IndiaNational

શુંતમે આ વ્યક્તિ વિશે જાણો છો? કેજે મુકેશ અંબાણી જેટલા જ ધનવાન છે જાણો કોણ છે આ વ્યક્તિ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક વ્યક્તિ માટે પૈસા ઘણા જરૂરી છે જીવન પૈસા વગર ચાલી શકતું નથી જીવન જરૂરીયાત થી લઈને મોજ શોખ સુધી દરેક વસ્તુઓ ખરીદવા માટે પૈસા ની જરૂર પડે છે. માટે જ લોકો ધનવાન બનવા માટે ઘણી મહેનત કરે છે આપણે અહીં દેશ અને એશિયા ના આવાજ એક ધનવાન વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમનું નામ અમીરી શબ્દ માટે પર્યાય બની ગયું છે.

આપણે અહીં મુકેશ અંબાણી વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે તેઓ ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ છે, અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના સૌથી મોટા શેરહોલ્ડર, ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. એપ્રિલ 2020 સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે.

આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા અને પ્રખ્યાત બિઝનેસ છે, જેના કારણે આજના સમયમાં તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. મુકેશ અંબાણી પાસે કોઈ પણ વસ્તુની કમી નથી, તે એટલા ધનવાન છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ હાંસલ કરી શકે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની વૈભવી જીવન શૈલી ના કારણે ચર્ચાના રહે છે જોકે હાલમાં મુકેશ અંબાણી તેમના જમાઈ ના કારણે ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં અંબાણીના જમાઈ કોઈ પણ બાબતમાં તેમનાથી ઓછા નથી કારણ કે તેમની પાસે પણ એટલા પૈસા છે કે તેઓ કંઈ પણ વસ્તુ આરામથી ખરીદી શકે છે અને આજના સમયમાં તેઓ એક રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. જો વાત મુકેશ અંબાણી ના જમાઈ અંગે કરીએ તો તેમનું નામ આનંદ પીરામલ છે.

જો વાત આનંદ પીરામલ અંગે કરીએ તો જણાવી દઈએ કે આનંદ પીરામલનું નામ ભારતના ખૂબ મોટા અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં આવે છે. જો વાત આનંદ અને મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન 12 ડિસેમ્બર 2018 માં થયા હતા એક રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણી એ પુત્રીના લગ્નમાં 750 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલ કરોડોમાં એક છે, કારણ કે આજના સમયમાં આનંદ પીરામલ અબજોપતિ છે અને તેમની પાસે એટલા પૈસા છે કે તેઓએ ઈશા સાથે લગ્ન પછી આજ સુધી કોઈ પણ વસ્તુની કમી નથી થવા દેતા. મહેલ જેવા ઘરમાં રાણીની જેમ જીવન જીવે છે મુકેશ અંબાણી ની લાડકી.

જો વાત ઈશા અંબાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે પીરામલ પરિવારની વહુ બન્યા બાદ ઈશા અંબાણી પોતાનું જીવન મહારાણીઓની જેમ વિતાવે છે. હાલમાં જ ઈશા અંબાણીની સોનાના ડ્રેસમાં એક તસવીર સામે આવી હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે લગ્ન પછીનું જીવન કેવી રીતે વિતાવે છે. જો એક વાક્યમાં કહીએ તો પીરામલ પરિવારની વહુ બન્યા બાદ ઈશા અંબાણી પોતાનું જીવન રાણીની જેમ જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *