Gujarat

માં મોગલ ના ધામ આ ભાઈ 13-તોલા સોનાના દાગીના લઇ ને આવ્યા ! ત્યારબાદ બધી વાત કરી કે…જુઓ વિડીયો.

Spread the love

કબરાઉ વાળી માં મોગલ ના પર્ચા અપરંપાર છે માં મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવતા હોય છે કબરાઉ વાળી માં મોગલ ની પાસે સાચા મન થી જે માંગો તે માં મોગલ દરેક ભક્તો ને આપે છે. માં મોગલ ના પર્ચાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. કેટલાક લોકો વિદેશ માંથી પણ માનતા પુરી કરવા માં મોગલ ના ધામ કબરાઉ આવતા હોય છે.

એવામાં હાલ માં એક વ્યક્તિ ને માં મોગલે એવો પરચો આપ્યો કે, જાણી ને તમારી શ્રદ્ધા માં મોગલ પર બે ગણી થઇ જશે. એક વ્યક્તિ માં મોગલ ના ધામ કબરાઉ 13-તોલા નો સોનાનો હાર લઇ ને આવે છે. 13-તોલા નો સોનાનો હાર ખોવાય જતા આ ભાઈ અને તેના પરિવાર ના લોકો હાંફળા ફાંફળા થઇ ગયા હતા. આ ભાઈ માં મોગલ ના ધામ આવતા ત્યાં ના મણિધર બાપુ ને બધી વાત કરે છે.

આ ભાઈ કહે છે કે, એક વર્ષ પહેલા તેનો 13-તોલા નો સોનાનો હાર ખોવાય ગયો હતો. બધી જ જગ્યા એ ઘણો શોધ્યા બાદ પણ તેને સોનાનો હાર મળતો ન હતો. અનેક દિવસો વીત્યા બાદ, આ ભાઈ એ માં મોગલ ને યાદ કરીને માનતા માની. અને એક વર્ષ બાદ તે ભાઈ ના ઘર માંથી જ 13-તોલા નો સોનાનો હાર મળી ગયો. આખી વાત મણિધર બાપુ ને કહી હતી. જુઓ વિડીયો.

13-તોલા નો સોનાં ના દાગીના મળી જતા આ ભાઈ પરિવાર સાથે માં મોગલ ના ધામ માતા ના દર્શન કરવા પહોંચ્યા હતા. મણિધર બાપુ એ કહ્યું કે, માં મોગલ અઢારે વર્ણો ની માતા છે. માં મોગલ પાસે સાચા મનથી જે માનતા રાખો કે, ઇરછા પ્રગટ કરો માં મોગલ પુરી કરે જ છે. માં મોગલ ના પર્ચા લોકો ને મળ્યા જ કરે છે. લોકો પુરી શ્રદ્ધા થી માતા ના આશીર્વાદ લેવા આવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *