GujaratIndiaReligious

મોગલ માં ને ખુશ કરવા બાપુએ આપ્યો ઉપાય ઉપવાસને બદલે માત્ર આટલું કરવાથી માતા પ્રસન્ન થાય છે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર દુનિયા ને એક દૈવીય તાકાત ચલાવે છે કે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છિએ કે લોકો અલગ અલગ રૂપમાં ભગવાનને પૂજે છે આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ ખુશ હોઈ કે દુઃખી સૌથી પહેલા ભગવાનના જ શરણ માં જાય છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના પરચા અવાર નવાર જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માં નો હાથ કાયમ ભક્તો ના શિરે રહે છે ભક્તો ના દુઃખ હરવા માટે અને મુસિબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતા ને અરજ કરે છે અને માની માનતા રાખે છે.

આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરવાની છે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથ દર્શી બન્યા છે. અહીં માતા ના ભક્તો દેશ વિદેશ થી દર્શને આવે છે અને માનતા પૂરી કરે છે. જણાવી દઈએ કે અહીં મંદિર માં વર્ષોથી પૈસા નું દાન લેવામાં આવતું નથી ફક્ત અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. જાણાવિ દઈએ કે અહીં ભક્તો ને વીના મુલ્ય ભોજન કરાવવામાં આવે છે.

મોટી સંખ્યા માં ભક્તો આવવા છતા અહીં ભોજન ની કમી નથી થતી જે માના આશિર્વાદ છે જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે મણીધર બાપુ એ સંબોધન આપી માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્ય.

બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વાર રેવાની જરૂર નથી માટે ગરિબ ને કપડાં કે ભોજન જમાડ વાથી મા પ્રશન થાય છે મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ મળે છે આમ અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *