Categories
Helth

રોજ-બરોજ વારંવાર ચા પિતા લોકો જરૂર વાંચે ! દિવસમાં એક થી વધુ વખત ચા પીવાથી શરીરને થઇ શકે છે આ નુકશાન…અત્યારે જ છોડી દો નહિતર પછતાશે

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે.

Categories
Gujarat

અંબાલાલ પટેલની ફરી એક વખત હચમચાવતી આગાહી ! આ તારીખથી 48 કલાક ગુજરાત માટે ખુબ ભારે રહેશે…ધોધમાર વરસાદ…..

ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે ‘બિપોરજોય’ ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો, વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ ભારે વરસાદ થવા પામ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના માંડવીની અંદર 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ મોટી તબાહી થયા બાદ અંબાલાલ પટેલે આવનાર 48 કલાકને લઈને ગુજરાતના હવામાન માટે ખુબ મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલું જ નહીં સૌરાષ્ટ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આ વેધર શાસ્ત્રીએ કરી હતી,ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 20થી24 તારીખ સુધીઆ દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ 25થી27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના આનેક એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને લંબાવતા તેઓએ જણાવું હતું કે આવનાર 21 જૂન,28 જૂન તથા 1 જુલાઈના રોજ ઉચ્ચ દબાણની અસરને પગલે ગુજરાતવાસીઓને 48 કલાક માટે સાવધાન રેહવું પડશે.

આવનારી 22,23 તથા 24 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી શકવાની સંભાવના હવામાન શાસ્ત્રીએ કરી હતી, એટલું જ નહીં પદેશના અનેક ભાગોમાં 4,5 અને 6 જુલાઈના રોજ વરસાદ પડશે, અંબાલાલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આવનારી 22 જૂનના રોજથી નિયમિત ચોમાસુ બેસી શકે છે.

આ તારીખને ધ્યાનમાં રાખીને જ તમામ ખેડૂતોએ વાવણીની તૈયારી કરવી જોઈએ, આ આ વખતના ચોમાસા વિશે જો વાત કરવામાં આવે તો મધ્યમ ચોમાસુ રહી શકે છે તેવી હવામાંન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. અસહ્ય ગરમી વચ્ચે હવે આવનાર 22 તારીખના રોજ આશાવાદી ચોમાસુ બેઠશે તેવી અંબાલાલ પટેલે વાત જણાવી છે.

Categories
India

અરે બાપ રે બાપ ! બેરોજગાર યુવકના ખાતામાં અચાનક જ આવી ગયા લાખો રૂપિયા,યુવકે ખર્ચી નાખ્યા તો ખબર પડી કે….

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બેરોજગાર યુવકના બેંક ખાતામાં 18 લાખ રૂપિયા જમા થયા હતા. યુવકે તેમની પાસેથી થોડા પૈસા કાઢીને ખર્ચ્યા. બાદમાં ખબર પડી કે આ પૈસા પીડિત પરિવારના વળતર માટે હતા. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેંક કર્મચારીઓની ભૂલથી દિનેશના ખાતામાં રકમ જમા થઈ ગઈ હતી.

હકીકતમાં, જોધપુર જિલ્લાના ભૂંગરા ગામમાં ગત દિવસોમાં સિલિન્ડર ગેસ બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ત્રીસ લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રે પીડિત પરિવારોને 18 લાખ રૂપિયાની વળતરની રકમ ટ્રાન્સફર કરી હતી. બેંક સ્ટાફે ભૂલ કરી કે પીડિત પરિવારના બેંક ખાતા નંબરમાં એક અંકની ભૂલ હતી, જેના કારણે આ રકમ હનુમાનગઢના દિનેશના ખાતામાં ગઈ. દિનેશને મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેના બેંક ખાતામાં 18 લાખ રૂપિયા જમા થઈ ગયા છે.

