Categories
Gujarat Helth

ભાવનગર- પ્રસુતિ બાદ મહિલા નું મોત. પરિવાર જનો નો ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ. જાણો આખી ઘટના.

અવારનવાર હોસ્પિટલ ની બેદરકારી ને લીધે દર્દીઓ ની મોત ની ઘટનાઓ સામે આવતી જ હોય છે. જેના લીધે તેમના પરિવારો ને દર્દીના દુઃખ નો સામનો તેમના પરિવાર ને કરવો પડે છે. અને દર્દી પણ વગર કારણોસર મૃત્યુ પામે છે. એવી જ એક ઘટના ભાવનગર ની સામેં આવી છે. જેમાં ડોક્ટર ની બેદરકારીનો ભોગ દર્દી બને છે.

28-4ના રોજ ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામેથી સગર્ભા મહિલા ગીતાબેન હસમુખભાઈ સોલંકી ઉમર 33- વર્ષ ને પ્રસવ પીડા થતાં પહેલા ગારિયાધાર સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે નોર્મલ ડિલિવરીમાં દીકરીને જન્મ આપ્યો હતો. ગીતાબહેન ની નોર્મલ ડિલિવરી બાદ તેમને લોહી ચડાવવામાં આવ્યું હતું.

મરનાર ગીતાબહેન નું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે, પરંતુ તેમને B નેગેટિવ બ્લડ ગ્રુપની 25થી 26 બોટલો ચડાવી દીધી હતી અને એને લીધે તેમને રિએક્શન આવવાથી તેમનું મોત થયું છે. તેવો પરિવાર જનો એ આક્ષેપ લગાવ્યો હતો. મરનાર ના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડોક્ટરો એ પહેલા જ કહ્યું હતું કે દર્દી ની સ્તિથી ગંભીર છે એટલે જ્યાં સુધી પરિવાર ના સભ્ય કાગળ પર સહી ન કરે ત્યાં સુધી તેની નાડી તપાસવામાં નહીં આવે એમ કહીને તેના બંનેવી ની કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હતી.

આ ઘટના બાદ મોડી રાત્રે સરટી હોસ્પિટલના ડીન બ્રહ્મભટ્ટ સાહેબે રૂબરૂ આવી સમગ્ર મામલો જાણ્યો હતો. અને પરિવાર એ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા તેણે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. દિન બ્રમ્હભટ્ટ એ કહ્યું કે, દર્દીની મેડિકલ હિસ્ટ્રી તપાસ્યા બાદ પણ ડોક્ટરો દ્વારા બ્લડ ગ્રુપ ચકાસવામાં આવે છે અને તમામ ટેસ્ટ કરવામાં આવે છે. તેમના લોહીના તથા અન્ય તમામ રિપોર્ટ ત્રણ-ત્રણ વખત કઢાવી યોગ્ય પદ્ધતિએ સારવાર કરી છે.

દર્દીના પરિવારના સભ્યોની ગેરસમજ પણ દૂર કરી છે. પોસ્ટમોર્ટમમાં હેમરેજના લીધે બ્લીડિંગ થયું હતું તથા દર્દીને અન્ય કોઈ ઈન્ફેક્શન હોય તો આવું થઈ શકે છે. મૃતદેહનું પેનલ પીએમ પણ કરવામાં આવશે. સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિ સામે આશ્વાસન આપ્યું હતું.

Categories
Helth

ગરમીમા આટલી બિમરાથી રહો દૂર સ્વાદીષ્ટ જાંબુ નો સ્વાદ વધારવા સાથે લો આ વસ્તુ મહિલાઓ માટે ખાસ…

મિત્રો આપણે સૌ તંદુરસ્ત શરીર ની મહત્તા જાણીએ છીએ તંદુરસ્ત શરીર એ સાચા અર્થમાં વ્યક્તિ ની સંપતિ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક રોગ આપણી આસ પાસ જોવા મળે છે જેનિ સામે રક્ષણ મેળવવા માટે શરીર નું તંદુરસ્ત હોવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ગરમી નો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં હાલમાં બજાર માં અનેક ફાળો આવે છે કે જે સ્વાદતો પૂરો પાડે છે. સાથો સાથ શરીર ને તન્દુરસ્તી પણ પૂરી પાડે છે.

આપણે અહીં એવાજ ફળ વિશે વાત કરવાની છે કેજે સ્વાદમા તો સ્વાદિષ્ટ છે જ સાથો સાથ શરીર ને તન્દુરસ્તી પણ પ્રદાન કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં બજાર માં સ્વાદિષ્ટ જાબુ જોવા મળે છે. આપણે અહીં જાંબુ ના સેવન કરવાથી શરીર ને થતાં લાભ અંગે વાત કરવાની છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે જાંબુ સાથે મરી અને મીઠું લગાવી ને ખાવામાં આવે તો જાંબુ નો સ્વાદ વધી જાય છે. જણાવી દઈએ કે જાંબુ પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ બનાવે છે. સાથે જ શરીરમાં ઉદભવતી અનેક બીમારીઓ પણ દૂર રહે છે. જો વાત જાંબુના ફાયદા અંગે કરીએ તો જાંબુના બીજમાં બે મુખ્ય બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જેમ્બોલિન અને જાંબોસિન જે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે અને લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. જેથી ડાયાબિટીસના દર્દી ને મદદ મળે છે.

