પહેલા તેમના પાર્થિવ શરીર ને સવાર થી બપોર સુધી એક ઈન્ડોર સ્ટેડિયમ માં શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યો.

Categories
Entertainment

74વર્ષની ઉંમરે હેમા માલિનીએ પોતાના ચાહકોને આપ્યા એવા ખુશીના સમાચાર કે તે સાંભળીને ધર્મેન્દ્ર ના પણ હોશ ઉડી ગયા…જાણો

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબસૂરત અદાકારા અને ડ્રીમ ગર્લ ના નામથી મશહૂર હેમા માલિની 60-70 દશક ની હિત અભિનેત્રીઓ માની એક હતી. તેમના દમદાર અભિનયના આજે પણ લાખો લોકો દિવાના છે. હેમા માલિની પોતાના જમાનાની સુપરસ્ટાર અભિનેત્રી હતી. પાછલા થોડા ગહના વર્ષોથી અભિનેત્રી હેમા માલિની કોઈ પણ ફિલમમાં નજર આવતી નથી પરંતુ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે ફિલ્મમાં પાછા આવવાની ઈચ્છા જણાવી છે.

તેમણે કહ્યું કે જો સારી ભૂમિકા નિભાવવાનો અવસર મળે તો ફિલ્મમાં પરત ફરશે. આગળ તેમણે કહ્યું કે તે નકારાત્મક ભૂમિકા નહીં કરે. હેમા માલિનીને છેલ્લે ‘ શિમલા મિર્ચ ‘ ફિલ્મ માં જોવામાં આવી હતી, આ ફિલ્મ માં તે રાજકુમાર રાવ સાથે નજર આવી હતી. આના સિવાય અભિનેત્રી હેમા માલિની બાગબાન, વીર જારા, બાબુલ જેવી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ લાંબા સામનો બ્રેક લીધો હતો.

ફિલ્મોમાં પરત આવવાને લઈને અભિનેત્રી હેમા માલિની જણાવ્યુ હતું કે હું તૈયાર છું. કોઈએ આવીને મને એક સારી ભૂમિકા નિભાવવા માટે સાઇન કરવા જોઈએ. પરંતુ આ મારી ઉમર માટે યોગી હોવો જોઈએ. તે ગ્લેમરસ હોય શકે છે પરંતુ મારી ઉમરને અનુરૂપ હોવું જોઈએ.અભિનેત્રી એ નગેટિવ કિરદાર નિભાવવાની સખત મનાઈ કરી દીધી છે.તેમને કહ્યું કે નકારાત્મકતા નહિ.

હું નકારાત્મક રોલ કરવા માંગતી નથી. હું બિલકુલ પણ નકારાત્મક વ્યક્તિ નથી. હું મારા વિષે એવું વિચારતી નથી. હું કોઈ માટે ખરાબ વિચારી શક્તિ નથી. મારો મતલબ છે કે ભૂમિકા તો કોઈપણ કરી કરી શકીએ છીએ પરંતુ એવી ભૂમિકા નથી કરવી. ભૂમિકા સકારાત્મક હોવી જોઈએ અને તેનાથી એક સકારાત્મક સંદેશ જવોજોઈએ.

Categories
Entertainment

શાહરુખ ખાન નું અમેરીકામાં શૂટિંગ દરમિયાન થયું એવું એક્સિડંટ કે તેમને સર્જરી કરાવી પડી, જાણો હવે કેવી છે તબિયત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન નું અમેરીકામાં એક્સિડંટ થઈ ગયું છે તેઓ ફિલ્મ ના સૂટ પર એક ક્ષીણ કરી રહ્યા હતા તે દરમિયાન જ આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં શાહરુખ ખાન ને નાક પર ઇર્જા થઈ હતી જેના કારણે તત્કાળ માં તેમણે નજીક ના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની એક માઇનર સર્જરી પણ કરવામાં આવી છે. શાહરુખ ખાન ની તબિયત હવે ઠીક જણાવામાં આવી રહી છે અને તે મુંબઈ પરત ફરી ગયા છે.

શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન ને નાક પર ઇર્જા થઈ હતી જેના કારણે તેમનું લોહી વહેવા લાગ્યું હતું, અને લોહીને રોકવા માટે જ ડોકટરોએ સર્જરી કરવી પડી હતી. ‘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ‘ ની એક રિપોર્ટ અનુસાર આ ઘટના યારે થઈ હતી કે જ્યારે શાહરુખ ખાન એક પ્રોજેકટ ની શૂટિંગ કરવા માટે લોર્સ એંજિલ્સ માં હતા. રિપોર્ટ્સ અનુસાર અભિનેતા ની સર્જરી થઈ અને હાલમાં તેમના નાક પર પટ્ટી બાંધેલ છે.ડોકટરોએ તેમની ટીમને આ પણ જણાવ્યુ કે ચિંતા ની કોઈ વાત નથી અને માત્ર થોડી ઇર્જા છે.

હવે શાહરુખ ભારત પરત આવી જ્ઞ છે અને પોતાના ઘર મન્નત માં આરામ કરી રહ્યા છે. શાહરુખ ખાન ઘણા મહિનાઓ થી ફિલ્મ ની શૂટિંગ માટે બહાર આવ જાવ કરી રહ્યા છે. બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને અભિનેતા કામને લઈને ઘણી જગ્યાઓ પર આવજાવ કરી રહ્યા છે. આ વચ્ચે જ જો કામની વાત કરવામાં આવે તો શાહરૂખ તેની આગામી ફિલ્મ ‘જવાન’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે.

આ ફિલ્મ એટલી સાથેની તેની પ્રથમ ફિલ્મને ચિહ્નિત કરે છે, અને તેમાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની લેડી સુપરસ્ટાર નયનથારા પણ છે. ‘જવાન’નું ટ્રેલર ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલઃ ડેડ રેકનિંગ’ સાથે જોડાયેલું હશે, જે 12 જુલાઈએ સિનેમાઘરોમાં આવશે. આ સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની ‘ડાંકી’ પણ છે, અને જો અહેવાલોનું માનીએ તો તે આગામી સમયમાં સલમાન ખાનની સામે બોલિવૂડની સૌથી મોટી એક્શન ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ’માં જોવા મળશે.