બેરોજગાર દિનેશના ખાતામાં અચાનક રૂ. 18 લાખ જમા થવા પર મને વિશ્વાસ ન આવ્યો. તેણે તરત જ એટીએમમાં ​​જઈને એકાઉન્ટ બેલેન્સ ચેક કર્યું. ખબર પડી કે ખાતામાં ખરેખર 18 લાખ રૂપિયા આવ્યા અને તેને ખબર પણ ન પડી કે પૈસા ક્યાંથી અને કોણે મૂક્યા?

દિનેશને પિતાની બીમારી અને ઘરખર્ચ માટે પૈસાની જરૂર હતી. તેણે એટીએમમાંથી થોડા પૈસા કાઢીને ખર્ચ્યા. આ કેસની તપાસમાં ખુલાસો થયો, જ્યારે જોધપુર જિલ્લા વહીવટીતંત્રની ટીમે તેમનો સંપર્ક કર્યો તો સંપૂર્ણ ખુલાસો થયો.

Categories
Entertainment

યુવકે કર્યું જબરું જુગાડ ! સાઇકલમાં લગાવી દીધું બાઈકનું એન્જીન અને પછી તો ‘ભૂમ ભૂમ….આવો અનોખા જુગાડનો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોઈ

જુગાડ વિશે જો વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર કોઈ પણ કાર્યને સરળતાથી કરી શકાય તે માટે થઇ ને અનેક પ્રકારે દિમાગ દોડાવામાં આવતું હોય છે જેમાં અમુક વખત અમુક યુવકોતો એવા એવા જુગાડ કરી નાખતા હોય છે કે તેના વિશે વિચારવું પણ આપણને મોંઘુ પડી જતું હોય છે. તમને થોડા દિવસો પહેલાનું યાદ હશે કે થોડા સમય પેહલા જ એક યુવકના જુગાડનો વિડીયો સામે આવ્યો હતો.

જેમાં તે યુવક એક સાથે 6થી7 લોકોને એક જ સાઇકલમાં સવારી કરીને લઇ જઈ રહ્યો હતો, ખાસ વાત તો એ છે કે આ સાઇકલ પણ પાછી જેવી તેવી ન હતી પરંતુ એક ઇલેક્ટ્રિક સાઇકલ હતી. એવામાં તે જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ ચોકી જ ગયા હતા, પરંતુ હાલના સમયમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારી પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક સાઇકલ પર સવાર થયેલો હોય છે, એવામાં વીડિયોમાં આગળ વધતા ખબર પડે છે કે આ કોઈ સાઇકલ નહીં પરંતુ એક જુગાડુ સાઇકલ છે જેનો તે ઉપોયગ કરીને આગળ વધી રહ્યો છે. સાઈકલની અંદર જોઈ શકાય છે કે સાઈકલની અંદર એન્જીન તથા સાઇલેન્સરને પણ ફિટ કરવામાં આવ્યું છે. એવામાં જેવી સાઇકલ ચલાવાનો વારો આવે છે તો આ યુવક જાણે ગાડીને કંઈક મારતો હોય તેવી જ રીતે કંઈક મારીને નીકળી પડે છે.

હાલના સમયમાં આ વિડીયોને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા તો આ વીડિયોને ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોને deden.jangkung.3 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો હતો અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા હતા. વિડીયો પર હજારો લાઈક આવી ચુકી છે અને વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dik Dik Hendarsah (@deden.jangkung.3)

Categories
Entertainment

તમે ઘોડાને ખાટલા પર ડાંસ કરતા જોયા હશે પરંતુ ક્યારેય ઊંટને આવી રીતે ડાંસ કરતા નહીં જોયો હોઈ !! જુઓ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયા પણ કેટલી અજીબ છે નહિ મિત્રો, અહીં અનેક એવા લોકો હોય છે જે આ ચસ્કામાં જ ખોવાય જતા હોય છે અને વિડીયો તથા મીમ જોવામાં એટલા બધા મશગુલ થઇ જતા હોય છે કે તેઓએ કેટલો સમય પસાર કર્યો છે તે અંગે તેઓને પણ ખબર રહેતી હોતી નથી. એવામાં અનેક વખત અવનવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહેતા હોય છે જેમાંથી અમુક લોકોને પસંદ આવતા હોય છે તો અમુક વિડીયો લોકોને પસંદ આવતા હોતા નથી.

એવામાં હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જ ચોંકાવી દેતો વિડીયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે, એટલું જ નહીં આવો વિડીયો તમે આની પેહલા ક્યારેય જોયો પણ નહીં હોય. આમ તો આ પેહલો એવો વિડીયો નથી જે આપણને ચોંકાવી રહ્યો છે પરંતુ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણને પણ મનોરંજન પ્રાપ્ત થતું હોય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઊંટ ખાટલા પર ચડીને અદભુત નાચ કરી રહ્યો છે, આવો વિડીયો તમે અનેક વખત સોશિયલ મીડિયા પર જોયો જ હશે પરંતુ તેમાં એક ઘોડો હોય છે પરંતુ આ વિડીયોની અંદર ઊંટને રાખવામાં આવતા સૌ કોઈ ચોકી જ ગયું હતું. એવામાં આ વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરો ભડકી ઉઠ્યા હતા જયારે અમુક યુઝરોએ તો આ વિડીયો બનાવનારની પણ નિંદા કરી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને liveindiasebsefast નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો દ્વારા તો ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો જ હતો અને સાથો સાથ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા પણ ખુબ સારી રીતે આ વીડિયોની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. એવામાં આ વીડિયોની નિંદા કરનારા પણ અનેક લોકો હતા જેણે પોતાની કમેન્ટ કરીને હતો.

Categories
Helth

શું તમે પણ કબજિયાત તથા પેટને લગતી અનેક તકલીફથી પરેશાન છો ? તો અજમાવી જુઓ આ ઉપાય, દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીવો થશે ફાયદો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી માટે સ્વસ્થ શરીર કોઈ કિંમતી ખજાનાથી ઓછું નથી તેવામાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈ છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને કસરત નો સમાવેશ થાય છે. આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓના સેવન વિશે માહિતી આપવામાં આવી છે કે જે શરીર ને ઘણું જ ફાયદો આપે છે. આપણે આ અહેવાલમાં એવી જ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે કે જે શરીર માટે ફાયદા કારક છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે. દૂધમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે માટે જ લોકો દૂધ પીવાનો આગ્રહ રાખતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને દૂધ નો સ્વાદ પસંદ હોતો નથી માટે તેઓ દૂધ પીવાનું ટાળે છે. પરંતુ આપણે અહીં એવું વસ્તુઓ વિશે માહિતી મેળવશુ કે જેને દૂધમાં ઉમેરવાથી દૂધ સ્વાદિષ્ટ તો થશે જ સાથો સાથ તે શરીર ને પણ ફાયદો આપે છે. આપણે અહીં દૂધ અને સૂકી દ્રાક્ષ ઉપરાંત અંજીર અને બદામ ના મિશ્રણ ના સેવન થી શરીર ને થતા લાભો અંગે વાત કરીશું.

મિત્રો જો વાત બદામ માં રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે બદામ માં પ્રોટીન અને વિટામિન ઈ સાથો સાથ ફાયબર ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશ્યમ ઉપરાંત આયર્ન અને મૅન્ગેનીસીયમ જેવા અનેક પોશાક તત્વ હોઈ છે. આ ઉપરાંત જો વાત સૂકી દ્રાક્ષ અંગે કરીએ તો તેમાં વિટામિન ઈ અને બીટા કેરોટીન ઉપરાંત કેલ્શ્યમ અને પોટેશ્યમ ઉપરાંત આયરન, ફાઈબર જેવા પોશાક તત્વ હોઈ છે. જયારે તેમાં એન્ટી ઓકસીડેંટ અને એન્ટી બેકટેરિયલ જેવા ગુણો પણ હોઈ છે.

જો વાત દૂધ ઉપરાંત સૂકી દ્રાક્ષ, બદામ અને અંજીર ના મિશ્રણ ના સેવન અંગે કરીએ તો તેની મદદથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉપરાંત વિવિધ જોખમી વાયરસો સામે પણ રક્ષણ મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને સૂકી દ્રાક્ષ માં ઘણા પ્રમાણમાં કેલ્શ્યમ હોઈ છે માટે જો આ મિશ્રણને દૂધ સાથે પીવામાં આવે તો હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય રોગના દર્દી માટે પણ આ મિશ્રણ વાળું દૂધ ઘણું ઉપયોગી છે. અંજીર માં રહેલ પોટેશ્યમ અને સૂકી દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓકસીડન્ટ ના તત્વ ના કારણે તે હૃદય ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.

આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોઈ તેવા લોકો પણ જો આ દૂધ નું સેવન કરે તો તેમના માટે ફાયદા કારક સાબિત થશે. ઉપરાંત ત્વચા માટે પણ ફાયદા કારક છે. જો વાત આ મિશ્રણ ને કઇ રીતે બનાવવું તે અંગે કરીએ તો સૌ પ્રથમ બદામ, અંજીર અને સૂકી દ્રાક્ષને પલાળી રાખો અને તે બાદ તેને ખાંડી નાખો. જે બાદ એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને છ થી સાત મિનિટ સુધી દૂધ ગરમ થવાદો. જે બાદ દૂધ ગાળીને પીલો. આમ આ દૂધ શરીર ને અનેક રીતે મદદ કરે છે

Categories
Helth

તમારા ઘરે આવતું દૂધ કેટલું ભેળસેળ વાળું છે ? કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે ? જાણવા માટે આ રીત અજમાવી જુઓ એક વખત…

આપણા દેશ માં ખાવા-પીવા ની વસ્તુઓ માં ભેળસેળ કરવાની ઘટના બનવી એક સામાન્ય બાબત છે. સામાન્ય માણસ ના જીવન સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. નાના બાળકો થી લઇ ને મોટા લોકો રોજિંદા જીવન માં દૂધ નો ઉપયોગ કરે છે. દૂધ માં પણ ભેળસેળ થવાના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે.

એવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની વેસ્ટર્ન રિજન ઓફિસના વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકરે એ દૂધ માં થતી ભેળસેળ બાબતે એક ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, શબને સડવાથી બચાવવા માટે શબઘરમાં ફોર્માલિન રસાયણ લગાવવામાં આવે છે. વેપારીઓ તેને દૂધમાં પણ મિક્સ કરે છે. તેનાથી દૂધ જલદી ફાટતું નથી. પરંતુ, આ કેમિકલ સ્વાસ્થ્ય માટે એટલું ખતરનાક છે કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.

વૈજ્ઞાનિક વૈદેહી કલઝુનકર ભારતીય આહાર મંડળના સાંસદ ચેપ્ટર દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લેવા ઇન્દોર પહોંચ્યા હતા. આ વર્કશોપ માં તેણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, દૂધ ભેળસેળ વાળું છે કે નહિ. તેને કઈ રીતે પારખવું? વૈદેહી જણાવે છે, દૂધમાં પાણીની ભેળસેળ જોવા માટે, દૂધનાં બે થી ચાર ટીપાંને સ્થિર સપાટી પર નાખો. આ સપાટી પર જે જોવા મળશે તેમાં, જો તે સફેદ હોય તો દૂધમાં ભેળસેળ નથી. અને જો તે પારદર્શક છે, તો સમજી લેવું કે દૂધમાં પાણી ઉમેરાયું છે.

દૂધમાં ડિટરજન્ટ છે કે નહીં તે જોવા માટે બોટલને ખુબ હલાવો. જો વધુ માત્ર માં બોટલ માં ફીણ દેખાય છે એટલે કે તેમાં ડિટરજન્ટ હોય છે તેમ માની લેવું. દૂધ માં સ્ટાર્ચ ની ભેળસેળ જોવા માટે દૂધ માં આયોડીન ના બે ટીપા ઉમેરો. તે ભૂરાશ પડતું થઇ જશે. વદૈહી એ કહ્યું કે, હંમેશા પેકેજ્ડ દૂધ જ ખરીદવાનું રાખવું જોઈ એ. કારણ કે આ દૂધ નું પરીક્ષણ હમેશા FSSAI દ્વારા કરવામાં આવતું હોય છે.

Categories
India

ના પગમાં ચપ્પલ ના સારા કપડાં ! આ ગરીબ બાળકે ‘આંખો મેં તેરી’ ગીત પર એવો ડાંસ કર્યો કે બૉલીવુડ અભિનેતા પણ ના કરી શકે…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું મનોરંજનનું સાધન બની ગયું છે જેને નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકો ઉપયોગ કરતા થયા છે અને આવા માધ્યમને ખુબ વધારે પસંદ પણ કરતા હોય છે. આવા પ્લેટફરોમ પર અવારનવાર અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ.

અમુક મોટા મોટા યુવકો તથા વડીલોના ડાંસ વિડીયો તો અમુક વખત નાના બાળકોના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે, ફક્ત ડાંસ વિડીયો જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા લગ્નના વિડીયો તથા ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત હાસ્ય તો અમુક વખત આપણે પણ વખાણ કરી બેઠતા હોઈએ છીએ. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે.

વાયરલ થઇ રહેલા આ વિડિઓમાં જોઈ શકાય છે કે એક બાળક છે જે ૐ શાંતિ ૐ મુવીના ખુબ જ ફેમસ ગીત એવા ‘આંખો મેં તેરી’ ગીત પર ખુબ જ જોરદાર ડાંસ કરી રહ્યો છે, આ ડાંસ સોશિયલ મીડિયા યુઝરોને એટલો બધો પસંદ આવ્યો કે વિડીયો શેર તથાની સાથે જ વીડિયોને ભારે સંખ્યામાં લોકોએ જોઈ લીધો હતો અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો હતો. તો ચાલો તમને આ વાયરલ વિડીયો વિશે જણાવીએ.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક ખુબ જ મસ્ત ડાંસ કરી રહ્યો છે, આ યુવકના ડાંસ મૂવ્સ તથા તેના એક્સપ્રેશન દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખરેખર આપણા દેશની અંદર ટેલેન્ટની કોઈ પ્રકારની કમી નથી પરંતુ અમુક વખત આર્થિક તંગી અથવા તો પરિવારજનોનો સપોર્ટ ન મળતા ટેલેન્ટ બતાવાનો મોકો જ પ્રાપ્ત થતો હોતો નથી.

 

View this post on Instagram

 

A post shared by VISHAL (@vishaldadlani)

Categories
Gujarat

અંબાલાલની આગાહી નોનસ્ટોપ ! હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી, આ દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ થશે..

ગુજરાત રાજ્યની અંદર જ્યારથી બિપોરજોય વાવાઝોડું ગયું છે ત્યારથી રાજ્યના ગરિમાના પારામાં ખુબ વધારો થવા પામ્યો છે, ગુજરાત રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં નો ગરમીનો પારો ટોચ પર ચડી ગયો હતો. એવામાં હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઇ ચુક્યો છે જયારે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે જે ચોમાસા અંગેના મોટા સંકેત આપી રહ્યું છે. એવામાં અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી નાખી છે.

બંગાળની ખાદીતેમ જ અરબસાગરના ભેજને ધ્યાનમાં લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે આપણા રાજ્ય માટે ખુબ મહત્વકાંશી બની શકે છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનાર 28થી30 તારીખમાં ઉત્તર તથા મધ્યમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એવામાં ગુજરાતના અમદાવાદ, મહેસાણા તથા વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના સાધવામાં આવી રહી છે, આ આગાહી અરબસાગર તથા બંગાળની ખાડીના ભેજના લીધે કરવામાં આવી રહી છે.

અંબાલાલે આ આગાહી કરી તો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 દિવસોની અંદર વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી, હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવનારી 25 અને 26 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ડકસિંહન ગુજરાતના નર્મદા,છોટા ઉદેપુર, વડોદરામ રવિવારના રોજ જયારે ભરૂચ તથા વડોદરા જિલ્લામાં સોમવારના રોજ વરસાદ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અમદવાદ સહિતના બીજા અનેક જિલ્લાઓમા રવિવારના રોજ ભારે વરસાદ થવાની શક્યતાઓ સાધવામાં આવી રહી છે.કરવામાં આવેલી આ આગાહી કેટલા અંશે સાચી પડશે અને કેટલી સફળ રહેશે તે અંગે તો આવનારું વાતાવરણ પરથી જાણવા મળી શકશે.તમારું આ આગાહી વિશે શું મંતવ્ય છે તે અંગે જરૂર કમેન્ટમાં જરુર જણાવજો.

Categories
India

NMACC માં ઉદ્ઘાટન દરમિયાન નીતા અંબાણીએ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર અદભુત નૃત્ય કર્યો ! જુઓ વિડીયો

મુકેશભાઈ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ એક સફળ બિઝનેસમેન હોવાની સાથો સાથ એક ખુબ જ સારું વ્યક્તિત્વ પણ ધરાવે છે આ કારણને લીધે જ સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતું હોય છે. મુકેશભાઈ અંબાણીને તો સૌ કોઈ ઓળખી જ રહ્યું છે પરંતુ નીતા અંબાણીને પણ સાથો સાથ સૌ કોઈ ઓળખી રહ્યું છે. નીતાબેન અંબાણી એક બિઝનેસ વુમેન હોવાની સાથો સાથ બાળકો માટે અનેક એવા ટ્રસ્ટ પણ ખોલેલા છે.

જ્યા તેઓને શિક્ષા તથા તમામ રીતે પગભર કરવામાં આવે, એવામાં 31 માર્ચ 2023 ના રોજનો દિવસ નીતા અંબાણી તથા મુકેશ અંબાણી માટે ખુબ ખાસ રહ્યો હતો કારણ કે આ દિવસને રોજ નીતા અંબાણી તથા મુકેશ અંબાણીના ખુબ મોટું સપનું સાકાર થયું હતું, જણાવી દઈએ કે આ દિવસે મુંબઈની અંદર મુકેશભાઈ અંબાણી તથા નીતાબેન અંબાણીએ પોતાના કલચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું જેની એક ગ્રાન્ડ ઇવેન્ટ પણ કરવામાં આવી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

એવામાં મુકેશ અંબાણી તથા નીતાબેન અંબાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ આ કલચરલ ફેસ્ટિવલના અનેક એવા વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા હતા, પણ ખાસ વિડીયો એ સામે આવ્યો હતો કે પેહલી વખત નીતા અંબાણી આ ઉદ્ઘાટન દરમિયાન ડાંસ કરતા નજરે પડયા હતા, જી હા નીતાબેન અંબાણીના ડાંસનો આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં નીતાબેન અંબાણીએ NMACC પ્રોગ્રામમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન પર ખુબ જ અદભુત નૃત્ય કરી બતાવ્યું હતું. આ નૃત્ય દરમિયાન નીતાબેન અંબાણી ટ્રેડિશનલ લુકમાં ખુબ જ વધારે સુંદર દેખાય રહયા હતા આથી જ આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. નીતાબેન અંબાણીના આવા ડાંસને જોયા બાદ સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાય ચૂક્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)