આ ઉપરાંત જાંબુ ના બીજમાં ઈલાજિક એસિડ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. માટે જાંબુ ના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દુર થાય છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકોના ખોરાક અનિયમિત અને લોકોને બહાર ના ખોરાક ખાવા પસંદ છે જેના કારણે હાલમાં લોકોને સૌથી વધુ વજન ને લઈને ચિંતા રહે છે જોકે આ ચિંતા જાંબુ દૂર કરી શકે છે. જણાવી દઈએ કે જાંબુ અને તેનું બીજમા ફાઈબર જોવા મળે છે. જે વજન ઘટાડવામાં મદદ્ કરે છે. ઉપરાંત પાચનમાં પણ સુધારો કરે છે અને અલ્સર જેવી સમસ્યાઓ પણ ઘટાડે છે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનો દેખાવ અને ત્વચા ઘણી મહત્વ ની હોઈ છે જેની સાંભળ માટે પણ જાંબુ મદદરૂપ છે. જણાવી દઈએ કે જાંબુ ના સેવનથી ખીલની સમસ્યામાં દૂર થાય છે અને. ચહેરાને કુદરતી રીતે સુંદર કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે ખોરાક આપણા શરીર માટે ઘણો જરૂરી છે. તેવામાં આ ખોરાક નું સેવન આપણે મોં થી કરીએ છિએ માટે આપણું મોં અને દાંત સારા અને સ્વસ્થ હોવા જરૂરી છે.

તેવામાં દાંત માટે જાંબુ મદદરૂપ છે. જણાવી દઈએ કે જાંબુ ના પાનમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે કે જે દાંતને મજબૂત કરવાનું કામ કરે છે. આ ઉપરાંત જણાવી દઈએ કે જાંબુ માં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. કે જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

Categories
Helth

ઠંડીમાં આટલા ફળના સેવનથી થાય છે અનેક ફાયદા! યુવાનો માટે ખાસ શારીરિક શક્તિ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની સાચી સંપત્તિ તેનું સ્વસ્થ શરીર છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણી આસપાસ અનેક રોગો જોવા મળે છે. આવા રોગો પૈકી અમુક ઘણા જ જીવલેણ રોગ છે કે જેનો ઈલાજ પણ સંભવ નથી. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને ઘણા જાગરૂક થયા છે અને પોતાની શારીરિક અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે અનેક ઉપાયો કરે છે આપણે પણ અહીં એવાજ અમુક ઉપાયો વિશે ચર્ચા કરવાની છે કે જે તમને મહેનત વિના મીઠાસ સાથે રોગો સામે રક્ષણ આપશે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા આ પૃથ્વી પર અનેક વસ્તુઓ નું સર્જન કરવામાં આવ્યું છે જે પૈકી ફળ એક છે આપણે સૌ જાણીએ છે કે પૃથ્વી પર આવા ફળો સાચા અર્થમાં વ્યક્તિના મિત્રો છે કારણકે તેમાં જેટલી મીઠાસ છે અને તમે જેટલા પોશક તત્વો છે. તેના કારણે મનુસ્ય શરીર ને ઘણો લાભ મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સમયમાં વ્યક્તિને રોગ થવાના મુખ્ય કારણ પૈકી એક નબળી ઇમ્યુનીટી છે પરંતુ જો તમે આ ફળોનું સેવન કરશો તો તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થશે.

આ યાદીમાં સૌથી પહેલું નામ જામફળ નું છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાળોના રાજા તરીકે કેરી ઓળખાઈ છે પરંતુ ઠંડીના સમયમાં ફળોનો રાજા જામફળ છે જો વાત જામફળમાં રહેલા પોષક તત્વો અંગે કરીએ તો તેમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડ નો સમાવેશ થાય છે કેજે શરીર ને અલગ અલગ અનેક રીતે ફાયદા કારક છે ઉપરાંત જો વાત જામફળ ખાવાથી શરીરને થતા ફાયદા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનું સેવન હાઇપોગ્લિસેમિક બ્લડપ્રેશર અને કોલોસ્ટ્રોલ ને ઘટાડવા માટે મદદ રૂપ છે ઉપરાંત આજની સર્વવ્યાપી સમસ્યા પૈકી એક એવી પાચન ની સમસ્યાને પણ નિવારે છે.

હવે જો વાત સંતરા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ફળ નું નામ સાંભળતા નિ સાથે જ અનેક લોકોના મોમાં પાણી આવી જાય છે સંતરા નું સેવન લગભગ દરેક વ્યક્તિને પસંદ છે જો કે સંતરા સ્વાદમાં જેટલા સારા છે તેટલા જ તેના ગુણો પણ ઘણા છે જણાવી દઈએ કે સંતરા માં વિટામિન સી અને કેલ્શ્યમ પુષ્કળ માત્રામાં હોઈ છે કે જે શરીર ને અનેક રોગો સામે રક્ષણ તો આપે જ છે સાથો સાથ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે પણ ઘણું ફાયદા કારક છે.

હવે જો આ યાદીમાં આગળના નામ અંગે કરીએ તો તેમાં દાડમ નો પણ સમાવેશ થાય છે, આપણે સૌ તેના ખટુમબરા સ્વાદના કારણે દાડમ પસંદ છે પરંતુ દાડમ ફક્ત સ્વાદમાં જ શરુ છે તેવું નથી. દાડમ અનેક રીતે શરીરને પણ મદદ કરે છે જો વાત દાડમમાં રહેલા પોષક તત્વો અંગે કરીએ તો તેમાં ફાઈટોકેમિકલ્સ અને પોલીફીનોલ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ અને ફાઈબર સાથો સાથ આયર્ન વિટામિન જેવા અનેક પોષક તત્વો છે. જો વાત દાડમથી થતા શરીર ને ફાયદા અંગે કરીએ તો જણાવી દઈએ કે દાડમના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ ઉપરાંત બલ્ડપ્રેશર હાર્ટઅટેક જેવી અનેક સમસ્યા સામે રક્ષણ મળે છે.

ફાળો ની વાત થતી જોઈ અને કેળા ભુલાઈ જાય તેવું કેમ બને આપણે સૌ જાણીએ છીએ કે કેળા માં કેલ્શ્યમ નો સૌથી વધુ જથ્થો હોઈ છે કે જે શરીર માટે ઘણો ફાયદા કારક હોઈ છે ઉપરાંત કેળા ના સેવનથી પાચનને લગતા સમસ્યા પણ દૂર કરી શકાય છે. સાથો સાથ જો વાત સફરજન અંગે કરીએ તો તેમાં વિટામિન સી અને ફાઈબર ઉપરાંત અન્ય અનેક પોષક તત્વો હોઈ છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે. જણાવી દઈએ કે સફજન ના સેવનથી હિમોગ્લોબીન અને આયર્ન ના સ્તરને વધારે છે.

Categories
Helth

જો તમારું પણ વજન નથી વધતું તો સવધાન આછે કારણ અને વજન વધારવાના ઉપાઇ પણ જાણો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના શરીર અલગ અલગ હોઈ છે દરેક વ્યક્તિ ની ઇચ્છા એક સારી અને ફીટ તથા આકર્શક બોડી મેળવ્વાની હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે ફીટ બોડી નસીબ વાળાને જ મળે છે. આપણે અનેક એવા લોકો જોયા છે કે જેમનું શરીર વધુ પડતું જાડુ હોઈ છે અથવા તો હદથિ વધારે પાતળું હોઈ છે.

શરીર પાતળું હોઈ તો તે પણ સારી બાબત નથી અને પાતળું હોઈ તો તે પણ સારી બાબત નથી. આપણે સૌ જાણીએ છિએ કે જાડા અને પાતળા તમામ લોકોને પોતાના શરીર ને કારણે લોકોમાં મજાક બનવું પડે છે. તેમાં પણ જો વાત દુબળા લોકો અંગે કરીએ તો તેમને લોકો હંમેશા કમજોર જ માને છે.

તેવામાં જો તમે પણ શરીરના ઓછા વજનને કારણે પરેશાન છો તો આ અહેવાલ તમારાં માટે છે. મિત્રો સૌ પ્રથમ જો વાત શરીર ના ઓછા વજન ના કારણ અંગે કરીએ તો વજન ન વધવાનું મુખ્ય કારણ શરીર માટે જોઈતી કેલરી કરતાં વધુ કેલરી ન લેવામાં આવે ત્યારે શરીર પાતળું રહે છે. આ ઉપરાંત કેટલાક શારીરિક રોગોના કારણે પણ વ્યક્તિનું વજન વધતું નથી.

જો વાત આવા રોગો અંગે કરીએ કે જે શરીરનુ વજન વધવા દેતા નથી તેઓ તેમાં હાઇપરથાઇરોઇડિઝમ કે જે એક પ્રકાર નો થાઇરોઇડ છે, તે ઉપરાંત પ્રકાર 1 ડાયાબિટીસ, ખાવાની વિકૃતિ (વધુ કે ઓછું ખાવું), ઊંઘની સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે. હવે જો વાત વજન વધારવાના ઉપાયો વિશે ચર્ચા કરીએ તો વજન વધારવા માટે, વધુ કેલરીવાળો ખોરાક લો, આપણે અહીં અમુક એવા ખોરાક વિશે વાત કરવાની છે કે જેમાં કેલેરીનુ પ્રમાણ વધુ છે.

આ યાદીમાં સૌથી પહેલો સમાવેશ ઈંડા નો થાય છે માસાહારી વ્યક્તિઓ માટે ઈંડા નું સેવન એ ઘણું ફાયદા કારક છે જણાવી દઈએ કે એક સામાન્ય કદના ઈંડામા લગભગ 77 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ ચરબી હોય છે. આમ વજન વધારવા માટે ઈંડા મદદરૂપ છે.

અહીં આગળ ઓટ્સ નો પણ સમાવેશ થાય છે જણાવી દઈએ કે 78 ગ્રામ ઓટ્સમાં લગભગ 300 કેલરી હોય છે. તમે ઓટ્સ સાથે દૂધ અને કેટલાક ફળોના પીસ ઉમેરીને તેનું સેવન કરી શકો છો આમ આ મિશ્રણ શરીર માં કેલેરિ વધારવા અને વજન વધારવા માટે મદદરૂપ છે.

આ ઉપરાંત પીનટ બટર અને બ્રાઉન બ્રેડ પણ વજન વધારવા માટે ઉપયોગી છે જણાવી દઈએ કે 2 બ્રાઉન બ્રેડ મા આશરે 154 કેલરી હોય છે. આ બ્રેડ સાથે પીનટ બટર નુ સેવન કરવાથી વજન વધે છે જણાવી દઈએ કે 2 ચમચી એટલે કે 32 ગ્રામ પીનટ બટરમાં 188 કેલરી અને 16 ગ્રામ ચરબી ઉપરાંત 7 ગ્રામ પ્રોટીન અને 7.7 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

જાણાવિ દઈએ કે કેળાનુ શેક અને પીનટ બટર પણ શરીર માટે મદદરૂપ છે આપણે સૌ જાણીએ છિએ કે ફળો કુદરત ની અમૂલ્ય ભેટ છે. તેમાં રહેલા વિવિધ પોશક તત્વો શરીરને ઘણા ફાયદા કારક ગણાય છે. જણાવી દઈએ કે 100 ગ્રામ કેળામાં લગભગ 89 કેલરી હોય છે આમ 2 કેળા તથા 150 મિલી દૂધ અને 2 ચમચી પીનટ બટર ઉમેરીને શેક બનાવી શકાય છે.  આ શેકની કેલરી લગભગ 400 હશે, કે જે શરીર ના વજન વધારવા માં મદદરૂપ થશે.

Categories
Helth

શું બીટ શરીર ને નુક્શાનકારક છે કે ફાયદાકારક જાણો ડોક્ટર ની સલાહ ડાયાબિટીસ ના…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તેવામાં આ સમયમા લોકો તંદુરસ્ત શરીર મેળવવા માટે વિવિધ પોસ્તિક વસ્તુઓ નું સેવન કરતા હોઈ છે અને નિરોગી બનવા માટે પ્રયત્ન કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આ સમયગાળા માં જ્યાં લોકો પાસે ભોજન કરવાનો સમય પણ નથી તેવામાં લોકો શરીરને તંદુરસ્ત બનાવવા માટે કોઈ અલગ મહેનત કાયથી કરે.

પરંતુ આપણે અહીં એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનાથી તમારું તંદુરસ્ત તો રહેશે જ સાથો સાથ આ માટે તમારે કોઈ અલગ સમય પણ કાઢવાનો નથી. આપણે અહીં બીટ વિશે વાત કરવાની છે. અને તેનાથી શરીરને થતાં ફાયદાઓ વિશે પણ આપણે અહીં માહિતી મેળવવાની છે.

જો વાત બીટ માં રહેલા વિવિધ પોશક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમાં તે પોટેશિયમ, આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વો હોઈ છે. જો કે બીટ સ્વાદ માં ગળીયુ હોઈ છે માટે ડાયાબિટીસના દર્દીએ શું બીટ ખાવું હિતાવહ છે ? તેવો પ્રશ્ન થાઈ તો જણાવી દઈએ કે બીટ એ નિરોગી ખોરાક છે અને ડાયાબિટીસ ના દરદીઓ પણ તેનું સેવન કરી શકે છે.

જો વાત બીટના ફાયદા વિશે કરીએ તો તે સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમ ઘણા લોકો ડાયાબિટીસ ના રોગથી પીડાય છે તેવામાં આ લોકોને ભોજન માં ઘણી સવ્ચેતી રાખવી પડે છે તેવામાં જણાવી દઈએ કે બીટ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. બીટમા રહેલ કુદરતી ખાંડ શરીરમાં સરળતાથી શોષાય જાય છે અને ઊર્જા પૂરી પાડે છે.

આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે પણ બીટ મદદરૂપ છે માટે જે ડાયાબિટીસના દર્દીઓને બ્લડ પ્રેશર હાઈ થવાની સમસ્યા છે તેમણે બીટનું સેવન કરવું જોઈએ કારણકે બીટ ખાવાથી અથવા બીટનો રસ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકોને ઘરના ભોજન કરતા બહારનુ ભોજન ગમે છે આપણે સૌ જાણીએ છિએ કે બહારનું ભોજન કેટલું પોસ્તિક હોઈ છે. ઉપરાંત લોકોની ખોરાક ની અનિયમિતતાને કારણે અનેક લોકોમાં પાચનને લાગતી સમસ્યા જોવા મળે છે આ સમસ્યા દૂર કરવામા બીટ મદદરૂપ છે આ માટે જમ્યા પહેલા બીટ ખાવાથી શરીરમાં શુગરની ઉણપ દૂર થાય છે. અને શુગરની જરૂરિયાત પૂરી કરે થાય છે કે જે પાચન સુધારે છે.

Categories
Helth

રોજ એક કેળું ખાવાથી થાય છે આટલા ફાયદા તમે નહિ જાણતા હો! પુરુષો માટે ખાસ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક વ્યક્તિની જો કોઈ સાચી સંપત્તિ છે તોતે તેમનું નિરોગી શરીર છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું કેટલું જરૂરી છે. એક બાજુ જ્યાં અલગ અલગ અને ગંભીર રોગ આપણા જીવનમાં આવી રહ્યા છે તેવામાં બીજી બાજુ લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટતા લોકોમાં અનેક રોગ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી કોરોનાએ દસ્તક દીધી છે ત્યારથી લોકો પોતાના હેલ્થ ને લઇને ઘણા સભાન થયા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે તેમને સરખી રીતે જમવાનો પણ સમય રહેતો નથી તેવામાં પોતાના શરીર માટે કસરત કે અન્ય બાબત માટે ક્યાંથી સમય રહે ? જો કે આપણે અહીં એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન માત્રથી શરીર ને અનેક ફાયદા થાય છે. અને તમારે તંદુરસ્ત શરીર મેળવવા માટે કડવી દવા નહિ પરંતુ મીઠા ફળ મદદ કરશે.

આપણે સૌ જાણીએ છીએ કે ફળ એ સાચા અર્થમાં માનવીના મિત્રો છે કારણકે તે સ્વાદમાં તો મીઠા છેજ સાથો સાથ તેમાં અનેક ગુણકારી પદાર્થ પણ છે કે જેના કારણે શરીરને ફાયદા થાય આપણે અહીં કેળાના સેવન વિશે વાત કરવાની છે. જો વાત કેળામાં રહેલા પોષક તત્વો અંગે કરીએ તો તેમાં વિટામિન એ, બી, સી ઉપરાંત વિટામિન બી6 પણ જોવા મળે છે. સાથો સાથ મેગ્નેશિયમ, પોટેશ્યમ અને થાયમીન, રાઇબોફલેવિન જેવા અનેક પોષક તત્વો હોઈ છે.

જો વાત કેળાના સેવનથી શરીરને થતા ફાયદા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર લોહી ની મદદથી જ ચાલે છે, તેવામાં શરીર ને તંદુરસ્ત રાખવા માટે અને તાકાત વધારવા માટે શરીરમાં લોહીનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે. શરીરમાં લોહીના પ્રમાણને જાળવવામાં અને વધારવામાં કેળું મદદરૂપ છે. માટે જ દરરોજ કેળા અને દૂધ નું સેવન શરીર માટે ઉપયોગી છે.

જણાવી દઈએ કે કેળામાં અનેક પોષક તત્વો હોઈ છે, માટે તેનું સેવન અનેક રીતે શરીર માટે ફાયદા કારક છે. તે શરીર માં તાકાત અને ઉર્જા વધારવાનું કામ કરે છે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોને પોતાના કામ અને અન્ય બાબતને લઈને ઘણો તણાવ હોઈ છે, આ તમામ બાબત માં પણ તણાવ દૂર કરવા માટે કેળું ફાયદા કારક છે.

આ ઉપરાંત કેળું મહિલા માટે પણ ફાયદા કારક છે, આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ને દર મહિને માસિક સ્ત્રાવનો સામનો કરવો પડે છે. તેવામાં આ સમયે થતા દુખાવા અને ચીડિયા સ્વભાવમાં પણ કેળું મદદ કરે છે અને દુઃખાવો ઓછો કરીને મૂડ સારો રાખે છે. ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે કેળામાં અનેક પોસ્ટક તત્વ હોઈ છે કે જે શરીર માં લોહીના પ્રમાણને વધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે એનિમિયા એટલે કે લોહીની ઉણપ ના રોગથી પીડાતા લોકો માટે કેળું વરદાન સ્વરૂપ છે.

Categories
Helth

દૂધ સાથે આટલી વસ્તુઓ ના સેવનથી દૂર રહે છે આ 7 રોગ જાણો ફાયદા..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં શિયાળા નો સમય ચાલી રહ્યો છે. તેવામાં આ સમય આરોગ્ય વધારવા માટે નો છે. શિયાળાના આ સમયગાળા માં અનેક પોસ્તિક વસ્તુઓ આવે છે જેના સેવનથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો પાસે કામના પ્રમાણમાં સમય ઘણો ઓછો છે તેવામાં સ્વાથ્ય માટે લોકોને સમય રહેતો નથી. આપણે અહીં એવીજ વસ્તુઓ વિશે વાત કરવાની છે કે જેના સેવન માત્રથી વ્યક્તિ અનેક રોગ માંથી દૂર રહી શકે છે

મિત્રો આપણે અહીં દૂધ સાથે અંજીર, સૂકી દ્રાક્ષ અને બદામ ના સેવનથી શરીર ને થતાં લાભ વિશે વાત કરવાની છે. મિત્રો સૌ પ્રથમ જો વાત અંજીર, સૂકી દ્રાક્ષ અને બદામ માં રહેલા પોશ્કતત્વો વિશે કરીએ તો જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ માં વિટામિન એ, બીટા કેરોટિન અને કેલ્શિયમ, પોટેશિયમ ઉપરાંત મેગ્નેશિયમ સાથો સાથ આયર્ન, ફાઇબર હોઈ છે.

જ્યારે વાત બદામ અંગે કરીએ તો તેમાં પ્રોટીન, વિટામિન ઇ અને ફાઇબરનો ઉપરાંત, ઓમેગા 3 ફેટી એસિડ્સ પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોઈ છે જ્યારે વાત અંજીર અંગે કરીએ તો તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ, જસત ઉપરાંત કોપર અને મેંગેનીઝ સાથો સાથ ફિગમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી પણ છે.

હવે જો વાત દૂધ સાથે આ મિશ્રણ ના સેવનથી શરીર ને થતાં લાભ અંગે કરીએ તો શિયાળામાં-ઠંડા અને ઉધરસની સમસ્યા રાહત મેળવે છે. જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ ઉધરસને ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે આ મિશ્રણ રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે કે જે અનેક રોગ સામે રક્ષણ આપે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે શરીરને હાડકાં દ્વારા જ સપોર્ટ મળે છે. વ્યક્તિ યુવાન હોઈ કે વૃદ્ધ તેના હાડકાં મજબૂત હોઈ તે ઇચ્છિત છે. પરંતુ આપણે ઘણી વખત હાડકાંને નબળા પડતાં જોયા છે માટે જો દૂધ સાથે આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે.

જણાવી દઈએ કે દૂધ સાથે આ મિશ્રણ નું સેવન કરવાથી એનિમિયા નામની બીમારી દૂર થાય છે જો વાત એમિનિયા રોગ અંગે કરીએ તો એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. કે જેને આ મિશ્રણ દ્વારા દૂર કરી શકાય છે. આ ઉપરાંત બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ દૂધ માટે સાથે આ મિશ્રણ નું સેવન ઉપયોગી છે. ઉપરાંત હૃદય ને સ્વસ્થ રાખવા અને ત્વચા ને સારી રાખવા પણ આ મિશ્રણ ઉપયોગી છે.

Categories
Helth

પેટ અને આંખ ને લાગતી સમસ્યા ઉપરાંત વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે આ વસ્તુનુ સેવન…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી સતત પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. જેના કારણે તે પોતાના સ્વસ્થ પ્રત્યે પૂરતી તકેદારી રાખી શકતો નથી. આપણે સૌ જાણીએ છિએ કે માનવીની સૌથી વધુ મુલ્યવાન સંપતિ માનવી નું તંદુરસ્ત શરીર છે જો માનવી સ્વસ્થ નહીં હોઈ તો તે કોઈ પણ કાર્ય કરી શકશે નહિ.

તેવામાં આપણું સ્વસ્થ આપણા માટે ઘણું મહત્વનું બની રહે છે આ માટે સ્વસ્થને જાળવ્વુ એ આપણી જવાબદારી છે. પરંતુ આપણે આપણા કાર્યમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છિએ કે આપણી પાસે કસરત કે યોગ માટે સમય રહેતો નથી. તેવામાં આપણે અહીં એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવનથી આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે.

મિત્રો આપણે અહીં ભીની કરેલ સૂકી દ્રાક્ષ ના સેવનથી થતાં ફાયદા વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષને પાણીમાં ડૂબાડી ને સેવન કરવાથી તેમા રહેલા પોષણ મૂલ્ય વધે છે. આપણે અહીં ભીની કરેલ સૂકી દ્રાક્ષ ના સેવનથી થતાં ફાયદાથી શરીરને થતાં ફાયદા વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઘણા લોકોની સમસ્યા પોતાનું વજન છે આપણે સૌ જાણીએ છિએ કે વધુ વજન અનેક બીમારીઓ લાવે છે. જોકે ઘણા એવા પણ લોકો હોઈ છે કે જેઓ વજન ઘટાડવા માટે અનેક પ્રયાસ કરે છે પરંતુ તેમનું વજન ઘટતું નથી તેમના માટે ખુશ ખબર છે. વજન ઘટાડવામાં સૂકી દ્રાક્ષ મદદરૂપ છે. જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ માં કુદરતી ખાંડ હોઈ છે અને આ મીઠાસ વ્યક્તિની ખાવાની ઇચ્છાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે એક્સ્ટ્રાઝ ને અટકાવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકોને ઘરના ભોજન કરતા બહારનુ ભોજન ગમે છે આપણે સૌ જાણીએ છિએ કે બહારનું ભોજન કેટલું પોસ્તિક હોઈ છે. ઉપરાંત લોકોની ખોરાક ની અનિયમિતતાને કારણે અનેક લોકોમાં પાચનને લાગતી સમસ્યા જોવા મળે છે આ સમસ્યા દૂર કરવામા પણ સૂકી દ્રાક્ષ મદદરૂપ છે. જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષ ફાઇબરથી સમૃદ્ધ હોઈ છે. માટે તેનું રોજ સેવન કરવાથી પાચનને લાગતી સમસ્યા દૂર થાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આપણી આસપાસ અનેક રોગ છે ઉપરાંત અત્યરે સૌ કોઈ કોરોના નો સામનો કરી રહ્યા છે તેવામાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે આપણા માટે જરુરી છે. જેમા સૂકી દ્રાક્ષ મદદરૂપ સાબિત થાય છે. સૂકી દ્રાક્ષ માં વિટામિન બી અને સી ભરપૂર હોય છે. આ વિટામિન્સ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ચેપની શક્યતાને ઘટાડે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલના ખોરાક પહેલા જેટલા પોસ્તિક રહ્યા નથી. આ ઉપરાંત હાલમાં લોકો દ્વારા ટીવી મોબાઇલ કોમ્પુટર વગેરે વસ્તુ બાળપણથી જ વાપરવામાં આવે છે જેના કારણે લોકોને આખને લાગતી સમસ્યા થાય છે જેમાં ભીની કરેલ સૂકી દ્રાક્ષ મદદ કરે છે જણાવી દઇએ કે આ દ્રક્ષ માં પોલીફેનોલિક ફાયટોન્યુટ્રિઅન્ટ્સ ધરાવે છે જે આંખના સ્નાયુઓના અધોગતિને અટકાવીને દ્રષ્ટિ સુધારે છે.

આ ઉપરાંત સૂકી દ્રાક્ષ લીવર માટે પણ મદદરૂપ છે તેમાં રહેલ બાયોફ્લેવોનોઈડ્સમાં લોહીને શુદ્ધ કરે છે અને લીવરને ડિટોક્સ કરે છે. આ ઉપરાંત હાડકાંમાટે પણ સૂકી દ્રાક્ષ ફાયદા કારક છે. જેમાં રહેલા કેલ્શિયમ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Categories
Helth

શિયાળા ના આ સમયમાં ઘરે બેઠા વધારો રોગપ્રતિકારક શક્તિ માત્ર આટલી વસ્તુના સેવનથી..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા વિશ્વમાં અનેક પ્રકારના રોગો ફેલાઇ ચૂક્યા છે તેવામાં હાલમાં આખું વિશ્વ કોરોના નામની મહામારી સામે લેડી રહ્યું છે તેવામાં હાલમાં સમગ્ર લોકો સામે પોતાની રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી અને કઈ રીતે પોતાના શરીરે સ્વસ્થ રાખવું તે બાબતને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં આપણા આયુર્વેદમાં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે કે જેના સેવન માત્રથી આપણું શરીર નિરોગી બની શકે છે અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધી શકે છે ચાલો આપણે આજે એવી જ અમુક વસ્તુ વિશે વાત કરીશું કે જે આપણા શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ઉપયોગી સાબિત થાય છે.

મિત્રો આપણે અહીં અંજીર અને સૂકી દ્રાક્ષના સેવનથી શરીરને થતાં ફાયદા વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત અંજીર અને સૂકી દ્રાક્ષમા રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે અંજીર માં પ્રોટીન ઉપરાંત આયર્ન, કોપર અને મેગ્નેશિયમ જેવા અનેક પોશક તત્વો હોઈ છે. જયારે સૂકી દ્રાક્ષમાં આયર્ન, વિટામિન B6 અને મેગ્નેશિયમ તથા પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે.

જો વાત અંજીર અને સૂકી દ્રાક્ષનું સેવન થતા ફાયદા અંગે કરીએ તો આ મિશ્રણનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે જે પૈકી ટાઈફોડ એક છે આ મિશ્રણ નું સેવન સવારે અને સાંજે કરવાથી ટાઇફોઇડથી છુટકારો મેળવી શકે છે. આ ઉપરાંત ટાઇફોઇડ માં આ મિશ્રણ ઘરેલુ ઉચ્ચાર તરીકે પણ ઉપયોગિ છે.

અંજીર અને સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. જણાવી દઈએ કે એનિમિયા એટલે શરીરમાં લોહીની કમી. અંજીર અને સૂકી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે કેજે શરીરમા લોહી વધારે છે. અ ઉપરાંત આ મિશ્રણ ના સેવનથી વારંવાર શરદીની પરેશાની માંથી પણ મુકાતી મળે છે અને ઇમ્યુનિટી વધે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણા શરીર માં હાડકાંનૂ ઘણું મહત્વ છે આપણા આખા શરીરની રચના હાડકાં પર આધારિત છે તેવામાં જો કોઈને હાડકામાં દુખાવો થતો હોઈ તો તેમણે અંજીર અને સૂકી દ્રાક્ષનું એકસાથે સેવન કરવું કે જેથી તેમાં રહેલા કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. ઉપરાંત તેમાં રહેલા પ્રોટીન ના કારણે સ્નાયુઓનો વિકાસ થાય છે અને મજબૂત બને છે.

હવે જો વાત કરીએ કે અંજીર અને સૂકી દ્રાક્ષનું મિશ્રણ કઈ રીતે બનાવવું તે અંગે તો આ મિશ્રણ નો ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ એક પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ ગયા બાદ તેમાં 5-6 સૂકી દ્રાક્ષ, 4 અંજીર અને 2-3 ગ્રામ પુષ્કળ કાલા ઉમેરો. જે બાદ આ મિશ્રણ ને સારી રીતે ગરમ થવા દો. જે બાદ મિશ્રણ નું પાણી અડધું થઈ જાય ત્યારે કાળા અંજીર અને સૂકી દ્રાક્ષને મેશ કરો. ત્યાર બાદ પાણીને ગાળીને પી લો. આમ તમારો ઉકાળો તૈયાર થઈ જશે.

Categories
Helth

જો તમારે પણ જોઈએ છે તંદુરસ્ત શરીર તો માત્ર આ વસ્તુના સેવનથી મળશે તંદુરસ્ત શરીર કરો માત્ર આટલું….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણું શરીર ઘણું મૂલ્યવાન છે. મનુસ્ય શરીરે કુદરત દ્વારા બનાવવામાં આવેલ સૌથી અદભુત રચના છે. મનુસ્ય શરીર અનેક ખૂબીઓથી બનેલું છે. જો કે દરેક વ્યક્તિના શરીર ની સંભાળ ની જવાબદારી આપણી જ હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના શરીર એક સરખા હોતા નથી. અમુક લોકો પ્રમાણમાં ઘણા દુબળા હોઈ છે જયારે અમુક લોકો પ્રમાણમાં જાડા હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર ઘણું ફ્લેક્સિબલ છે.

જેના કારણે આપણા શરીર ને આપણે કસરત દ્વારા ધારીએ તેવો આકાર આપી શકીએ છીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા હાલમાં લોકો દ્વારા શરીરને ઘણું મહત્વ આપવામાં આવે છે. કારણકે શરીરએ આપણા માટે સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. લોકો પોતાના શરીરને આકર્ષક અને તંદુરસ્ત બનાવવા માટે અનેક કર્યો કરે છે. તેમાં પણ જ્યારથી વિવિધ રોગોએ આપણા જીવનમાં એન્ટ્રી લીધી છે ત્યારથી લોકો પોતાના સ્વસ્થ પર ઘણા કામ કરતા થઇ ગયા છે.

મિત્રો આપણે ઘણા એવા લોકો જોયા છે કે જેઓ ઘણા જ દુબળા હોઈ છે જેના કારણે લોકો તેમનો મજાક ઉડાવે છે. અને તેમને કમજોર મને છે. આ પૈકી અનેક લોકો પોતાનું વજન વધારવા માટે અનેક પ્રકારના કર્યો કરતા હોઈ છે. ઉપરાંત બજાર માંથી દવાઓ પણ લેતા હોઈ છે. જો કે આ પૈકી અમુક દવાઓ લોકોને નુકશાન પણ પહોંચાડે છે. જો તમે પણ ઓછા વજન થી પરેશાન છો ? તો આ લેખ તમારા માટે છે. આપણે અહીં અમુક એવી કુદરતી વસ્તુઓ વિશે જાણશું કે જેના સેવનથી વજન વધે.

મિત્રો આપણે અહીં સૂકી દ્રાક્ષ વિશે વાત કરવાની છે કે જેના સેવનથી વજન વધારી શકાય. મિત્રો જો વાત સૂકી દ્રાક્ષ ના પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે સૂકી દ્રાક્ષમાં કેલરી અને, ફ્રુક્ટોઝ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે, જે વજન વધારવામાં અસરકારક છે. જો વાત સૂકી દ્રાક્ષ ના સેવનથી વજન કઈ રીતે વધે તે અંગે વાત કરીએ તો..

વજન વધારવા માં સૂકી દ્રાક્ષ અને દૂધ મદદ રૂપ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે, તેવામાં દૂધ અને સૂકી દ્રાક્ષ નું સેવન વજન વધારી શકે છે. આ માટે તો સૂકી દ્રાક્ષ અને 1 ગ્લાસ દૂધ ની જરૂર પડશે જે બાદ દ્રાક્ષ ને દૂધમાં નાખીને ઉકાળો. ત્યાર બાદ આ દૂધ પીવો. ઉપરાંત સૂકી દ્રાક્ષ એ દૂધમાં પીસીને પણ પી શકાય છે. આ રીતે કરેલ દૂધ અને સૂકી દ્રાક્ષનું સેવન શરીરનું વજન વધારે છે.

આ ઉપરાંત વજન વધારવા માટે શેકેલા ચણા અને સૂકી દ્રાક્ષ નું મિશ્રણ પણ મદદરૂપ છે. મિત્રો આ રીતે વજન વધારવા માટે ચણા અને સૂકી દ્રાક્ષને એક સાથે સારી રીતે શેકી લો જેનું સેવન શરીરના વજનમાં વધારો કરે છે. આ રીતે કરેલ ચણા અને દ્રાક્ષના સેવનથી શરીરનું વજન વધારવા અને માંસપેશીઓ મજબૂત કરવામાં ફાયદાકારક છે.

આ ઉપરાંત પલાળેલી સૂકી દ્રાક્ષ પણ લોકો ને વજન વધારવા માટે મદદરૂપ છે. આ પદ્ધતિ માં શરીર નું વજન વધારવા માટે સૌ પ્રથમ સૂકી દ્રાક્ષને પાણીમાં ધોઈ લો. હવે તેને આખી રાત પાણીમાં પલાળી રહેવા દો. જે બાદ આ પાણી ને સવારે ઉઠીને પીવો. અને તે દ્રાક્ષને પણ ચાવીને ખાઓ. આ ઉપરાંત સૂકી દ્રાક્ષ નો હલવો પણ શરીર માટે ફાયદા કારક છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ ખાવા ના ઘણા શોખીન છે તેવામાં ખોરાક દ્વારા શરીરની તંદુરસ્તી વધે તે ઘણું સારી બાબત છે.

મિત્રો જો વાત સૂકી દ્રાક્ષ ના હલવા અંગે કરીએ તો આ માટે રવો અને લોટ, લઈને ગાજરનો હલવો બનાવીએ તેમ જ આ હલવાને પણ તૈયાર કરો જે બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો. આમ તમારો સૂકી દ્રાક્ષ નો હલવો તૈયાર થઇ જશે. હલવા ઉપરાંત સૂકી દ્રાક્ષના લાડવા પણ બનાવી શકાય છે. આ લાડવા બનાવવા માટે આશરે 1 કિલો સૂકી દ્રાક્ષ લો. જે બાદ લાડવા બનાવવા માટે તેમાં મનપસંદ ડ્રાયફ્રૂટ્સમાં 250-250 ગ્રામ ઉમેરો અને તેને ઘીમાં તળી લો. આટલું થઇ ગયા પછી આ મિક્સરણ માં ગોળની ચાસણીમાં નાખો. આમ તમારા લાડવા તૈયાર. આમ તમે મીઠી વસ્તુઓના સેવન દ્વારા વજન વધારી શકો છો.