Entertainment

તારખ મહેતાના ફેમ અંજલિ મહેતા ઉર્ફે નેહા મહેતાએ શો છોડવા પાછળનું જણાવ્યું કારણ ! એવું તો શું થયું હશે કે…જાણો તમે પણ

Spread the love

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તાજેતરમાં 14 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા લાંબા સમય પછી પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે જેટલો પહેલા હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કારણ કે શોના ઘણા મહત્વના કલાકારોએ હવે શો છોડી દીધો છે.

આવી સ્થિતિમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ આ કલાકારો વિના પણ દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં જો વાત કરવામાં આવે આ શો માં કામ કરી ચૂકેલ અંજલિ મહેતા ઉર્ફે નેહા મહેતાએ તારખ મહેતા શો છોડવા પાછળનું ચોંકાવનારુ કારણ જણાવ્યું છે જે જાણી તમે પણ દંગ રહી જશો. તેમને જણાવું કે, અમુક તકલીફો પડતી હતી પરંતુ હું આ શો તે તકલીફોને કારણે નથી છોડતી પરંતુ હું આગળ ફિલ્મો અને વેબસિરીજમાં કામ કરવા માગું છું

તેમજ આગળ તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા 12 વર્ષથી આ શોમાં કામ કરું છું આથી હું બીજી વેબસિરીજ અને ફિલ્મમાં કામ કરવા માગું છું રિપોર્ટ અનુસાર શો છોડ્યા બાદ અંજલી એક એડમાં જોવા મળી હતી. આમ સિરિયલમાં તારક મહેતાની જૂની વાઈફ અંજલીભાભીએ આ પ્રકારના કારણોસર શો છોડી નાખ્યો જૂની અંજલીભાભીએ શો છોડ્યા પછી મીડિયા રિપોર્ટમાં આ કારણો જણાવ્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *