Gujarat

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી , ન પીવાનું કહેતા હતા , હતા , જાણો છો કારણ ?

Spread the love

ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તૂરંત પાણીન પીવું જોઈએ. આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ કહેવાય છે કે , દૂધ એક પૂર્ણ પૌષ્ટિક આહાર છે આયરન અને કેલ્શિયમ યુક્ત દૂધ આપણને કેટલીએ સ્વાથ્ય સંબંધી બિમારીઓમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે

જો નિયમિત દૂધનું સેવન કરવામાં આવે તો શરીરમાં મિનરલ્સ અને વિટામિનની જરૂરતને પૂરૂ કરે છે હાડકા મજબૂત બનવાની સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે . ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તુરંત પાણી પીવું જોઈએ . આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ . શું તમે વિચાર્યું છે કે , કેમ વડીલો આપણને આવું કરવાની ના પાડતા હતા . એક ગ્લાસ ગરમ દૂધ બાદ જો તમે પાણી પીવો છો તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે ,

અને પાચન ક્રિયા ખરાબ અસર પડે છે . વડીલોનું માનીયે તો , પાણી પીધા બાદ દૂધ પી શકાય પરંતુ દૂધ પીધા બાદ પાણી ન પી શકાય . જોકે આ વિષય પર હજુ સુધી કોઇ સત્તાવાર અભ્યાસ થયો નથી . દૂધ પીધા બાદ જો તેની ઉપર પાણી પીવામાં આવે તો પેટ ભારે થઇ જાય છે . જો આપ પણ દૂધ પીધા બાદ તૂરંત પાણીનું સેવન કરો છો તો , તેનાથી તમારી મેટાબોલિઝમ પ્રોસેસ સ્લો થઈ જાય છે . દૂધમાં રહેલા પ્રોટિન પેટમાં આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી , ન પીવાનું કહેતા હતા , હતા , જાણો છો કારણ ?ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તૂરંત પાણીન પીવું જોઈએ .આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ .કહેવાય છે કે ,
દૂધ એક પૂર્ણ પૌષ્ટિક આહાર છે

આયરન અને કેલ્શિયમ યુક્ત દૂધ આપણને કેટલીએ સ્વાથ્ય સંબંધી બિમારીઓમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે .જો નિયમિત દૂધનું સેવન કરવામાં આવે તો શરીરમાં મિનરલ્સ અને વિટામિનની જરૂરતને પૂરૂ કરે છે .હાડકા મજબૂત બનવાની સાથે જ શરીરમાં એનર્જી પણ રહે છે .ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તુરંત પાણી પીવું જોઈએ .આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ .શું તમે વિચાર્યું છે કે , કેમ વડીલો આપણને આવું કરવાની ના પાડતા હતા

એક ગ્લાસ ગરમ દૂધ બાદ જો તમે પાણી પીવો છો તો તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે , અને પાચન ક્રિયા ખરાબ અસર પડે છે .વડીલોનું માનીયે તો , પાણી પીધા બાદ દૂધ પી શકાય પરંતુ દૂધ પીધા બાદ પાણી ન પી શકાય .જોકે આ વિષય પર હજુ સુધી કોઇ સત્તાવાર અભ્યાસ થયો નથી .દૂધ પીધા બાદ જો તેની ઉપર પાણી પીવામાં આવે તો પેટ ભારે થઇ જાય છે .જો આપ પણ દૂધ પીધા બાદ તૂરંત પાણીનું સેવન કરો છો તો , તેનાથી તમારી મેટાબોલિઝમ પ્રોસેસ સ્લો થઈ જાય છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *