હે ભગવાન! થયો એવો ભયંકર અકસ્માત કે લાશો ની લાઈન લાગી ગઈ કુલ 11….

મિત્રો આપડે જાણીએ છીએ કે દરરોજ અનેક અકસ્માતો થાઈ છે આવા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. જે ને કારણે તેમના પરિવાર ના સભ્યો માં શોક ની લાગણી છવાઈ જાય છે. પરંતુ બધા અકસ્માત કોઈ ની ભૂલ ને કારણે જ થતા હોઈ તેવું જરૂરી નથી. અમુક અકસ્માત એવા હોઈ છેકે જેમાં જે-તે વ્યક્તિની કોઈ ભૂલ ન હોવા છતાં પણ તેને પોતાનો જીવ ગુમાવવો પડે છે.

આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરીશુ કે જ્યાં ટ્રેક્ટરની સામે ગાય આવી જતા તેને બચાવવા જતા તે ટ્રેક્ટર અનિયંત્રિત થયું અને પાસે ના ખેતર માં પલ્ટી ખાઈ ગયું. જેમાં 11 લોકોના મોત થયા છે જેમાં 7 મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાઈ છે. જયારે ઘણા લોકોને ઇજા પહોંચી છે. તો ચાલો આ અકસ્માત વિશે વિસ્તારથી માહિતી મેળવીયે.

આ અકસ્માત શુક્રવારે બપોરના દોઢ વાગ્યા આસપાસ ઝાંસી ના ચિરગાંવ પોલીસ સ્ટેશન ના ક્ષેત્રના ભંડેર રોડ પર થયો હતો કે જયા એક ટ્રેકટર 32 લોકોને લઇ ને જતું હતું ત્યારે અચાનક તેમની સામે ગાય આવી. જેને કારણે ટ્રેકર ચાલાક નો ટ્રેકટર પરથી કાબુ છૂટી ગયો અને ટ્રેકટર પાસેના ખેતર માં પલટી ખાઈ ગયું. જેમાં 7 મહિલા અને 4 બાળકો સહીત 11 લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ આ બધા લોકો મધ્ય પ્રદેશ ના દાંતિયા ના પાંડુખર ના રહેવાસી હતા. કે જેઓ ઝાંસી ના છીરૌના ગામેં માતાજીના મંદિરે જઈ રહ્યા હતા કારણકે આ શ્રદ્ધાળુએ પોતાના ખેતર માં જુવાર નું વાવેતર કરિયું હતું અને તેઓ માતા ને તેનું વિર્સજન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો. જેમાં 4 મહિલા ગંભીર રૂપથી ઘાયલ થઇ. આ ઘાયલ મહિલાની ઓળખ આ પ્રમાણે છે, રાજવતી (ઉ.વ 35), સંધ્યા (ઉ.વ 33), ભૂરી (ઉ.વ 34), રાજા બેટી (ઉ.વ 32) છે તેનો સમાવેશ થાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *