નર્સિંગ ની વિદ્યાર્થીની એ ગળાફાસો ખાઈ જીવન ટુકાવ્યું ! આત્મ હત્યા કરવાનુ કારણ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું જીવન એક રહસ્ય છે માનાવ ની ઉત્પત્તિથી લઈ અનેક પ્રકાર ના પ્રસ્નો માનવ જીવન ને રોચક ગણાય છે. કહેવાય છે કે આ જીવન જેટલું સરળતા થી મળિયું છે તેટલી સરળતાથી જીવી સકાતુ નથી.
આપડે આવું શાં માટે કહીયે છીએ તેના પાછળ નું કારણ કંઈક આવું છે. તો ચાલો જાણીયે આ ઘટના વિશે. આ બનાવ ઉત્તર પ્રદેશ ના મથુરા નો છે. જ્યાં હોસ્ટેલમાં રહેતી એક છોકરી એ પોતાનો જીવ આપીને આપઘાત કરી લીધો છે. આ વાત છે રસ્મિની.
મળતી માહિતી અનુસાર રસ્મિ આગ્રાના દયાલબાગ વિસ્તારમાં નાગલા પાડીની રહેવાસી છે, તે રામકૃષ્ણ મિશન હોસ્પિટલની નિવેદિતા નર્સ હોસ્ટેલના રૂમ નંબર G-11 માં તેના એક રૂમમેટ સાથે રહેતી હતી. તૈની રૂમ મેટ સવારે 5 વાગે રૂમની બહાર નીકળી ત્યારે રસ્મિ એ રૂમ નો દરવાજો બંધ કરિ લિધો.
જયારે તેની મીત્ર 10 વાગ્યે પછી આવી ને રૂમ નું બારણું ખખડાવિયુ છતા રસ્મિ એ બારણું નો ખોલિયું ત્યારે બારી મથી જોતાં તે ફાંદસાથે લટકેલિ જોવા મળી. આ આખી ઘટના ની જાણ પોલિસ ને કરવામા આવી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી.
રસ્મિ ના કાકા એ તે હોસ્ટેલની વોર્ડન પર રસ્મિ ને હેરાન કરવાનો આરોપ લગાવીયો છે. અને તેના ત્રાસ ના કારણે રસ્મિ એ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યુ છે. રસ્મિ એ પોતે ફોન પર પરિવાર ને જણાવ્યુ હતું કે કઈ રીતે એક બર્ગર વધારે લાવવા પર વોર્ડને તેને ઘણો જ ગુસ્સો કરીયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!