India

પેહલા માને મેસેજ કર્યો અને બાદમાં યુવકે કરી લીધી આત્મહત્યા!! મેસેજમાં લખ્યું “i am sorry”… પુરી ઘટના જાણી હદય દ્રવી જશે

Spread the love

હાલમાં અવનવા બનાવો થયાના કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઘણા રોડ અકસ્માત ના કિસ્સા તો ક્યારેક આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા હોય છે જેનું કારણ સામે આવતા દરેક લોકોના હદય કંપી જતાં હોય છે.  ત્યારે હાલમાં પણ એક આવો જ દીલને હચમચાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે.જેમાં એક પરિક્ષાની તૈયારી કરી રહેલ યુવાને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુપીની રાજધાની લખનૌ માં પરિક્ષાની તૈયારી કરી રહેલ યુયાવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

આત્મહત્યા કરતાં પહેલા તેને પોતાની માતાને વોટસઅપ માં સોરી મમ્મી અને પપ્પા પણ બોલ્યું છે. જોકે પરિવારના લોકોનું કહેવું છે કે જો સમયે મકાન માલિકે દરવાજો ખોલી નાખ્યો હોત  તો તેની જાન બચી જાત. જાણકારી અનુસાર મૃતક યુવક લખનૌ ના બીબીડી થાણા વિસ્તાર ના તિવારીગંજ માં ભાડે ના મકાનમાં રહેતો હતો. તેના પિતા હરીશ સાહની અને માતા માયા સાહની હરદોઇ સંદિલા માં એક ખાનગી કામ કરતાં હતા. માતાના અનુસાર ઘટના ના દિવસે દીકરા નો એક વોટસપ મેસેજ આવ્યો હતો જેને જોયા બાદ ઘણીવાર ફોન કોલ કરવામાં આવ્યા ,

અમે બહુ જ ગભરાઈ ગ્યાં અને જ્યારે તેના રૂમ પર પહોચ્યા તો જોયું કે દરવાજો બંધ હતો. બહુ સમય સુધી મકાન માલિક એ દરવાજો ખોલ્યો નહીં , જ્યારે 2 કલાક સુધી દરવાજો ના ખોલ્યો તો આ અંગેની જાન પોલીસ ને કરવામાં આવી. અને ઘટના ના સ્થળ પર પોલીસ આવી પહોચી હતી. જ્યારે પોલીસ એ દરવાજો તોડ્યો તો દીકરાનો શવ ફાંસી સાથે લટકાયેલ હતો. દીકરાએ આત્મહત્યા કરતાં પહેલા thank you mummy papa for everything i am sorry , લખીને મોકલ્યું હતું.

જોકે હાલમાં તો પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે. પરિવારજનો નું કહવું છે કે જો મકાન માલિક સમયે દરવાજો ખોલી નાખ્યો હોટ તો કદાચ દીકરાની જીવન બચાવી સહકાયું હોત. એવામાં મકાન  માલિક ની ઉપસ્થિતિ પણ શંકાસ્પદ લાગી રહી છે. એડીસીપી પૂર્વ જોન સૈયદ અલી અબ્બાસ ના અનુસાર યુવક એ સુસાઇડ નોટ મૂકી હતી અને ત્યાર બાદ જ આત્મહત્યા કરી . આ ઘટનાની તપાસ હાલમાં તો ચાલી રહી છે. જે પણ હકીકત સામે આવશે તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *