Categories
Helth

માત્ર કરો આટલું કામ અને 7 દિવસમાં મેળવો સારી અને ચમકતી ત્વચા મહિલાઓ ખાસ……..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં આપણા મોં નું ઘણું મહત્વ છે. જેના કારણે દરેક વ્યક્તિની ઈચ્છા સારું દેખાવવાની હોઈ છે. આ માટે લોકો પોતાના મોં ને સારું રાખવા માટે અનેક પ્રકારની ક્રીમ અને કોસ્મેટિક વસ્તુઓ નો ઉપયોગ કરે છે. પરંતુ જણાવી દઈએ કે દરેક વ્યક્તિની ત્વચા એક સરખી હોતી નથી વળી અમુક વ્યક્તિઓ ને અમુક પ્રકારના રસાયણથી શરીર માં તેની આડઅસર ઉભી કરે છે. તો શું મોંની સારસંભાળ ના રાખવી ? એવો સવાલ આપણા સૌના મનમાં થાય છે. તો આ પ્રસન્ના જવાબ રૂપ આપણે અહીં એવી અમુક વસ્તુઓ અંગે વાત કરવાની છે કે મોં અને ત્વચા ને પ્રાકૃતિક સુંદરતા આપે. જો તમે પણ કોઈ પાર્ટી કે ફંક્સન માં સારા બતાવવા માંગો ચોરે અને તમારી ઈચ્છા લોકોની વચ્ચે પ્રભાવશાળી બતાવવાની છે તો આ અહેવાલ તમારા માટે છે.

આપણે અહીં એવી વસ્તુઓ અંગે માહિતી મેળવશુ કે જે આપણી ત્વચા માટે ફાયદા કારક સાબિત થાય. જો કે આવી વસ્તુઓ નો પ્રભાવ એક કે બે દિવસ માં જોવા મળશે નહિ આ માટે તમારે થોડો સમય જોઈશે. જો તમારી ઈચ્છા ત્વચા ને ચમકતી રાખવાની છે. તો સૌ પ્રથમ તમારે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય છે. જેના કારણે લોકો પાણીનું સેવન ઘટાડે છે. પરંતુ જણાવી દઈએ કે પાણી શરીર માટે અને ખાસતો ત્વચા માટે ઘણું લાભ દાયક છે. માટે તેનું વધુ સેવન કરવું.

આ ઉપરાંત શરીર અને ત્વચા ત્યારે જ ચમકતી થશે કે જયારે શરીર તંદુરસ્ત હશે આ માટે શરીર અને ત્વચા ની સારસંભાળ રાખવા માટે તંદુરસ્ત અને કુદરતી પદાર્થો લગાવવાની સાથો સાથ તેનું સેવન પણ કરવું જરૂરી છે. આ ઉપરત જો તમે ટૂંક સમય માં મોં ને સારા બતાવવા માંગતા હોય તો તમારે તેલ વળી વસ્તુઓનું સેવન ઘટાડવું જોઈએ કારણકે તેલ વળી વસ્તુઓ ના કારણે ત્વચા પર વધુ પડતી ચરબી અને તેલ જમા થઇ જશે જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે.

જણાવી આવનારા સમય માં નવું વર્ષ આવી રહ્યું છે. જેના કારણે લોકો તૈયારીઓ માં લાગી ગયા છે. જો તમે પણ નવા વર્ષે યોજાતી અલગ અલગ પાર્ટીઓ માં ભાગ લેવા માંગો છો તો સાત દિવસ માટે આટલું કરો અને મેળવો હેલ્દી ત્વચા. આ માટે પ્રથમ દિવસે તમારે બદામ ના તેલની જરૂર પડશે. જણાવી દઈએ કે બદામનો તેલ આપણી ત્વચા માટે લાભદાયક છે. તમારે બદામ ના તેલને ત્વચા પર લગાવવાનું છે આ માટે તમે જે મોશ્ચરાઈઝ નો ઉપયોગ કરતા હોવ તેમાં બદામના તેલના થોડા ટીપા ઉમેરવા, અને તે બાદ તેને લગાવવું ફાયદાકારક બનશે.

ત્યાર બાદ બીજા દિવસે ચણા ના લોટ નો ઉપયોગ કરવો. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચણા લોટથી અનેક વાનગીઓ બને ચાબને છે પરંતુ અહીં તમારે કોઈ વાનગી નથી બનાવવાની પરંતુ ચણા નો લોટ મોઢા પર લગાવવાનો છે. જણાવી દઈએ કે ચણાના લોટની મદદથી ત્વચા અંદરથી સાફ થાય છે. આ માટે તમારે સૌ પ્રથમ જરૂર મુજબ ચણા નો લોટ લેવાનો છે. ત્યાર બાદ તેમાં ગુલાબ જળ ઉમેરવાનું છે. વધુમાં તમે હળદર પણ ઉમેરી શકો છે. તે બાદ તેનું ફેસ પૅક બનાવી ને લગાવવું જયારે આ ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને સાફ કરવું આમ કરવાથી તમારી ત્વચા ને ફાયદો થશે.

જે પછી જો વાત ત્રીજા દિવસ અંગે કરીએ તો આ માટે કાચા દૂધ નો ઉપયોગ કરવો. આપણે સૌ જાણીએ છીએ કે દૂધ માં ઘણા પોશાક તત્વો છે જેના કારણે તેના સેવનથી અનેક ફાયદા શરીર ને થાય છે. આવી જ રીતે કાચું દૂધ ત્વચા પર લગાવવાથી ત્વચા ને ફાયદો થશે આ માટે જો તમે રોજ સવારે દૂધમાં બોળેલૂ રૂ ની મદદથી મોં સાફ કરશો તો તે મો પર ક્લીનર તરીકે કામ કરશે. આ ઉપરાંત જો તમારે ડ્રાય પેચ ની સમસ્યા હોઈ તો તેમાં પણ કાચું દૂધ ઉપયોગી છે. અને તે ત્વચા ને કોમળ બનાવે છે.

આ ઉપરાંત એલોવીરા પણ ઘણું ફાયદાકારક છે. આપણે સૌ જાણીએ છીએ કે અનેક પ્રકારના વનસ્પતિઓ આપણી આસ પાસ જોવા મળે છે જે પોતાનો અલગ અલગ ફાયદો ધરાવતા હોઈ છે. જે પૈકી એલોવીરા એક છે તેની મદદથી ત્વચાના ખીલ ઉપરાંત ફાઈન લાઈન અને અન્ય સમસ્યાઓ માટે તમારે એલોવીરા જેલ નો ઉપયોગ કરવો ફાયદાકારક જણાય છે. તેના ત્વચા કુદરતી રીતે મોશ્ચરાઈઝ થશે.

આ ઉપરાંત પાંચમા દિવસથી મધનો ઉપયોગ કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે મધ માં અનેક પ્રકારના ફાયદાકારક ગુણો છે માટે તેનું ફેસપેક લગાવવાથી પણ ફાયદો થાય છે તેની મદદથી ત્વચા કોમળ થશે અને કાળાસ દૂર થશે આ માટે શક્ય હોઈ તો રોજ સવારે મધ નો લેપ લગાવવો.જે બાદ છઠ્ઠા દિવસે હળદર નો ઉપયોગ કરવો આપણે સૌ જાણીએ છીએ કે હળદર પોતાના પોષક તત્વ માટે અનેક રીતે ઉપયોગી છે માટે પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ અનેક પ્રકારે કરવામાં આવો હાલમાં પણ હળદર એટલી જ ગુણકારી છે તેનો ફેસપેક લગાવવાથી ત્વચા રીપેર થાય છે. માટેજ અનેક ત્વચા ને લગતા ઉત્પાદનોમાં હળદર હોઈ જ છે.

આ ઉપરાંત સાતમા દિવસે લીમડા અને તુલસી નો ઉપયોગ કરવો આપણા શાસ્ત્રોમાં આ બંને વનસ્પતિઓ માટે અનેક બાબતો જણાવવામાં આવી છે. જેના કારણે હાલના સમયમાં લગભગ દરેક વ્યક્તિના ઘરમાં આ પૈકી ઓછામાં ઓછી એક વનસ્પતિ જરૂર હશે. તે પોતાના ગુનો માટે જાણીતા વળી આપણા શાસ્રોમાં તો તુલસી ને માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે તેની પાછળનું કારણ તેમાંથી મળતા પોસણો છે. આ માટે તમારે સૌ પ્રથમ લીમડા અને તુલસી ના તાજા પાન લેવા અને તે બાદ તેનો રસ કાઢી એકઠો કરવો જે બાદ રોજ સવારે તેનો સ્પ્રે મોં પર છાટવો આમ કરવાથી તે ટોનર તરીકે નું કામ કરશે. આ ઉપરાંત ત્વચા અંદરથી હાઈડ્રેટ થશે.

Categories
Helth

જાણો સરસવ ના તેલ લગાવ્વના આ ફાયદા તમને પણ નહીં ખબર હોઇ આ બાબત….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે સાચી મિલકત સ્વસ્થ શરીર છે. મનુસ્ય સ્વસ્થ હશે તો તે કોઈ પણ કાર્ય કરી શકે છે. તેમાં પણ જ્યારથી કોરોના જેવી ગંભીર બીમાંરી એ દુનિયામાં દસ્તક દીધી છે ત્યારથી લોકો સ્વસ્થ ને લઈને ઘણા જાગ્રુક થયા છે. અને પોતાના સ્વાસ્થ માટે અનેક પ્રકારના કાર્ય પણ કરતા હોઈ છે. આજે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

આજે આપણે સરસવ ના તેલ ને પેટની નાભિ પાસે લગાવ્વાથી શું ફાયદા થાય છે તે અંગે વાત કરવાની છે. આપણામાંથી ઘણા લોકો ને એ બાબત અંગે માહિતી નહીં હોઈ કે નાભિમાં તેલ લગાવવાથી શું ફાયદા થાય છે. તો જણાવી દઈએ કે નાભિમાં તેલ લગાવવાની બાબત આયુર્વેદનો એક વિશાળ ભાગ છે. જો કે નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, વળી નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, તેથી નાભિમાં તેલ લગાવ્વાના અનેક ફાયદા છે.

આપણે અહીં નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેનાથી થતાં ફાયદા અંગે વાત કરશું. જણાવી દઈએ કે નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શરીર પર તેની ઘણી જ સારી અસર થાય છે. આમ કરવાથી ત્વચા ચમકદાર બને છે. આ ઉપરાંત ડાઘ-મુક્ત અને સુંદર સાથો સાથ સ્વસ્થ ત્વચા મળે છે. જો કે નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જે બાબત અંગે ઘણીવાર લોકો ભૂલી જાય છે.

આ ઉપરાંત નાભિમાં સરસવનું તેલ લગાડવાથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં રાહત મળે છે. આ માટે તમારે સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપા નાખો જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તે વ્યક્તિએ તેની નાભિ પર સરસવનું તેલ રેડવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.

Categories
Helth

સોયાબીન ના સેવનથી થાય છે આટલા ફાયદા જાણો તેના ફાયદા અંગે શાકાહારી વ્યક્તિઓ માટે છે આ વસ્તુ……..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સ્વસ્થ શરીર કેટલું જરૂરી છે. માણસ ની સાચી સંપત્તિ સ્વસ્થ અને નિરોગી શરીર છે. તેમાં પણ જયારથી કોરોના જેવી ગંભીર બીમારી આવી છે ત્યારથી લોકોમાં સ્વાસ્થ્ય ને લઈને ઘણી જાગૃકતા જોવા મળે છે. લોકો પોતાના શરીર ને સ્વસ્થ બનાવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે અનેક પપ્રકારના પ્રત્ય કરતા હોઈ છે. જો કે આપણા શાસ્ત્રોમાં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપેલી છે. જેના માત્ર સેવનથી આપણે સ્વસ્થ શરીર મેળવી શકીએ છીએ. આજે આપણે અહીં એક એવી વસ્તુ અંગે વાત કરવાની છે જેનું સેવન આપણા શરીર ને ભરપૂર માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વ યુકત કરી દે છે.

આપણે અહીં સોયાબીન વિશે વાત કરવાની છે. આ અહેવાલ માં આપણે જાણીશું કે કઈ રીતે સોયાબીનનું સેવન આપણા શરીર માટે ફાયદા કારક છે અને સોયાબીનમાં કયા કયા પોશાક તત્વો જોવા મળે છે. જણાવી દઈએ કે સોયાબીન ના સેવનથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. જો વાત સોયાબીનમાં હાજર તત્વો વિશે કરીએ તો તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ઉપરાંત વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન ઈ સાથો સાથ મિનરલ્સ અને એમિનો એસિડ ઘણી માત્રામાં હોઈ છે. જે શરીર ને અનેક રીતે ફાયદા કારક સાબિત થાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે લોકો પ્રોટીન નો સૌથી મોટો સ્ત્રોત ઈંડા અને માછલી ઉપરાંત મીટ ને મને છે. પરંતુ જેઓ શાકાહારી છે તેઓ પ્રોટીન માટે આવી વસ્તુઓનું સેવન કરતા નથી તો જણાવી દઈએ કે શાકાહારી વ્યક્તિ માટે સોયાબીન પ્રોટીન મેળવવાનું સૌથી મહત્વનું સાધન છે. જો કે તેમાં મીટ અને અન્ય નોનવેજ વસ્તુઓ કરતા વધુ પ્રમાણમાં પ્રોટીન હોઈ છે. જો વાત શરીર માં સોયાબીન ના સેવનથી થતા ફાયદા અંગે કરીએ તો તેની મદદથી શરીરનો વિકાસ થાય છે. ઉપરાંત ચામડી અને વાળને લગતી મુશ્કેલીઓ દૂર થાય છે.

જો વાત સોયાબીનમાં જોવા મળતા તત્વો અંગે કરીએ તો સોયાબીનના 100 ગ્રામમાં લગભગ 36.5 ગ્રામ પ્રોટીન અને 22 ટકા તેલ સાથો સાથ 21 ટકા કાર્બોહાઇડેટ અને 5 ટકા ભસ્મ હોઈ છે. જો વાત અન્ય વસ્તુઓ અને સોયાબીનમાં જોવા મળતા પ્રોટીન અંગે કરીએ તો જણાવી દઈએ કે 100 ગ્રામ સોયાબીન માં લગભગ 36.5 ગ્રામ પ્રોટીન હોઈ છે. જયારે એક ઈંડામાં 13 ગ્રામ 100 ગ્રામ દૂધ માં 3.4 ગ્રામ જયારે આટલા માંસ માં લગભગ 26 ગ્રામ પ્રોટીન હોઈ છે.

જો શરીર ને સ્વસ્થ રાખવું હોઈ તો એક દિવસમાં 100 ગ્રામ સોયાબીન નું સેવન કરી શકાય છે. આ ઉપરાંત જો વાત તેના અન્ય ફાયદા અંગે કરીએ તો સોયાબીનમાં હાજર એન્ટી ઓકસીડેન્ટ્સ ના કારણે કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે. જયારે તેના સેવનથી હાડકા મજબૂત થાય છે. સોયાબીનમાં રહેલા પ્રોટીન ના કારણે મેટાબોલિક સિસ્ટમ મજબૂત થાય છે. તેના કારણે કોષો ને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સોયાબીન ના સેવનથી મગજ ને પણ ઘણો ફાયદા થાય છે. સોયાબીનથી મગજ તેજ થાય છે. આ ઉપરાંત હૃદય ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો વાત તેના સેવન અંગે કરીએ તો રાતના સમયે સુતા પહેલા એક પાત્રમાં પાણી લો. ત્યાર બાદ આ પાત્રમાં 100 ગ્રામ સોયાબીન પલાળો જે બાદ તેનું સેવન સવારે કરો. આ ઉપરાંત સોયાબીનનું શાક પણ કરી શકાય છે. આમ અલગ અલગ અનેક રીતે સોયાબીન શરીરને ફાયદા થાય છે.

Categories
Helth

જાણો જામફળ ખાવાના ફાયદા અને તે બાદ કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ કે જેથી તેનો પૂરતો ફાયદો મેળવી શકાય…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે શારિરિક સ્વસ્થ કેટલું જરૂરી છે. તેમા પણ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો પોતાના સ્વસ્થને લઈને ઘણી કાળજી રાખતા થયા છે. લોકો સ્વસ્થ સારું રાખવા માટે અનેક વસ્તુઓ ખાવાથી લઈને કસરત જેવી વસ્તુઓ પણ પોતાના રોજીંદા જીવન ના એક ભાગ તરીકે અપનાવી છે. મિત્રો આપણા જૂના શાસ્ત્રો માં અનેક એવી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે કે જેના સેવનથી શરીર સ્વસ્થ થઈ શકે છે.

પરંતુ ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે વ્યક્તિ ગમ્મે તેટલી મહેનત કરે અને પોતાના સ્વસ્થને સારું રાખવા માટે જે અનેક કાર્ય કરે છતા પણ તેની તંદુરસ્તી રહેતી નથી. જે નું પાછળ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અમુક પ્રકારની ભૂલો છે. મિત્રો જ્યારે પણ પોસ્તિક ખોરાકો અંગે વાત આવે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ ફળો અંગે આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે ફળોમા અનેક પ્રકારના ગુણો અને અનેક વિટામિન જોવા મળે છે. માટે શરીર ને સ્વસ્થ રાખવા માટે ફળનુ સેવન કરવું સારું ગણાય છે.

આજે આપણે અહીં એક એવા જ ફળ વિશે વાત કરવાની છે કે જેના સેવનથી શરીર તંદુરસ્ત રહે છે. આજે આપણે જામફળ અંગે વાત કરવાની છે. જણાવી દઈએ કે જામફળમા અનેક પોશાક તત્વો જેવા કે પ્રોટીન અને ફાઈબર ઉપરાંત વિટામીન A, વિટામીન સી સાથો સાથ વિટામીન E, વિટામીન । અને વિટામીન B6 ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ સાથે ઝીંક, કોપર વગેરે અનેક તત્વો હાજર છે.

આજે આપણે અહીં જાણશુ કે જામફળ ના સેવનથી શરીરને કેટલા ફાયદા થાય છે. અને તેના સેવન પછી કઈ વસ્તુઓ થી દુરી રાખવી માનવ સ્વાસ્થ માટે હિતાવહ છે. તે તમામ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવવાની છે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ ખાવાનો શોખ હોઈ છે. પરંતુ આપણે અહીં જણાવશુ કે કઈ વસ્તુનુ સેવન જામફળ ના સેવન પછી ન કરવું જોઈએ. જણાવી દઈએ કે સ્વસ્થ સલાહકાર ના જણાવ્યા અનુસાર જામફળનું સેવન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. જો આમ કરવામાં આવે તો વ્યક્તિને ગળા કે શરદી સંબંધિત સમસ્યા થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે હાલમાં જ જામફળ ખાધું છે તો તેના પછી તરત દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે જામફળ પછી દૂધનું સેવન કરવાથી અથવા દૂધની બનાવટો જેવી કે પનીર અને દહીં ઉપરાંત ચીઝ, ઘી અને માખણ, છાશ જેવી અનેક વસ્તુઓ નું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે આવી વસ્તુઓ ખાવી હિતાવહ નથી.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમા માનવીએ અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે તેવામાં પત્રી એક છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમા અનેક લોકો આ સમસ્યાથી પીડાઇ રહ્યા છે. તેવામાં આપને જણાવી દઈએ કે જામફળમાં પોટેશિયમ હોય છે. જેના કારણે જે લોકોને કિડનીને લગતી સમસ્યા હોય, તેમણે જામફળને પોતાના આહારમાં ઉમેરતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ ઉપરાંત જણાવી દઈએ કે જામફળને તમે ફ્રિજમાં રાખી શકો છો પરંતુ તેને અન્ય ફળો સાથે ન રાખો. નહિંતર તે બગડી શકે છે. જો અગાઉ જામફળને કાપી નાખ્યો હોય, અને તેને લાંબા સમય સુધી સાચવવુ હોય તો તેના પર લીંબુનો રસ છાંટવો. જો જામફળ ને વધુ દિવસો માટે રાખવા ના હોઈ તો જામફળના ટુકડાને છોલીને એર ટાઈટ જારમાં રાખો અને તેને ફ્રીઝમાં રાખો.

Categories
Helth

જો તમે પણ કાકડી ખાધા પછી પાણી પીઓ છો તો સાવધાન ! થઇ શકે છે આટલી સમસ્યાઓ જાણો વિગતો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં આપણું સ્વાસ્થ્ય ઘણું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી સાચી સંપત્તિ આપણું સ્વસ્થ શરીર છે. તેમાં પણ જ્યારથી કોરોના આવ્યો છે પછી દરેક વ્યક્તિ સ્વાસ્થન ને લઈને ઘણા ચિંતા ગ્રસ્ત જોવા મળે છે. જેના કારણે અનેક લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોઈ છે. છતા પણ ઘણા લોકો એવા હોઈ છે કે જેમના આવા ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તેની પાછળનું કારણ આવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી ભૂલો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ શરીર સ્વસ્થ રાખવા માટે જરૂરી કસરત અને પૂરતું પૌષ્ટિક ખોરાક જરૂરી છે. આપણા આયુર્વેદમાં અનેક એવી વસ્તુઓ છે જેમાં એવી અનેક વસ્તુઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના સેવન માત્રથી શરીર સ્વસ્થ થઇ શકે છે. પરંતુ જણાવી દઈએ કે આ પૈકી અનેક એવી વાતુઓ છે કે જેના સેવન કરવા માટે અમુક પ્રકારની કાળજી રાખવી જોઈએ. નહીતો તેના ફાયદા ને બદલે ગેર ફાયદા પણ થઇ શકે છે. આપણે અહીં એક એવી વસ્તુ અંગે વાત કરવાની છે કે જેના સેવન બાદ પાણી પીવાથી શરીર ને નુકસાન થઇ શકે છે.

આપણે અહીં કાકડી અંગે વાત કરવાની છે. અને તે બાદ જાણશું કે કઈ રીતે કાકડી ના સેવન કર્યા પછી પીધેલું પાણી શરીરને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કાકડીમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જણાવી દઈએ કે કાકડીમાં લગભગ 95 ટકા જેટલું પાણી હોઈ છે. આ ઉપરાંત તેમાં વિટામિન શી અને વિટામિન કે સાથો સાથ કોપર અને મેગ્નેશિયમ ઉપરાંત પોટેશિયમ જેવા અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જો કે જણાવી દઈએ કે કાકડી ખાધા પછી ભૂલમાં પણ પાણી પીવું જોઈએ નહિ.

જણાવી દઈએ કે કાકડી ના સેવન પછી પાણી પીવાથી શરીરમાં જીઆઇ ની પ્રક્રિયાં માં વધારો જોવા મળે છે. જેના કારણે શરીર માં પાચન અને અવશોષણ ની પ્રાકૃતિક પ્રક્રિયા મંદ પડે છે અને તેને નુકશાન થાય છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શરીર ને સ્વસ્થ રાખવા માટે શરીર ને પૌષ્ટિક તત્વ મળે તે જરૂરી છે. અને શરીર માટે પોષણ મેળવવાનું સૌથી મોટું સાધન ખોરાક છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોરાકના સેવનથી શરીર માં અનેક પૌષ્ટિક તત્વ મળે છે.

પરંતુ આ માટે ખોરાક નું પૂરતું અને વ્યવસ્થિત પાચન થવું જરૂરી છે. જો શરીર માં ખોરાકનું યોગ્ય રીતે પાચન ના થાય તો શરીર ને ખોરાક માંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકતા નથી. જણાવી દઈએ કે શરીર માં ખોરાકના પાચન માટે સૌથી અગત્યની વસ્તુ પીએચ લેવલ છે. જેના કારણે જો તમે કાકડી ખાધા પછી પાણી પીવો છો તો તેના કારણે શરીર પીએચ લેવલ નબળું પડે છે જેના કારણે પાચન ને લગતી સમસ્યાઓ જોવા મળે છે.

આ ઉપરાંત કાકડી ખાધા પછી જો પાણી પીવામાં આવે તો ડાયરિયા અને ઝાડા ની સમસ્યાઓ થઇ શકે છે. માટે કાકડી ના સેવન કર્યા પછી લગભગ 20 થી 25 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જો કે કાકડીનો એક મહત્વનો ફાયદો એ પણ છે કે તેના સેવનથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકોને પેટને લગતી સમસ્યાઓ વધુ પ્રમાણમાં છે જેની પાછળ નું કારણ અયોગ્ય ભોજન અને ભોજનના સેવન માં થતી ભૂલો છે. માટે આવા લોકો માટે કાકડી ફાયદાકારક છે

 

Categories
Helth

શું તમે લસણ ના આ ફાયદા અંગે જાણો છો ? માત્ર એક કળી લસણ દૂર કરશે આટલી સમસ્યા જે લોકોને………

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં જો કોઈ સાચી સંપત્તિ હોઈ તો તે સ્વસ્થ શરીર છે. તેમાં પણ આ કોરોના કાળ પછી દરેક લોકોમાં સ્વસ્થ અને આરોગ્યને લઈને ઘણી જાગૃક્તા જોવા મળી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે તંદુરસ્ત શરીર એ આપણી સૌથી મોટી મૂડી છે. માટે તેનું જતન અનિવાર્ય છે. આ માટે અનેક લોકો પૂરતી કાળજી પણ રાખતા હોઈ છે. સ્વસ્થ શરીર મેળવવું અઘરું નથી. ફક્ત થોડીક કસરત અને પૌષ્ટિક ખોરાક સમયસર લેવાથી શરીર તંદુરસ્ત રહે છે. પરંતુ ઘણા લોકો પોતાના સ્વસ્થને લઈને ઘણા બેદરકાર હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય મોર્ડન અને ફાસ્ટ યુગ છે. હાલના સમય માં લોકો પાસે ઘણું કામ હોઈ છે.

કામના કારણે ઘણી વાર લોકો પાસે ભોજન કરવાનો પણ સમય હોતો નથી. જયારે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમય માં લોકોને ઘરના જમવા કરતા બહારનું જમવાનું વધુ પસંદ પડતું હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘરનું ભોજન જેટલું પૌષ્ટિક ભોજન બહારનું હોતું નથી જેના કારણે ઘણી વખત વ્યક્તિના સ્વસ્થ પર તેની વિપરીત અસર જોવા મળે છે. પરંતુ આપણા જુના પુરાણોમાં એવી અનેક વસ્તુઓ અંગે માહિતી આપી છે કે જેના સેવન માત્રથી શરીર માંથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મિત્રો આપણે આ અહેવાલ માં લસણ અંગે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લસણ માં અનેક ગુણ છે. તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોઈ છે. લસણ માં રહેલ આવા પૌષ્ટિક ગુણના કારણે આપણે આયુર્વેદ માં પણ તેને ઘણું જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આજે આપણે પણ જાણીશું કે કઇ રીતે માત્ર એક કળી લસણ સુતા પહેલ ખાવાથી કેટલીક સમસસ્યાઓ દૂર થાય છે.

મિત્રો જણાવી દઈએ કે આપણી આસપાસ અનેક પ્રકારના પ્રદુશણો જોવા મળે છે. વળી આપણા શરીર માં અનેક ક્રિયાઓ ચાલતી હોઈ છે. જેના કારણે અનેક ઝેરી પદાર્થો શરીર માં જોવા મળે છે. આવા પદાર્થો શરીર માટે ઘણા હાનિકારક સાબિત થાય છે. પરંતુ જો તમે દરરોજ રાતના સમયે સુતા પહેલા એક લસણની કળીનું સેવન કરો તો તેની મદદથી શરીર ના આવા ઝેરી પર્દાર્થો શરીર બહાર નીકળી જશે. અને શરીર સ્વસ્થ બનશે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકોને ભોજન અંગે સમય રહેતો નથી જેના કારણે લોકો અનિયમિત સમયે ભોજન કરતા હોઈ છે. આ ઉપરાંત લોકોને બહારના ભોજન માં વધુ રસ હોઈ છે જેના કારણે અનેક લોકોને સ્વસ્થ પર તેની વિપરીત અસર જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સૌથી વધુ લોકો પેટની બીમારીથી પીડાતા હોઈ છે. જો તમે પણ આવી બીમારીનો શિકાર છો તો લસણ તમારા માટે ફાયદા કારક છે. દરરોજ સુતા પહેલા એક કળી લસણ નું સેવન કરી તેના પર એક ગ્લાશ ગરમ પાણી પીવાથી પેટની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં શરીર ને સ્વસ્થ રાખવું કેટલું જરૂરી છે. જેની માટે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. જો રોગપ્રતિકારક ક્ષમતા સારી હશે તો શરીરમાં એક પણ રોગ પ્રવેશ કરશે નહિ અને શરીર સ્વસ્થ રહેશે, આ માટે લસણ મદદરૂપ થશે. લસણ ના સેવનથી રોગપ્રતિકાર ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જેમને થાક કે નબળાઈ ની ફરિયાદ રહેતી હોઈ છે તેમને એક લસણ ની કળી સાથે એક ચમચી મધ સાથે કરેલ સેવન ફાયદાકારક થશે.

Categories
Helth

બીટના સેવન માત્રથી થઈ શકે છે આટલી સમસ્યાઓ દૂર તમે પણ તેના ફાયદા નહીં જાણતા હોવ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળા માં અનેક એવા વિસ્તરો છે કે જ્યાં ઠંડીએ લોકોને ધ્રુજવા પર મજબુર કરી દીધા છે. તેવામાં આ સમયગાળા માં કરેલ કસરત એ શરીર અને સ્વસ્થ માટે ઘણી ફાયદા કારક સાબિત થાય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમયમાં લોકો પાસે ઘણું કામ જોવા મળે છે જેના કારણે તેમની પાસે કસરત કરવા માટે પૂરતો સમય રહેતો નથી અને તેઓ પોતાનું સ્વસ્થ સુધારી શકે તેવા કોઈ પણ પ્રકારના કાર્ય કરતા નથી. પરંતુ આજે આપણે આ અહેવાલ માં એવી વસ્તુ અંગે જાણશું કે જેના સેવન માત્રથી આપણે અનેક પ્રકારની બીમારીઓ માંથી દૂર રહી શકીએ છીએ.

મિત્રો આપણે અહીં બીટ ના સેવન ના ફાયદા અંગે વાત કરવાની છે. તો ચાલો આપણે બીટ માં રહેલ તત્વો અને તેના ફાયદા અંગે વાત કરશુ. મિત્રો જણાવી દઈએ કે બીટ માં વિવિધ પોસ્તિક તત્વો જેવા કે વિટામિન સી ઉપરાંત ફોલેટ અને બી6, આયર્ન સાથો સાથ ફોસ્ફરસ જેવા અનેક તત્વો જોવા મળે છે. આવા પોશાક તત્વોને કારણે બીટ નું સેવન સ્વાસ્થ્ય અને ચામડી માટે ફાયદાકારક છે.

જો તેના મહત્વ અંગે કરીએ તો તેનો સૌથી મહત્વનુ પાસું એ છે કે બીટ ના સેવનથી શરીરમાં લોહી વધારે છે. આ ઉપરાંત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. બીટ ના સેવનથી ત્વચામા ડિટોક્સને જાળવી રાખે છે, જે સ્વાસ્થ અને ચામડી ને સારી રાખવા માટે મદદ કરે છે, આ ઉપરાંત બીટ ના અન્ય ફાયદા આ પ્રમાણે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનો ચહેરો કેટલો મહત્વ ધરાવે છે. જ્યારે પણ અન્ય ની મુલાકાત લેવામાં આવે ત્યારે સૌથી પહેલા લોકોની નજર ચહેરા પર જ જ્યાં છે. તેવામાં ઘણા લોકોને હોઠ ને લઈને ઘણી સમસ્યાઓ હોય છે. જણાવી દઈએ કે જો તમારે હોઠની કાળાશ દૂર કરવી હોઈ તો તે માટે રોજ સૂતા પહેલા હોઠ પર બીટનો રસ લગાવ્વુ જોઈએ. જેના કારણે હોઠનો રંગ કાળા ના બદલે ગુલાબી બનસે. આ ઉપરાંત જો તમારાં હોઠ વારંવાર ફાટી જતા હોય તો બીટનો રસ અને ગ્લિસરીન ભેગું કરીને લગાવ્વાથિ ફાયદો મળશે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં આપણી આસપાસ અનેક પ્રકારના પ્રદુષણ જોવા મળે છે જેની અસર આપણા શરીર પર થાય છે. આવી જ અસર આપણા વાળ પર પણ થાય છે. જેના કારણે આપણે ઘણી વખત જોયું હશે કે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થઇ જાય છે અને વાળ સતત ખરતા હોઈ છે આવા લોકોને બીટ ફાયદાકારક છે. જો તમે તમારા વાળમાં મહેંદી કે અન્ય વસ્તુઓ લગાવવા માંગતા નથી, તો બીટરૂટને પીસીને તેમાં લીંબુનો રસ, 2 ચમચી દહીં, અડધી ચમચી પલાળેલી મેથીના દાણા અને 1 ગોઝબેરીને પીસીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવવાથી ફાયદો થશે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાની સ્કિન ઘણી મહત્વની હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ પોતાની તવ્ચાને સંભાળવા માટે અનેક ઉપાયો કરતા હોઈ છે. જો તમારે તમારી ત્વચાની ટેનિંગ ઘટાડવી હોઈ તો અડધો કપ બીટરૂટમાં 3 ચમચી દહીં અને 1 લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ બનાવો. તે પછી તમે તેને તમારી ત્વચા પર સારી રીતે લગાવો. જેના કારણે ફાયદો થશે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમયમાં લોકો પાસે અઢળક કામ હોઈ છે જેના કારણે ઘણી વખત તેઓ પૂરતી ઊંઘ લઇ શકતા નથી અથવા તો તેમની સુવાની ક્રિયા માં ખલેલ પહોંચે છે. જેના કારણે ઘણા લોકોની આખના નીચે કાળા કુંડાળા પડી જાય છે. જે જોવામાં ઘણા જ વિચિત્ર લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો આ માટે, બીટના રસમાં બદામના તેલના થોડા ટીપાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તમે આ મિશ્રણને તમારી આંખોની આસપાસ લગાવો. જો તમે દરરોજ તેનો ઉપયોગ કરો છો, તો તે તમારા ડાર્ક સર્કલને ઘટાડે છે.

Categories
Helth

શિયાળાના આ સમય માં ગોળ સાથે ખાવ આટલી વસ્તુઓ તો મળશે આટલા રોગોથી છુટકારો જાણો વધુ વિગત……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળા માં અનેક એવા વિસ્તરો છે કે જ્યાં ઠંડીએ લોકોને ધ્રુજવા પર મજબુર કરી દીધા છે. તેવામાં આ સમયગાળા માં કરેલ કસરત એ શરીર અને સ્વસ્થ માટે ઘણી ફાયદા કારક સાબિત થાય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમયમાં લોકો પાસે ઘણું કામ જોવા મળે છે જેના કારણે તેમની પાસે કસરત કરવા માટે પૂરતો સમય રહેતો નથી અને તેઓ પોતાનું સ્વસ્થ સુધારી શકે તેવા કોઈ પણ પ્રકારના કાર્ય કરતા નથી. પરંતુ આજે આપણે આ અહેવાલ માં એવી વસ્તુઓ અંગે જાણશું કે જેના સેવન માત્રથી આપણે અનેક પ્રકારની બીમારીઓ માંથી દૂર રહી શકીએ છીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળા માં અનેક પ્રકરની સ્વસ્થ માટે સારી ગણાતી વસ્તુઓ મળતી જોવા મળે છે. જેમકે અમુક પ્રકારની લીલા શાક ભાજી ઉપરાંત સીંગ રેવડી જેવી અનેક વસ્તુઓ કે જે માનવ સ્વસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. પરંતુ આપણે આજે અહીં એવી અમુક વસ્તુઓ વિશે માહિતી મેળવવાની છે કે જેનું સેવન ગોળ સાથે કરવાથી તે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર માટે ગળપણ કેટલું જરૂરી છે પરંતુ શરીરમાં ખાંડ દ્વારા મળતું ગળપણ ઘણી વખત શરીર ને નુકસાન પહોંચાડી શકે છે. તે માટે લોકો ખાંડ ના બદલામાં ગોળનું સેવન કરવાને વધુ મહત્વ આપે છે. ગોળનું સેવન શરીર માટે પ્રમાણમાં સારું સાબિત થાય છે. ગોળમાં સેવનથી પાચન ક્રિયા સારી બને છે. સાથો સાથ હાડકાને પણ મજબૂત બનાવે છે. જો વાત ગોળમાં રહેલા પોસકતત્વ અંગે કરીએ તો જણાવી દઈએ કે ગોળમાં વિટામિન બી અને કેલ્શિયમ સાથો સાથ ઝીંક અને કોપર ઉપરાંત ફોસ્ફરસ જેવા અનેક તત્વો જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકોનું જીવન ઘણું વ્યસ્ત જોવા મળે છે તેના કારણે ઘણી વખત તેને ભોજન અંગે પણ સમય રહેતો નથી અને તેનો ભોજનનો સમય પણ અસ્ત વ્યસ્ત થઇ જાય છે વળી હાલ લોકોને બહારનું જમવામાં વધુ રસ હોઈ છે જેના કારણે ઘણી વખત લોકોમાં કબજિયાત ની સમસ્યા જોવા મળે છે. જો તમારે પણ આ સમસ્યા છે તો રોજ જમ્યા પછી ગોળ સાથે એક ચમચી ઘી નું સેવન કરવાથી આ સમસ્યા માં ઘણી રાહત મળી શકે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ ને દરેક મહિને માસિક સ્ત્રાવ સહન કરવો પડતો હોઈ છે. આ સમયગાળો તેમના માટે ઘણો જ પીડા દાયક માનવામાં આવે છે. મહિલાઓને આ સમય માં લોહી નીકળે છે અને ઘણો દુખાવો પણ સહન કરવો પડે છે. પરંતુ મહિલાઓને જો આ સમય દરમિયાન દુખાવાથી રાહત જોઈતી હોઈ તો તેમણે ગોળ સાથે ધાણા ના બીજ નું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ને અનેક પ્રકારના કામ હોઈ છે પોતાના આવા કામના કારણે તેને અનેક લોકોને મળવાનું અને તેમની સાથે વાતચીત કરવાની રહે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઘણા એવા લોકો હોઈ છે કે જેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોઈ છે. કે જે ઘણી જ ગંભીર બાબત છે. એક તો તે વ્યક્તિ ની ખરાબ છાપ ઉભી કરે છે અને બીજું તે આગળ જતા અનેક બીમારીઓ માટેનું કારણ પણ બને છે. તેના કારણે આવા વ્યક્તિઓ એ રોજ ગોળ સાથે વરિયાળી નું સેવન કરવું જોઈએ.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં આપણી આસપાસ અનેક પ્રકારના પ્રદુષણ જોવા મળે છે જેની અસર આપણા શરીર પર થાય છે. આવી જ અસર આપણા વાળ પર પણ થાય છે. જેના કારણે આપણે ઘણી વખત જોયું હશે કે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થઇ જાય છે અને વાળ સતત ખરતા હોઈ છે આવા લોકોને ગોળ સાથે મેથી ખાવાથી વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજના સમય માં સૌથી મહત્વનું જો કોઈ હોઈ તો તે સ્વસ્થ છે. શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જયારે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે. અને શરીરની આવી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ગોળ મદદરૂપ સાબિત થાય છે. ગોળ અને હળદર નું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, અને તે રોગપ્રતિકારક ક્ષમતા વધાવરમાં મદદરૂપ સાબિત થાય છે.

Categories
Helth

જો તમે પણ પીડાઇ રહ્યા છો આ બીમારી થી તો રહેજો ખજૂરથી દૂર નહીંતો થશે આટલા નુક્સાન…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર એ કુદરત ની ઘણી જટિલ રચના છે. કુદરત દ્વારા બક્ષવામા આવેલ આ અમૂલ્ય શરીર ઘણી વખત બીમારી ઓ નો પણ ભોગ બને છે વળી આવી બીમારી ઓ થી સ્વસ્થ રહેવા માટે આપણા શસ્ત્રો મા અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને ખોરાક ના યોગ્ય સેવન વડે આપણે કઈ રીતે સ્વસ્થ થઈ શકીએ તે પણ દર્શાવવામાં આવ્યું છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છિએ તેમાં અલગ અલગ અનેક ગુણો હોઈ છે જે શરીર માટે ઘણા ફાયદા કારક ગણાય છે જોકે આવા ખોરાક નું યોગ્ય માત્રા માં જ સેવન કરવું જોઈએ નહીંતો તેના પણ ગેર લાભ જોવા મળે છે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન ના ઘણા ફાયદા તો છે પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન નુકસાન કારક પણ સાબિત થાય છે.

આપણે અહીં ખજૂર વિશે વાત કરવાની છે તમને જણાવી દઈએ કે નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી વધુ ખજૂર ન ખાવા જોઈએ આપણે સૌ જાણીએ છિએ કે ખજૂરમાં ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન અને વિટામિન બી6 અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આ ઉપરાંત ખજૂર નું દૂધ સાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે તેમજ તેમાં રહેલ ફાઈબરની ભરપૂર માત્રા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ દિવસમાં 5 થી વધુ ખજૂર ખાવાથી તમને નુકસાન થશે નીચેની બિમારી ઓ માં ખજૂર નું સેવન કરવું હિતાવહ નથી.

હાયપરક્લેમિયા તમને જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોઈ છે માટે જ ખજૂર ના વધુ સેવનથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધુ જાય છે આ સ્થિતિને હાયપરક્લેમિયા કહેવામાં આવે છે જેના કારણે શરીર માં ઉબકા અને મૂર્છા ઉપરાંત સ્નાયુઓની નબળાઈ કળતર અને આંચકી જોવા મળે છે.

અસ્થમામા ઘણા લોકો ને ખજૂર ના સેવનથી એલર્જીનું કારણ બને છે તેવામાં જો કોઈ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાઇ રહી હોઈ તો તેવા વ્યક્તિઓ ને ખજૂર ખાવાથી તે વધી શકે છે જે બાબત અંગે અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું ડાયાબિટીસ ઉપરાંત બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે આપણે સૌ જાણીએ છિએ કે ખજૂર માં પુસ્કળ પ્રમાણમાં પ્રાકૃતિક મીઠીશ હોય છે જેના કારણે ખજૂર ના વધુ સેવનથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધવાનું જોખમ રહેલું છે.

Categories
Helth

જો તમે પણ એક દિવસ માં વધુ વખત ચા અને અન્ય પીણાં પીવો છો તો સાવધાન ! નહીતો થશે આટલી સમસ્યા એક દિવસમાં માત્ર આટલી વખત જ પીવું જોઈએ કોઈ પણ…….

મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.

જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.

જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે પરંતુ તે સાચું નથી, જો વાત શાકભાજી ના જ્યુસ અંગે કરીએ તો એક દિવસમાં તેનો 1 ગ્લાસ જ સેવન કરવું જોઈએ આ ઉપરાંત જો વાત ફળના જ્યુસ અંગે કરીએ તો ફળમાં વધુ પ્રમાણમાં મીઠાસ હોઈ છે. જેના કારણે તેનું જ્યુસ બનાવવા કરતા એકલા ફળનું સેવન કરવું વધુ ફાયદા કારક માનવામાં આવે છે. જો વાત આવા જ્યુસ ના વધુ પડતા સેવનથી થતા ગેરફાયદા અંગે વાત કરીએ તો તેના કારણે પેટ ફૂલવાનો ઉપરાંત એસીડીટીની સમસ્યા પણ જોવા મળે છે.