Categories
Sports

આ વર્ષ સુરેશ રૈના માટે રહ્યું મુસ્કેલ શરૂઆતમાં પિતાનું મૃત્યુ અને હવે IPLમાં પણ તેમની ટીમે…

મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણો પ્રેમ અને સન્માન આપવામાં આવે છે, તેવામાં ક્રિકેટ પ્રત્યે આવો પ્રેમ ફક્ત દેશમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં છે, લોકોના આવા જ પ્રેમને લઈને હાલમાં ક્રિકેટ ને અલગ અલગ અનેક ફોર્મેટમાં રમવામાં આવે છે. આ તમામ ફોર્મેટ પૈકી લોકોને સૌથી વધુ IPL પસંદ આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે IPL ના ચાહકો ફક્ત દેશમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં જોવા મળે છે. તેવામાં હાલમાં IPLની નવી સીઝન આવી રહી છે. લોકો પણ આ નવી સીઝનને લઈને ઘણી રાહ જોઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં થોડા સમય પહેલા જ IPLની ટીમો ને લઈને મેગાઓક્શન યોજાયું હતું. જેને લઈને એક મહત્વની બાબત સામે આવી રહી છે.

જણાવી દઈએ કે હાલમાં જ ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ના રોજ ipl માં ટીમને લઈને મેગા ઓક્શન હતું જેમાં આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે બે નવી ટીમ આવવાથી હવે ipl માં ૧૦ ટીમો રમતી જોવા મળશે અને ipl માં આ ૧૦ ટીમો માટે ૬૦૦ ખેલાડીઓ ની બોલી લગાવવામાં આવી છે. પરંતુ આ તમામ ની વચ્ચે ભારત ના સ્ટાર ખેલાડી સુરેશ રૈના માટે માઠાસમાચાર છે.

એક તરફ જ્યાં આ ઓકશનમાં નવા ચહેરાઓને ઘણું મહત્વનું સ્થના મળ્યું અને તે પૈકી અમુક ખેલાડીઓ ને તેમની બેઝ પ્રાઈઝ કરતા વધુ કિમત સાથે ખરીદવામાં આવ્યા તેવામાં સુરેશ રૈના અનસોલ્ડ રહ્યા. એટલે કે કોઈ પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવામાં અને તેમને પોતાની ટીમમાં લેવામાં રસ દાખવ્યો નહિ. આપણે સૌ જાણીએ છીએ કે સુરેશ રૈના ipl ના ઘણા સફળ ખેલાડી છે.

જોકે આ વર્ષ તેમના માટે સારું સાબિત થયું નથી જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં અટેલે કે ૬ ફેબ્રુઆરી ના રોજ સુરેશ રૈના ના પિતાનું નિધન થયું અને હવે કોઈ પણ ટીમ તેમનેલેવા માટે રાજી થઇ નહિ. જો વાત તેમની જૂની ટીમ એટલે કે ચેન્નઈ અંગે કરીએ તો જ્યાં એક તરફ ટીમે પોતાના અનેક જુના ખેલાડીઓ પાછા લીધા છે ત્યાં બીજી તરફ તેમણે પણ સુરેશ રૈનાની ખરીદી કરી નથી.

જણાવી દઈએ કે આજ વખતે સુરેશ રૈના ૨ કરોડ ની બેઝ પ્રાઈઝ સાથે મેદાન માં ઉતર્યા હતા. જો વાત તેમના ipl ના દેખાવ અંગે કરીએ તો તેમણે આત્યાર સુધીમાં ૨૦૫ મેચ રમી છે જે પૈકી ૫૫૨૮ રન કર્યા છે. જેમાં ૨૦૩ છક્કાઅને ૫૦૬ ચોક્કા નો સમાવેશ થાય છે. જો વાત બોલિંગ અંગે કરીએ તો તેમણે ૨૫ વિકેટ લીધી છે.

Categories
Gujarat India National Sports

ગુજરાત માટે ગૌરવ ! ચેતન સાકરીયા બીજી IPLમાં પણ અધધ આટલા કરોડ રૂપિયામાં ખરીદાયા પરંતુ ભાઈ અને પિતાનું મૃત્યુ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં રમત ગમત નું ઘણું મહત્વ છે. તેવામાં રમત ગમત નું નામ આવતા જ આપણા મનમાં સૌથી પહેલો વિચાર ક્રિકેટ નો જ આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશના લોકો માટે ક્રિકેટ એક રમત કરતા વિશેસ એક ભાવના છે, આપણે સૌ જાણીએ છીએ કે દેશના લોકો દ્વારા ક્રિકેટ અને તેના ખેલાડીઓ ને ઘણો પ્રેમ આપવામાં આવે છે. લોકોને ક્રિકેટને રમવાની સાથો સાથ જોવી પણ ગમે છે.

ક્રિકેટ પ્રત્યે લોકોનો આવો પ્રેમ આખા વિશ્વમાં છે. જેને લઈને હાલના સમયમાં ક્રિકેટ ને ઘણા અલગ અલગ ફોર્મેટ માં રમવામાં આવે છે. જે પૈકી એક IPL છે. આપણે સૌ જાણીએ છીએ કે IPL ની લોક પ્રિયતા ઘણી વધુ છે, ક્રિકેટના આ ફોર્મેટમાં અલગ અલગ દેશના ખેલાડીઓ એક ટીમમાં રમે છે. લોકોમાં IPL નો ક્રેઝ પણ ઘણો વધુ જોવા મળે છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL ની અલગ અલગ ટિમો માટે હરાજી ચાલી રહી છે. જેમાં લોકો ની આતુરતા એ જોવાની છે કે કયો ખેલાડી કેટલા રૂપિયામાં કઈ ટીમમાં ખરીદાયો છે.

જણાવી દઈએ કે હાલમાં IPL નું આ પેલ્ટફોર્મ યુવા ખેલાડીઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે કારણકે અહીં ઘણા યુવા ખેલાડીઓ કરોડો રૂપિયામાં ખરીદાયા જયારે ઘણા દિગ્ગ્જ ખેલાડીઓ માટે કોઈએ બોલી પણ ન લગાવી. જોકે હાલમાં આ મેગા નીલામી વચ્ચે એક નામ ઘણું ચર્ચામાં છે કે જે ચેતન સાકરીયા નું છે. જણાવી દઈએ કે આ સીઝનમાં તેમની ખરીદી ઘણી ઉંચી કિંમતે કરવામાં આવી છે.

જણાવી દઈએ કે ચેતન સાકરીયા ભાવનગર ના વરતેજ ગામના રહેવાસી છે.છેલ્લા વર્ષે તેઓ રાજસ્થના રોયલ ટીમમાં રમતા હતા અને તેમની ખરીદી 1.2 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. જેમાં તેમણે પોતાના અદભુત પ્રદર્શન દ્વારા લોકોને ઘણા અચંભિત કર્યા હતા. જણાવી દઈએ કે આ સીઝન માં તેમની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. પરંતુ તેમના પાછલી શાનદાર રમત ને જોતા તેમને આ સીઝનમાં 4.20 કરોડ રૂપિયામાં દિલ્હીની ટીમે ખરીદયા છે.

જણાવી દઈએ કે આ સ્તર સુધી પહોંચવા માટે ચેતન સાકરીયાએ ઘણી મહેનત કરી છે. જો વાત તેમના જીવન અંગે કરીએ તો જાણવી દઈએ કે શરૂઆત માં તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. તેમના પિતા કાનજી ભાઈ ટેમ્પો ચલાવતા હતા. તેવામાં ઘરમાં એક એવો પણ સમય આવ્યો કે જયારે ચેતન સાકરીયા ને પોતાની ક્રિકેટ છોડવાનો પણ વારો આવ્યો. જોકે કહેવાય છે કે કોઈ પણ વસ્તુને સીદતથી પામવાની કોસીસ કરો તો આખી દુનિયા તેમને મદદ કરે છે.

તેવી રીતે ચેતન સાકરીયા ના મામા દ્વારા તેમને પાર્ટ ટાઈમની નોકરી અપાવી જેથી તેમને ક્રિકેટ પણ ન છોડવું પડે અને ઘરમાં આર્થિક તેઓ પણ મળી રહે. જણાવી દઈએકે ચેતન સાકરીયા ક્રિકેટ સાથે ભણવામાં પણ ઘણા હોશિયાર હતા. તેમને પોતાની અથાક મહેનત દ્વારા ક્રિકેટ ના ક્ષેત્ર તરફ આગળવધ્યા અને સફળતા મેળવી પરંતુ જાણે તેમની સફળતાને કોઈની નજર લાગી હોઈ તેમ જાન્યુઆરી ૨૦૨૧ માં તેમના ભાઈએ આત્મ હત્યા કરી જે બાદ કોરોનાના કારણે તેમના પિતાનું પણ નિધન થયું આમ તેમણેપોતાના ભાઈ અને પિતાનો સાથ ખોઈ બેઠા.

Categories
Sports

ટિમ ઇન્ડીયા નો ક્રિકેટ પીચ પર જલવો 39 વર્ષ બાદ સર્જાયો ઇતિહાસ ! રોહિતે બનાવ્યો નવો રેકોર્ડ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત માં આપણા દેશના લોકોની પહેલી પસંદ ક્રિકેટ છે. લોકોને ક્રિકેટ ને રમવી પણ ગમે છે. દેશવાશી ઓ માટે ક્રિકેટ એક રમત કરતા પણ વિશેસ એક ભાવના બની ગઈ છે. જે દરેક લોકોના મનમાં જોવા મળે છે. દેશમાં ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણું જ માન સન્માન આપવામાં આવે છે. અને લોકો તમામ ખેલાડીઓ ને પણ ઘણો પ્રેમ આપે છે.

જો કે આપણા દેશના ખેલાડીઓ પણ લોકોની ઉમીદો પુરી કરવા માટે ઘણી મહેનત કરે છે. અને ટિમ ઇંડિયાને સફળતાની ઉંચી શિખરો સુધી પહોંચાડવા માટે પણ ઘણી મહેનત કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ક્રિકેટ અનેક ફોર્મેટ માં રમાય છે. જે દરેકમાં ટિમ ઇન્ડીયાનું પ્રદર્શન ઘણું સારું થયું છે. તેવામાં હાલમાં જ ટિમ ઈંડિયાએ આશરે 39 વર્ષ બાદ એક સફળતા મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. તો ચાલો આપણે આ તમામ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વનડે મેચ ચાલી રહી છે જણાવી દઈએ કે આજ વખતે ભારતીય ટિમ દ્વારા ઇનિંગની ત્રણેક મેચ જીતીને નવો ઇતિહાસ બનાવ્યો છે. જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વખત 1983 માં વનડે સિરીઝ રમાણી હતી અને ત્યારથી અત્યાર સુધી રમાયેલ 21 odi માં આજ વખતે પ્રથમ વખત રોહિત શર્માની ની કપ્તાની માં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ને ત્રણેય મેચમાં હરાવીને વાઈટ વૉશ કર્યું છે.

જો વાત આ મેચ ની અમુક બાબતો અંગે કરીએ તો અય્યર ના આઉટ થયા બાદ 51 બોલમાં 53 રન માટે દિપક ચહર અને વોશિંગટન ને પાર્ટનરશીપ કરી હતી. જેમાં 38 રન માટે ચહરે 4 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા. જો કે ત્રીજી વનડેમાં શરૂઆત માં ભારત નું પ્રદર્શન નબળું રહ્યું અને માત્ર 50 રનમાં ત્રણ ખેલાડીઓ આઉટ થઇ ગયા હતા. જે બાદ અય્યર અને પંતે પાર્ટનરશીપ કરીને 110 રન 124 બોલમાં કર્યા હતા. જે બાદ રિષભ પંત 152 રને આઉટ થયો.

જણાવી દઈએ કે બીજી વનડેમાં પણ ટીમના ટોપ 3 બલ્લેબાજ કોઈ ખાસ જાદુ બતાવી શક્યા ન હતા અને તેમાં પામ માત્ર 50 રનમાં ટીમને ત્રણ વિકેટ નો સામનો કરવો પડ્યો. અહીં ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ બેટિંગ નો નિર્ણય લીધો હતો અને શિખર ધવન સાથે ઓપનિંગ કર્યું હતું, આ ઇનિંગમાં રોહિત માત્ર 13 રન જ કરી શક્યા જયારે વિરાટ કોહલી 0 રન સાથે પરત ફર્યા.

જો કે જણાવી દઈએ કે આ મેચની ખાસ વાત એ થઇ કે તેમાં રોહિત શર્માએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જણાવી દઈએ કે તેમણે સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડીને અમદાવાદ ના નરેદ્રમોદી સ્ટેડિયમ માં સૌથી વધુ વનડે રન કરનાર ત્રીજા ખેલાડી બની ગયા છે, અને તેમની આગળ ક્રિશ ગેલ 316 રન અને રાહુલ દ્રવિડ 342 રન સાથે આગળ છે. જણાવી દઈએ કે ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ને 265 રનનો લક્ષાંક આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ ની ટિમ 37.1 ઓવરમાં 169 રન કરી શકી.

Categories
Sports

શું ધોની વિના ટીમમા ટક્વુ મુસ્કેલ હતું રૈના માટે ? આ કારણે લીધો સંન્યાસ ? જાણો આખી વાત..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે રમત ગમત આપણા શરીર માટે કેટલી જરૂરી છે તે આપણા શરીર ના શરીરક અને માનસિક વિકાસમાં પણ ઉપયોગી છે. તેવામાં રમત શબ્દ સંભળાતા જ મન માં સૌથી પહેલુ નામ ક્રિકેટ નું આવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં ક્રિકેટ એક રમત કરતા એક ભાવના બની ગઈ છે લોકોને ક્રિકેટ જોવી અને રમવી પસંદ છે જેના કારણે લોકો દ્વારા આપણા ક્રિકેટ ખેલાડીઓ ને ઘણું માન સન્માન આપવામાં આવે છે લોકોને ક્રિકેટર વિશે જાણવું પણ ગમે છે.

જો કે હાલમાં એક ક્રિકેટર ઘણા ચર્ચામાં છે કે જેમનું નામ સુરેશ રૈના છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યારે વ્યક્તિ સફળ થઈ જાય ત્યારે તેણે પોતાના દરેક કાર્ય વિચારી ને કરવા જોઈએ કારણકે વ્યક્તિ દ્વારા કરવામા આવેલ કાર્ય લોકોને ઘણું પ્રભાવિત કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે સુરેશ રૈના અને ધોની ઘણા ગાઢ મિત્રો છે તેમની મિત્રતા જગ જાહેર છે.

તેવામાં આપણને જ્ઞાત છે કે થોડા સમય પહેલા જ ધોનિએ ક્રિકેટ માંથી સંન્યાસ લીધો હતો આ બાબત અંગે જાણ થતાં રૈનાએ પણ વાર લગાવ્યા વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સંન્યાસ જાહેર કર્યો હતો જેના કારણે રૈના ટ્રોલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે અમુક લોકોનું માનવું છે કે ક્રિકેટ ક્ષેત્રે સુરેશ રૈનાનું પ્રદર્શન પહેલાથી જ ખરાબ રહ્યું છે જોકે માત્ર ધોનીની મિત્રતાને કારણે રૈના ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવી શક્યા અને તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી આટલી લાંબી ચાલી.

જો કે હવે આ બાબતને લઈને સુરેશ રૈના પણ ચૂપ રહેવાના મૂડમાં નથી જણાવી દઈએ કે સુરેશ રૈના દ્વારા આવી અફવાઓ ફેલાવનાર લોકોને પોતાના પુસ્તક ‘બિલીવ’માં જડબાતોડ જવાબ આપ્યો છે.

જો વાત કરીએ કે સુરેશ રૈનાએ આ કિતાબ માં શું લખ્યું છે તે અંગે તો તેમણે લખ્યું છે કે “એવું કહેવામા આવી રહ્યું છે કે ધોનીના કારણે મને ટીમ ઈન્ડિયામાં તકો મળી. જો કે તમને જણાવી દઉં કે હું મારી ક્ષમતાના આધારે ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો હતો. લોકો અમારી મિત્રતાને મારી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા સાથે જોડે છે તે વાત ઘણી દુઃખદાયક છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે ધોનીમાં એ આવડત હતી કે તે કોઈપણ ખેલાડી પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવી શકે. તેણે મારું શ્રેષ્ઠ પ્રદર્શન પણ બહાર કાઢવામાં મદદ કરી છે. તેણે મારા પર વિશ્વાસ કર્યો. હું મારી રમત દ્વારા ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યો. મેં મારી રમતથી એમએસ ધોનીનો વિશ્વાસ અને સન્માન મેળવ્યું.

Categories
India Sports

શા માટે સચિન ના આ ફેન સાથે પોલીસે કર્યો ખરાબ વ્યવહાર અને તેને પોલીસ સ્ટેશનમાં માર પણ માર્યો જાણો ઘટના…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત આપણા જીવનમાં ઘણી જરૂરી છે, રમત રમવાથી આપણી શારીરિક અને માનસિક તાકાતમાં પણ વધારો થાય છે. માટે જ સ્વાસ્થય અને મનોરંજન બંને હેતુથી રમત રમવી આપણા માટે ફાયદા કારક છે. જોકે જયારે પણ આપણે રમત નું નામ લઈએ છીએ કે તરત જ મનમાં પહેલું નામ ક્રિકેટ નું જ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો દ્વારા ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે.

લોકો ને ક્રિકેટ જોવી અને તેને રમવી ઘણી પસંદ છે. તેવામાં જો વાત આપણા દેશના ખેલાડીઓ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ખેલાડીઓ ઘણા જ કુશળ અને ક્રિકેટ માં માહિર છે. જે પૈકી અમુક ખેલાડીઓ ના કારણે ભારતીય ક્રિકેટ ટિમ સફળતા ના નવા શિખરો પણ સર કર્યા છે. આપણે અહીં એવાજ એક મહાન ખેલાડી વિશે વાત કરવાની છે કે જેમના સૌથી મોટા ફેન સાથે થયેલ દુરવ્યવહાર હાલમાં ચર્ચા માં છે.

મિત્રો આપણે અહીં ક્રિકેટ જગત ના મહાન ખેલાડી સચિન તેંડુલકર વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે સચિન તેંડુલકર કોણ છે. તેમણે પોતાની રમત અને મહેનત ના કારણે આખી દુનિયામાં પોતાની નામના મેળવી છે. મિત્રો હાલમાં કોઈક જ એવું હશે કે જે સચિન તેંડુલકર ને નહિ ઓળખતો હોઈ. તેમણે પોતાની રમત ના કારણે ફક્ત ભારત જ નહિ પરંતુ આખા વિશ્વમાં ઘણી મોટી લોક ચાહના મેળવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે લોકો સચિન તેંડુલકર ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખે છે. અને દરેક વ્યક્તિ તેમનું ઘણું આદર કરે છે. આજે ભલે સચિન તેંડુલકરે ક્રિકેટ માંથી સંન્યાસ લઇ લીધો હોઈ પરંતુ આજે પણ તેમની લોક ચાહના ઘણી જ વધુ છે. તેમણે સ્થાપિત કરેલા ઘણા રેકોર્ડ આજ સુધી તૂટી શક્ય નથી. આમતો દરેક વવ્યક્તિ સચિન તેંડુલકર નો ફેન છે. પરંતુ એક એવી વ્યક્તિ છે. કે જેને સચિન નો સૌથી મોટો ફેન માનવામાં આવે છે કે જે બિહારનો છે, અને તેનું નામ સુધીર છે.

મિત્રો જણાવી દઈએ કે સુધીર પોતાના અનોખા અંદાજ દ્વારા ટિમ ઈડિયાને ઘણો સપોર્ટ કરે છે. પરંતુ હાલમાં સુધીર ઘણો ચર્ચામાં છે. જેની પાછળ નું કારણ તેની સાથે કરવામાં આવેલ પોલીસ નો ખરાબ વ્યવહાર છે. મિત્રો જણાવી દઈએ કે થોડા સમય પહેલા પોલીસ દ્વારા સુધીર ના ભાઈને પકડવામાં આવ્યો આ બાબત અંગે માહિતી મળતા સુધીર પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોતાના ભાઈ વિશે પૂછતાછ કરવા લાગ્યો.

તે સમયે જયારે સુધીર તેના ભાઈ સાથે વાત કરતો હતો ત્યારે પોલીસ દ્વારા તેને લાફો મારવામાં આવ્યો અને તેમને અપશબ્દો પણ કહેવામાં આવ્યા જે બાદ તેમને ધક્કા મારીને પોલીસ સ્ટેશન ની બહાર કાઢવામાં આવ્યા જો કે આ બાબત અંગે સુધીરે કોઈ પણ ફરિયાદ કરાવી નહિ કારણકે પોલીસ ના મોટા અધિકારી દ્વારા સુધીર ની માફી માંગવામાં આવી.

Categories
Sports

IPL 2022 પહેલા ખેલાડીઓ માં મોટો ઉલટફેર હવે આ ધુરંધર ખેલાડીઓ રમસે નવી ટિમ માંથી જાણો નવી ટીમના….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણી જરૂરી છે. જયારે પણ રમત રમવા છે જોવા અંગે વાત આવે કે તરત જ આપણા સૌના મનમાં એક જ રમતનું નામ સૌથી પહેલા આવે કે જે ક્રિકેટ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટ ને દેશ અને દુનિયામાં ઘણું પસંદ કરવામાં આવે છે. હવે ક્રિકેટ એક રમત કરતા વિશેસ એક ભાવના બની ગઈ છે. જે દરેક વ્યક્તિની અંદર છે. માટે જ લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ આવે છે.

લોકોના ક્રિકેટ અંગેના આવા રસ ને જોઈને વિવિધ ક્રિકેટ બોર્ડ દ્વારા હાલમાં ઘણા અલગ અલગ ફોર્મેટ માં ક્રિકેટ નું આયોજન કરવામાં આવે છે. જે પૈકી હાલમાં ક્રિકેટ નું સૌથી લોકપ્રિય ફોર્મેટ IPL છે. મિત્રો જણાવી દઈએ કે IPL ની લોક ચાહના દેશ વિદેશ માં જોવા મળે છે. લોકો દ્વારા આ રમતને ઘણી પસંદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી આ રમત માં અલગ અલગ આઠ ટિમો રમતી હતી. પરંતુ હવે IPL માં બે નવી ટિમ નો સમાવેશ કરવામાં આવ્યો છે. માટે હવે IPL માં આઠ ને બદલે દસ ટિમો રમતી જોવા મળશે. જણાવી દઈએ કે આ બે નવી ટિમ અમદાવાદ અને લખનૌ ની હશે.

જણાવી દઈએ કે હાલમાં અલગ અલગ ટિમો દ્વારા પોતાના ખેલાડીઓ નક્કી કરવામાં આવી રહ્યાં છે. જો કે IPL અધ્યક્ષ બ્રિજેશ પટેલના જણાવ્યા અનુસાર IPL ની મેગા નીલામી તારીખ 12 અને 13 ના રોજ બંગ્લોર માં થશે.જો કે જણાવી દઈએ કે આ નીલામી પહેલા જ ટિમ અમદાવાદ હાર્દિક પંડ્યા અને રશીદ ખાન સાથો સાથ શુભમન ગિલ ને ટીમમાં લેવા તૈયાર છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ હાર્દિક પંડ્યા જ ટિમ અમદાવાદ ફ્રેન્ચાઈઝ ના કેપટન પણ બની શકે છે.

જણાવી દઈએ કે બીસીસીઆઈ દ્વારા 90 કરોડ રૂપિયા ની પર્શ રકમ આપવામાં આવી છે, ઉપરાંત નવી ટીમોને પોતાના વધુમાં વધુ પાંચ ખેલાડીઓ પાછા મેળવવનો મોકો મળ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર હાર્દિક પંડ્યાને અને રશીદ ખાનને 15 -15 કરોડ જયારે શુભમન ને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ અગાઉ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ માં હતા. જો કે તેમને આ ફ્રેન્ચાઈઝ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હાલમાં મુંબઈ ફ્રેન્ચાઈઝ દ્વારા રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ ને હાલ ફરી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત જો વાત રાશિદ ખાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પહેલા હૈદરાબાદ ફ્રેન્ચાઝ માં હતા.જ્યાંથી તેઓ અલગ અલગ થયા છે. જો વાત હૈદરાબાદ ફ્રેન્ચાઝ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં તેમણે કેન વિલિયમસન અને ઉમરાન મલિક સાથો સાથ અબ્દુલ સમદ ને ફરી ટીમમાં રિટેન કરવામાં આવ્યા છે. જયારે વાત શુભમન અંગે કરીએ તો તેઓ પહેલા કેકેઆર માં હતા.

જો વાત હાર્દિક પંડ્યાની રમત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે 27.33 ની રનરેટ થી રમ્યા છે. અને તેમણે 1476 જેટલા રન પણ કર્ય છે. જયારે 42 જેટલી વિકેટ પણ લીધી છે. જણાવી દઈએ કે તેઓ છેલ્લે વર્ષ 2021 માં ટી 20 વિશ્વ કપ કેજે સયુંકત અરબ અમીરાત માં રમાયેલ હતી તેમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમણે પોતાની શારીરક ક્ષમતા વધારવા માટે વ્યસ્ત થઇ ગયા હતા.

Categories
Sports

પોતાનું અને પોતાના પતિનું નામ એક સાથે આવી જ્યાં તેવી રીતે સાનિયા મિર્ઝા એ પોતાના પુત્રનું નામ રાખ્યું જાણો નામ…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત આપણા જીવન અને ખાસ તો આપણા શરીર માટે કેટલી જરૂરી છે. રમતની મદદથી આપણું શારીરિક અને માનસિક વિકાસ શક્ય બને છે. જો કે આપણા દેશમાં અનેક રમતો રમવામાં આવે છે. જે પૈકી લોકો ક્રિકેટ ને વધુ પસંદ કરે છે. જો કે ભારતમાં અન્ય રમત રમનાર લોકો પણ જોવા મળે છે. અને ભારતના ખેલાડીઓ દરેક રમત માં ઘણા જ કુશળ પણ સાબિત થાય છે.

આપણે અહી એવીજ એક મહિલા ખેલાડી વિશે વાત કરવાની છે કે જેમણે દેશને અનેક મેડલ જિતાવ્યા છે. આપણે અહીં સાનિયા મિર્ઝા વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાનિયાએ પાડોસી દેશ એટલે કે પાકિસ્તાન ના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે અને તેમની સાથે જ પાકિસ્તાનમાં રહે છે. જણાવી દઈએ કે સાનિયાએ એક વર્ષ 2018 માં એક પુત્ર ને જન્મ આપિયો હતો. અને તેનું ઘણું જ યુનિક નામ રાખ્યું છે.

તેમના બાળક નું નામ જાણતા પહેલા જો વાત સાનિયા અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2022 માં તેમણે ફરી એકવાર પોતાની રમત ટેનિશ માં સારું પ્રદર્શન કર્યું છે. તેમણે 4 જાન્યુઆરી ના એડીલેન્ડ માં રમાઈ રહેલ ડબ્લ્યુટીઇ ના 500 ટુર ના મહિલા ડબલ રમત ના ક્વાર્ટર ફાઇનલ માં પોતાનું સ્થાન મેળવ્યું છે. જણાવી દઈએ કે આ રમત તેમના માટે ઘણી જ ખાસ છે કારણકે આ વર્ષે ગ્રાંડ સલૈમ ઓસટ્રેલિયા ઓપન મેલબર્ન માં જ રમવાનું છે. જણાવી દઈએ કે આ રમત ના કારણે તેમને સરળતા રહેશે વળી વર્ષ 2016 માં તેમણે મહિલા ડબલ નો પુરુસ્કાર પણ મેળવ્યો હતો.

આપણે અહીં જો વાત સાનિયા અને શોએબમાં પુત્રના નામ અંગે કરીએ તો જણાવી દઈએ કે સાનિયા એ પોતાના પુત્રનું નામ ઈજહાન મિર્ઝા મલિક રાખ્યું છે. આ એક ઉર્દુ નામ છે જેમાં સાનિયા અને તેના પતિ શોએબ બંને ના નામનો સમાવેશ થઇ જાય છે. જણાવી દઈએ કે આ ઉર્દુ નામનો મતલબ ભગવાનના નિયમનો અનુયાયી કે માનનાર એવો થાય છે.

Categories
Sports

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે કઈક આવી રીતે નવા વર્ષની ઉજવણી, અને કહ્યું કે ‘૨૦૨૧માં અમને સૌથી મોટી…..જુઓ તસ્વીર

વિરાટ કોહલીથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. મિત્રો વિરાટ કોહલી એક મહાન બેટસમેનની સાથો સાથ એક મહાન કેપ્ટન પણ માનવામાં આવે છે. પોતાની બેટિંગને લીધે વિરાટએ પૂરી દુનિયામાં પોતાની એક અલગ છાપ બનાવી લીધી છે. વિરાટના ફક્ત ભારતમાં જ નહી પણ પૂરી દુનિયામાં જબરું ફેન-ફોલોવિંગ ધરાવે છે. તમને જણાવી દઈએ કે વિરાટએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં હતા અને હવે તેઓ ૧ દીકરીના માતા પિતા પણ બની ગયા છે, તેની દીકરીનું નામ વામિકા છે જેનો ચેહરો હજી સુધી કોઈને બતાવામાં આવ્યો નથી.

વર્તમાન સમયમાં આ ક્રિકેટર એક વિવાદ સ્પ્રદ વાતને લઈને ખુબ ચર્ચામાં છે. તમને ખબર જ હશે કે દુબઈમાં રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં વિરાટએ છેલ્લી વખત કપ્તાની કરી હતી અને હવે તેની વનડે ટીમની કેપ્ટનસી માંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીએ એક ચર્ચાનો વિષય બની ગયા હતા.

એવામાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કાલે નવા વર્ષનો પ્રારંભ થયો હતો એવામાં આ વર્ષનું સ્વાગત લોકોએ ખુબ ધૂમધામથી કર્યું હતું એવામ મોટા શેહરોમાં ખુબ આતિશબાજી કરવામાં આવી હતી. બોલીવુડના સુપરસ્ટારો, ક્રિકેટરોએ પણ આ વર્ષની ઉજવણી કરી હતી. એવામાં વિરાટએ કોહલીએ પોતાની પત્ની સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ વર્ષની શુભેચ્છા પાઠવતા અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે વિરાટ સાથે પોઝ દઈ રહી હતી અને આ તસ્વીરની સાથે એક ખાસ કેપ્શન લખ્યું હતું કે ‘આ વર્ષે અમને સૌથી મોટી ખુશી પ્રાપ્ત થઈ હતી. આથી વર્ષ ૨૦૨૧નું પુરા દિલથી આભાર.’ આ તસ્વીરમાં જોઈ શકાય છે કે અનુષ્કા અને વિરાટએ કેક સામે ઉભેલ છે, આ કેકમાં હેપ્પી ન્યુ ઈયર ૨૦૨૨ લખ્યું હતું.

તમને જણાવી દઈએ કે અનુષ્કા-વિરાટએ પોતાની દીકરી વામિકાનું ખુબ પ્રાયવસી રાખી હતી અને તેનો ચેહરો કોઈને બતાવ્યો હતો નહી. ઘણી વખત એવું થવા પામ્યું હતું કે ન્યુઝ ચેનલ દ્વારા ઘણી વખત તેની દીકરીનો ચેહરો જોવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા પ્રાપ્ત થઈ નહી. જો અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેણે છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ કરી હતી અને હાલ સોશિયલ મીડિયા રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે હવે તે એક વેબ શોમાં જોવા મળશે.

Categories
India Sports

વિરાટને અનુષ્કાની આ ૪ ફિલ્મો ખુબ બેકાર લાગે છે, જાણો કઈ ચાર ફિલ્મોનો તેમાં સમાવેશ થાય છે અને શું કામ આ ફિલ્મો વિરાટને પસંદ નથી?

મિત્રો દુનિયામાં વિરાટ-અનુષ્કાની જોડીને કોણ નહી ઓળખતું હોય. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વિરાટ કોહલીએ મહાન બેટસમેન તેમ જ સર્વશ્રેષ્ઠ કેપ્ટન પણ છે. વિરાટએ કોહલીએ વર્ષ ૨૦૧૭ માં બોલીવુડની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ એક દીકરીના માતા પિતા બન્યા હતા.તમને જણાવી દઈએ કે અનુષ્કાએ દીકરીનો જન્મ થતા તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી, હવે આ દુરી બનાવાનું શું કારણ હોઈ શકે છે તે કોઈ નથી જાણતું.

વિરાટ-અનુષ્કાની દીકરીનું નામ વામિકા રાખવામાં આવ્યું છે, મિત્રો તમને જણાવી દઈએ કે હજી સુધી વિરાટ-અનુષ્કાએ વામિકાનો ચેહરો બતાવ્યો નથી. વિરાટ-અનુષ્કા પોતાની દીકરીને ખુબ પ્રેમ કરે છે. એવામાં જાણવા મળ્યું છે કે વિરાટ દ્વારા અનુષ્કા શર્મા પર અમુક ફિલ્મો કરવા પર પાબંદી રાખવામાં આવી છે.

વિરાટનું કેહવું છે કે અનુષ્કાએ એવી ફિલ્મો ન કરે જેમાં બોલ્ડ સીન, હોટ સીન કા તો કિસિંગ સીન આવે તેવી ફિલ્મો કરવાની ના પાડી હતી. જાણવા મળ્યું છે કે વિરાટને અનુષ્કા શર્માની અમુક ફિલ્મોએ ખુબ બેકાર લાગે છે કારણ કે તેની એ ફિલ્મોમાં એવા સીન લેવામાં આવ્યા છે જે સારા નથી એટલે વિરાટને તેની આ ૪ ફિલ્મો પસંદ નથી આવતી જેના વિશે નીચે જણાવ્યું છે.

વિરાટને પસંદ ના હોય તેવી ફિલ્મોમાં સૌ પ્રથમ બેન્ડ બાજા બારાતનો સમાવેશ થાય છે. આ ફિલ્મો તો અનુષ્કા શર્મા માટે ખુબ સારી સાબિત થઈ હતી પરંતુ આ ફિલ્મમાં અનુષ્કા દ્વારા શૂટ કરેલા હોત સીનએ વિરાટને જરા પણ પસંદ પડતા નથી. તમને ખબર જ હશે કે આવા સીન તેણે અભિનેતા રણવીર સાથે શૂટ કર્યાં હતા.

આવી ફિલ્મો બીજ ફિલ્મનું નામ પીકે આવે છે, આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને આ ફિલ્મએ અનુષ્કાની શ્રેષ્ઠ ફિલ્મ મનાવામાં આવે છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત સાથે ભજવેલા ઈંટીમેટ સીન વિરાટને પસંદ આવ્યા ન હતા એટલા માટે આ ફિલ્મનો પણ ના પસંદ ફિલ્મમાં સમાવેશ થાય છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ માં રીલીઝ થયેલી ફિલ્મ એનએચ ૧૦ નો પણ આવી ફિલ્મોમાં સમાવેશ થાય છે જેમાં આ અભિનેત્રીના ઘણા બધા બોલ્ડ સીન જોવા મળે છે.

ત્યારબાદ કરણ જોહર દ્વારા બનાવેલ ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ ફિલ્મ પણ વિરાટને પસંદ નથી કારણ કે આ ફિલ્મમાં અનુષ્કાના રણવીર કપૂર સાથે ઘણા બધા એવા કિસિંગ મોમેન્ટ છે. આમ આ ઉપર જણાવેલ તમામ ફિલ્મોએ વિરાટને પસંદ નથી. હાલતો અનુષ્કાની કોઈ ફિલ્મો આવી નથી પણ ભવિષ્યમાં તેની કોઈ નવી ફિલ્મ આવશે તેવી અટકળો ચાહકો દ્વારા બાંધવામાં આવી રહી છે.

Categories
Entertainment Sports

દીપક ચાહર ની બહેન માલતી ચાહર છે આટલી સુંદર અને હોટ કે જોનાર લોકો….જુઓ તેમના ફોટા…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે રમત ગમત માં આપણા સૌની પ્રથમ પસંદ ક્રિકેટ જ હોઈ છે. દેશના લોકો માં ક્રિકેટ ને લઈને અલગ જ પ્રકારની ભાવના છે. લોકો ક્રિકેટ જોવું અને તેને રમવા ને પણ ઘણું પસંદ કરે છે. લોકો ક્રિકેટ ની સાથો સાથ તેમના ખેલાડીઓને પણ ઘણા પસંદ કરતા હોઈ છે. અને તેમના અને તેમના પરિવાર વિશે માહિતી મેળવવા ઇચ્છતા હોઇ છે. આપણે અહીં એક એવાજ લોકપ્રિય ખેલાડીની બહેન અંગે વાત કરવાની છે કે જેનો હુસ્નો જાદુ તમામ લોકો પર જોવા મળે છે.

આપણે અહીં દિપક ચાહર ની બહેન માલતી ચાહર અંગે વાત કરવાની છે. આપણે સૌ દીપક ચાહર નાં નામથી વાકેફ છિએ. તેઓ ભારતીય ટીમ ઉપરાંત IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જો કે છેલ્લા થોડા સમય થી તે પોતાની રમત નહીં પરંતુ કંઈક અલગ જ બાબત માટે ચર્ચા માં છે. જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન એક મેચમાં સ્ટેડિયમમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી જણાવી દઈએ કે તેમની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે.

જો કે તેમની બહેન પણ ઘણી જ સુંદર છે. અને તેનું નામ માલતી ચાહર છે. તેઓ એક મોડલ છે. અને મોડલ હોવાના કારણે ઘણા સુંદર પણ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે આ માધ્યમ પર અનેક લોકો અને મોટી હસ્તિઓ પણ જોવા મળે છે. જેઓ પોતાના ફેન્સ સાથે પોતાની તસ્વીરો શેર કરતા હોઈ છે.

માલતિ પણ સૉશ્યલ મીડિયા પર ઘણી એકટિવ છે અને તે પોતાના અવનવા ફોટાઓ સૉશ્યલ મીડિયા પર મુકતા રહે છે. હાલ તેમના અનેક ફોટાઓ સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે ચાહકો ને ઘણા પસંદ પણ પડે છે. તેઓ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય પણ છે.

જો વાત તેમના સોશ્યલ મીડિયા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ 7 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેણે ઈન્સ્ટા પર અત્યાર સુધીમાં 385 પોસ્ટ કર્યા છે અને માલતી 18 લોકોને ફોલો કરી રહી છે. આમાંથી એક નામ તેના ભાઈ દીપક ચહરનું પણ છે. આ ઉપરાંત તેઓ મહેન્દ્ર સિંહ ધોની અને તેની ભાવિ ભાભી જયા ભારદ્વાજને પણ ફોલો કરે છે.

માલતી ચાહર પોતાના બંને ભાઈઓ સાથે ઘણો લગાવ રાખે છે જેના કારણે તે અવાર નવાર તેમની સાથે ફોટાઓ મૂકતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેમણે ભાઈ દીપક અને રાહુલ ચાહર સાથે ફોટા પણ શેર કરે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ચહર સ્પિન બોલર છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.