India

કરીના કપૂર ખાને આપ્યો તેના ત્રીજા બાળક ને જન્મ! ફોટા થયા વાયરલ આ ફોટા માં જોવા મળતા બાળક ની હકીકત જાણી ચોંકી જશે.

Spread the love

બૉલીવુડ ના અભિનેતા કોઈને કોઈ બાબતે સોશિયલ મીડિયા ની હેડલાઇન્સ બનાવતા હોય છે. એમાં ખાસ કરીને બોલીવુડના અભિનેતા સેફઅલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન ખાસા એવા ચર્ચામાં જોવા મળતા હોય છે. સેફલી ખાન ની વાત કરવામાં આવે તો તેને કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કરેલા છે. સૈફ અલી ખાનને પ્રથમ પત્નીથી બે બાળકો છે. જ્યારે બીજી પત્ની એટલે કે કરીના કપૂર દ્વારા પણ બે બાળકો છે. જેમના નામ તૈમુર અને જહાંગીર છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતી બહાર આવી હતી. જેમાં સમાચારોની હેડ લાઈનમાં જાણવા મળ્યું હતું કે કરીના કપૂર સેફલી ખાનના ત્રીજા બાળકને જન્મ આપી શકે છે. એવામાં હાલ કરીના કપૂરની એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં સમાચારોમાં લોકોનું કહેવું છે કે કરીના કપૂર ખાને તેના પતિ સેફઅલી ખાનના ત્રીજા બાળકને જન્મ ખરેખર આપી દીધેલો છે. એવા ફોટા પણ વાયરલ થઈ રહેલા છે. જેમાં જોઈ શકાય છે કે કરીના કપૂર હોસ્પિટલમાં એડમિટ છે અને તેની પાસે તેનું નાનું બાળક સુતેલું છે. અને સેફલીખાન તે બંનેને નિહાળી રહ્યો છે.

તો બીજા ફોટામાં જોઈ શકાય છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર બંનેએ પોતાના ત્રીજા બાળકને તેડીને ફોટો પડાવે છે. પરંતુ શું આ સત્ય હકીકત છે? લોકોના અવનવા વિચારો આ ફોટામાં બહાર આવી રહ્યા છે. તો ખરેખર આ કોઈ સાચો ફોટો નથી. લોકો જેમ કહે છે કે કરીના કપૂર એ તેના ત્રીજા બાળકને જન્મ આપી દીધો છે. તો ના આ વાત તદ્દન ખોટી છે. કારણ કે આ એક બનાવટી ફોટો છે. તેમાં કરીના કપૂર અને સેફલી ખાનના મોઢા તેમાં ચોંટાડી દેવામાં આવેલા છે.

આથી લોકો કહે છે કે કરીના કપૂર તેના પતિ સેફલીખાનના ત્રીજા બાળકને મા બની ચૂકી છે. પરંતુ ખરેખર આ ફોટો એક બનાવટી છે. આ કોઈ હકીકતનો ફોટો છે નથી. અને કરીના કપૂર હાલમાં સેફલીખાન ના ત્રીજા બાળકની માં પણ બનવાની નથી. જે ખુદ એ મીડિયા સમક્ષ થોડા દિવસો પહેલા જ વાત રજૂ કરી દીધી હતી. આમ આ બોલીવુડના અભિનેતા અને અભિનેત્રી વારંવાર સમાચારોમાં આવતા જ રહે છે.

સેફ અલી ખાન અને કરીના કપૂરનું નામ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખૂબ જ નામ થઈ ચૂકેલું છે. હાલમાં જ કરીના કપૂરની મુવી આમીરખાન અભિનેતા સારે સાથે રિલીઝ થઈ હતી. જે મુવી લાલસિંહ ચઢા હતી. પરંતુ આ મુવી ને લોકોએ બાઈકોટ કરીને ખાસો એવો પ્રતિસાદ આપ્યો હતો નહીં. અને મુવી ના અભિનેતા અને અભિનેત્રીઓને નિરાશા નો સામનો કરવો પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *