India

ગામના લોકોને વિછીઓ ના પ્રકોપ થી બચાવવા આ સંત તપાસ્યા કરવા બેઠા હતા આજે 550 વર્ષ બાદ પણ વધે છે નખ અને વાળ…જુઓ તસવીરો ‘

Spread the love

આ જગતમાં દરેક વસ્તુઓ અજબ ગજબ થાય છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા હિન્દૂ ધર્મમાં અનેક મહાન સંતો અને સિદ્ધ યોગીઓ થઈ ગયા છે. આજે આપણે એમ એવા ગામ વિશે જાણીશું જ્યાં રહેતા એ સંતે લોકોને વીંછીનાં પ્રકોપથી બચાવ્યા હતા. ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ કે, આખરે આ બનાવ શું છે અને આટલું રહસ્યમય શા માટે છે. આપણે જાણીએ છે કેઝ પૌરાણીક કથાઓમાં ઋષિઓમુનીઓ અનેક પ્રકાર ના તપ કરી દેવી દેવતા ઓ ને રીઝવવા જોવા મળે છે.


આમ આવી જ રિતે અનેક વર્ષો સુધી અલગ અલગ પ્રકાર ની તપસ્યા કરે છે અને તપસ્યા મા બેઠે ત્યારે આજુબાજુ શુ થય રહ્યુ છે તેની તેવો પર કાઈ અસર થતી નથી હોતી આવી જ એક વાત આજે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહયા છીએ. વાત છે. વાત જાણે એમ છે કે, તીબેટ થી બે કીલોમીટર નજીક આવેલા ગામ ગીયુ નામ ના ગામ ની તે ગામ મા એક એવુ પરીક્ષીત શરીરમળ્યુ છે, જે 545 વર્ષ જુનુ છે. અને આ શરીર ના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે.

આ ગામ લોકોનું કહેવુ છે કે આ મમ્મી એક ઓરડા મા હતી. અજીબ વાત તો તે હતી કે આ શરીર ને આટલા વર્ષો પછી પણ ખરાબ થયુ ના હતુ. અને ગામ વાળા નુ કહેવુ છે કે આ એક સંત હતા જેમણે એટલા માટે તપસ્યા કરી હતી કેમકે ગામ મા વિછી નો પ્રકોપ હતો અને ગામ ના લોકો ને તેનાથી બચાવવા માટે તેવો ધ્યાન મા બેઠા હતા અને વિછીઓ નો પ્રકોપ ઓછો થયો હતો .

ઘણા લોકો તો એવુ પણ કહે છે કે આ મમ્મી બૌધ ભીક્ષુક ની છે અને આટલું જ નહી ગામ ના લોકો એ પણ કહે છે કે એક વાર ખોદકામ વખતે આ મમ્મી ના માથા પર ઘા વાગ્યો હતો અને તેનાથી લોહી નીકળ્યું હતુ. અને ફોટો મા એ ચોખ્ખુ દેખાય રહ્યુ છે. હાલ આ મમ્મી એક કાચ ની પેટી મા રાખવામા આવી છે અને લોકો તેને આસ્થા સાથે માને છે. આટલા વર્ષો પછી પણ તેમના નખ વધે છે. ખરેખર આ વાત ખૂબ જ ચોંકાવનારી છે પણ ખરી વાસ્તવિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *