Categories
Helth

રોજ-બરોજ વારંવાર ચા પિતા લોકો જરૂર વાંચે ! દિવસમાં એક થી વધુ વખત ચા પીવાથી શરીરને થઇ શકે છે આ નુકશાન…અત્યારે જ છોડી દો નહિતર પછતાશે

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે.

Categories
Helth

શું તમે પણ એક જ સાથે ભાત-રોટલી ખાવ છો ? વેલા તે પેલા છોડી દેજો નહિતર આવશે આ ખરાબ અંજામ…આવું ખાવાથી થાય છે આવા આવા નુકશાન…..

મિત્રો કાઠિયાવાડી ભાષમાં એક વાક્ય બોલવામાં આવે છે કે ‘જ્યા સુધી મોઢું ચાલશે ત્યાં સુધી પગ ચાલશે’ આનો અર્થ એવો થાય છે કે જ્યા સુધી તમે પૂરતો ખોરાક લેતા રેહશો ત્યાં સુધી તમે મેહનત કરી શકવા પરિપક્વ રેહશો. તો આજના આ લેખના માધ્યમથી અમે એક હેલ્થ સાથે જોડાયેલી જ એક વાત લઈને આવ્યા છીએ જેના વિશે ઘણા બધા લોકોને ખબર હોતી નથી એટલે જ હાલના સમયમાં અનેક બીમારીમાં વધારો થયો છે.

તમે સામાન્ય રીતે રોજ બરોજના જમવામાં શાક રોટલી તથા દાળભાત ખાતા જ હશો તો તમને મિત્રો જણાવી દઈએ કે રોટલી તથા ભાતને એક સાથે ખાવાથી શરીરને ઘણા નુકશાન થઇ શકે છે, આ અંગે ડોક્ટર પણ મનાય કરતા કેહતા હોય છે કે જેમ બને તેમ રોટલી અને ભાતને એક સાથે ખાવાનું ટાળવું જોઈએ જેથી શરીરનું સ્વાસ્થ્ય એમનામ બન્યું રહે, જો તમે હજી આવી જ રીતે જમતા હોવ તો આ લેખ જરૂર વાંચજો

હેલ્થ સલાહકારો જણાવે છે કે રોટલી અને ભાત માંથી બેમાંથી એક વસ્તુનું જ સેવન કરવું જોઈએ કારણ કે આ બંને ખોરાક આતોમાં ફરમેંટેશનનું ઉતપન્ન કરે છે અને એટલું જ નહીં આનું ગલાઈસેમિક પણ ઇન્ડેક્સ પણ ખુબ વધારે હોય છે આથી જ આ બંનેના એક સાથે સેવન કરવાથી આપણે બચવું ખુબ જરૂરી બની જાય છે. બંનેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચની માત્ર વધી જાય છે જે આપણા બોડી ફેટમાં પણ વધારો કરી શકે છે.

ભાત અને રોટલી બંને ખોરાકની અંદર કાર્બોહાઇડ્રેટની માત્રા ખુબ વધારે હોય છે આથી જો બંનેને એક સાથી ખાવામાં આવે તો તેના લીધે સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે જેથી પાચન પણ નથી થતું સોજાની દિક્કત થતી હોય છે, આથી જ સલાહકારોનું કેહવા અનુસાર આ બંને ખોરાકનું સેવન કરવામાં અપને ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જેમ બને તેમ બંનેને એક સાથે ખાવાનું તો ટાળવું જ જોઈએ.રાતના સમયે પણ રોટલી ખાવી જોઈએ,જો તમે હલકો ખોરાક લેશો તોજ તમને ચેન્નઈ નીંદ આવી શકે છે, આથી રાત્રે ભાત ખાવાનું પણ ટાળવું જરૂરી બની જાય છે.

Categories
Helth

શું તમને ખબર છે? ચણા ખાવાથી શરીરને થશે આ આ મોટા ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…જાણો આ ગુણકારી ફાયદા વિશે

હાલના વ્યસ્ત જીવનશૈલીમાં આપણે હેલ્ધી રેહવું કેટલું જરૂરી બની જાય છે, શરીરને કોઈ પણ પીડા કે બીમારી થાય તો સૌ પ્રથમ આપણે તેના ઉપાયમાં લાગી જાયે છીએ પરંતુ આપણે પેહલા આપણે તે નથી વિચારતા કે આપણે બીમાર શા માટે પડ્યા. આપણી ખાણી-પીણીની ટેવ સારી હોય તો આપણા શરીરને ઘણી ઓછી તકલીફ પડતી હોય છે પરંતુ જો તમે વારંવાર બહારનો તથા જંક ફૂડ ખાતા હોવ તો તેનું નુકશાન તમારા જ શરીરને થતું હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા ખોરાકને લઈને આવ્યા છીએ જેને ખાવાથી શરીર માટે અનેક ફાયદા તો પોહચે જ છે પરંતુ સાથો સાથ શરીરને અનેક પ્રકારની શક્તિઓ પણ પુરી પાડે છે.આ ખોરાક બીજો એકેય નહીં પરંતુ ચણાં છે. તમે અનેક વખત એવું સાંભળ્યું જ હશે કે ચણાં ખાવાથી દોડવામાં રફતાર આવે છે તથા ખુબ શક્તિ મળે છે.તમને ખબર હશે કે ઘોડા પણ ચણા જ ખાતા હોય છે આથી તેઓ આટલા તંદુરસ્ત હોય છે.

લોકો ચણાને ખુબ અલગ અલગ રીતે ખાતા હોય છે, અમુક લોકો બાફેલા ચણા કરીને તો અમુક લોકો રાત્રે ચણા પલાળીને બીજા દિવસે તેનું સેવન કરતા હોય છે. ચણાનો આવી રીતે ઉપોયગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થતા હોય છે જે ખરેખર દરેક શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તમે અમુક સ્થાનોએ જોયું હશે કે ત્યાંના લોકો ચણાનું શાક જેવી વાનગીઓ બનાવતા હોય છે.

બાફેલા કાળા ચણા ખાવાથી શરીરને ગેસ જેવી અનેક તકલીફો માંથી રાહત મળે છે, એટલું જ નહીં આવા ચણા શરીરને પણ ખુબ વધારે શક્તિ પુરી પાડતા હોય છે. જો તમારે દિવસભર કામ કરવાનું હોય તો તમારે ચણા ખાવા જોઈએ જેથી આખો દિવસ માટે એમનામજ શક્તિ બની રહે અને તમારા શરીરમાં ઉર્જા એમનામ જળવાય રહે, જો વજન ઓછો કરવો હોય તો તે માટે પણ તમારે બાફેલા ચણા ખાવાનું રહેતું હોય છે જેથી વજનમાં ઘણો ઘટાડો થાય છે.